March 31st 2022

પાવન પ્રભુનીકૃપા

 હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે  આશીર્વાદ | vastu tips on hanuman jayanti
.           .પાવન પ્રભુનીકૃપા  

તાઃ૩૧/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરી જાય
પાવનરાહે જીવનજીવતા પ્રભુનીકૃપા,જીવનમાં અનેક તકલીફથી બચાવી જાય
.....પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,એ પરમશક્તિશાળી પ્રભુનો પ્રેમ કહેવાય.
માનવદેહને સમયનો સંબંધ અડે,ના કોઇ દેહથીય જીવનમાં કદીય દુર રહેવાય
અવનીપર કુદરતનીકેડી દેહને સમયસાથે લઈ જાય,પ્રભુની કૃપાજ બચાવી જાય
જીવનુ આગમનદેહથી જન્મમળતા દેખાય,માનવદેહ એપરમાત્માની કૃપાકહેવાય
ગતજન્મના દેહનાકર્મથી જીવનુ આગમન થાય,જે માનવદેહ મળતા અનુભવાય
.....પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,એ પરમશક્તિશાળી પ્રભુનો પ્રેમ કહેવાય.
જગતમાં નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષીનો,જે સમયે જીવને મળીજાય
નાકોઇ જીવથી અવનીપરના આગમનથી દુર રહેવાય,કે નાકોઈથી કદીછ્ટકાય
પાવનકૃપા પરમાત્માની છે જગતમાં,ભગવાન અનેકદેહથી ભારતમાં જ્ન્મી જાય
માનવદેહથી જન્મલઈ ભગવાન પધાર્યા,જે ભારતદેશને જગતમાં પવિત્ર કરીજાય 
.....પ્રભુની પાવનકૃપા મળે માનવદેહને,એ પરમશક્તિશાળી પ્રભુનો પ્રેમ કહેવાય.
*******************************************************************
March 30th 2022

પ્રેરણા પરમાત્માની

 આદ્યશક્તિ મા ગાયત્રી-વેદ માતા | Gayatri Veda mother in Adyashakti | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar
.            પ્રેરણા પરમાત્માની

તાઃ૩૦/૩/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ      

પરમકૃપાળુ પરમાત્મા હિંદુધર્મમાં,જે માનવદેહને પવિત્રકર્મ આપી જાય
હિંદુધર્મની પવિત્ર જ્યોતપ્રાગટી ભારતદેશથી,જે ભગવાનનીકૃપાકહેવાય
....અનેક પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે માનવદેહને પવિત્ર્રરાહે જીવાડી જાય.
અવનીપર જીવને અનેકદેહથીસંબંધ,માનવદેહએ ગતજન્મના કર્મથીં મળે
પ્રભુની પાવનકૃપાએ માનવદેહમળે,જે સમયે દેહને પવિત્રકર્મ કરાવીજાય
મળેલદેહને શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુને,ધુપદીપ કરીને સવારે વંદન કરાય
જગતમાં પ્રભુની પાવનકૃપાએ હિંદુધર્મના ભક્તો,દુનીયામાં પુંજા કરીજાય
....અનેક પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે માનવદેહને પવિત્ર્રરાહે જીવાડી જાય.
ભક્તોને પવિત્રરાહે જીવન જીવવા,દેહને પરમાત્માની પ્રેરણા મળતીજાય
જીવને સમયે દેહમળે એજીવના,ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય
અનેકદેહથી પરમાત્માએ કૃપાકરીજીવપર,જેભારતદેશથી જીવને મળીજાય
શ્રધ્ધારાખીનેઘરમાં ધુપદીપકરી પુંજાકરી,વંદનકરી ભગવાનનીમાળા કરાય
....અનેક પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે માનવદેહને પવિત્ર્રરાહે જીવાડી જાય.
=================================================================
March 29th 2022

પ્રભુના આશિર્વાદ

 આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-49.png છે
.         .પ્રભુના આશિર્વાદ

તાઃ૨૯/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં,જે માનવદેહને પવિત્રજીવન આપી જાય
જીવને જન્મમળતા અવનીપર દેહમળે,એ ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....જગતમાં જીવને જન્મમરણથી દેહ મળે,માનવદેહ એ પ્રભુની કૃપા થઈ જાય.
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,જે જીવન મળેલદેહને કર્મનીરાહે જીવાય
પરમશક્તિશાળી પરમાત્મા અવનીપર,એ ભારતદેશમાં હિંદુધર્મમાં જન્મીજાય
દુનીયામા ભારતદેશને પવિત્રકર્યો હિંન્દુધર્મથી,જે મળેલદેહથી પવિત્રકર્મકરાય
જીવને અવનીપર અનેકદેહથી જન્મમળે,માનવદેહને પ્રભુકૃપાનો અનુભવથાય
.....જગતમાં જીવને જન્મમરણથી દેહ મળે,માનવદેહ એ પ્રભુની કૃપા થઈ જાય.
લાગણી માગણીનો સંબંધ માનવદેહને,જે જીવને મળે માનવદેહથી સમયેથાય
પાવનકૃપા મળે ભગવાનની દેહને,એ હિંદુધર્મમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
ઘરમાં ધુપદીપ કરીને પ્રભુની આરતી કરાય,સંગે પરમાત્માને વંદનપણ કરાય
મળે પ્રભુના આશિર્વાદ ભક્તને,જે જીવનમાં ભક્તિરાહે પવિત્રકૃપા આપીજાય 
.....જગતમાં જીવને જન્મમરણથી દેહ મળે,માનવદેહ એ પ્રભુની કૃપા થઈ જાય.
################################################################

	
March 28th 2022

ભોલેનાથ ભગવાન

શું તમે કોઈ દિવસ વિચાર્યું છે ભગવાન શિવ હમેંશા વાઘ નું ચામડું શા માટે પેહરે  છે?,જાણો તેની પાછળની રસપ્રદ કહાની...... - MT News Gujarati 
.           ભોલેનાથ ભગવાન

તાઃ૨૮/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
જગતમાં પવિત્રધરતી ભારતની કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પરમકૃપાળુ શકરભગવાન જન્મ્યા,એમને માતાપાર્વતીના પતિદેવથીય પુંજાય
.....સમયે એપવિત્રપિતા શ્રીગણેશના થયા,જેમને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય.
અજબકૃપાળુ શંકરભગવાન છે,જે ભારતમાં જટાથી ગંગાનદીને વહાવી જાય
જેમને સોમવારે શિવલીંગપર દુધ અર્ચનાકરી,ૐ નમઃશિવાયથી પુંજન કરાય
હિમાલયની પવિત્રપુત્રી પાર્વતીહતી,જે સમયે શંકરભગવાનની પત્નિથઈ જાય
પવિત્ર સંતાન થયા જે શ્રીગણેશ,કાર્તિકેય અને પુત્રીઅશોકસુંદરીથીઓળખાય
.....સમયે એપવિત્રપિતા શ્રીગણેશના થયા,જેમને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય.
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટી ભારતદેશથી,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જગતમાં જીવને મળેલમાનવદેહ,એ જીવના ગતજન્મના કર્મથીજ દેહમળી જાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથીપ્રભુનીપુંજાકરતા,ભગવાનની કૃપાનો અનુભવથાય
શંકરભગવાનને બમબમભોલે મહાદેવ,સંગે શીવભગવાનઅનેપાર્વતીપતિથીપુંજાય
 .....સમયે એપવિત્રપિતા શ્રીગણેશના થયા,જેમને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય.
પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં ધુપદીપકરી શિવલીંગ પર અર્ચનાકરાય
શ્રધ્ધાભાવનાથી ઘરમાં શંકરભગવાનની પૂંજાકરતા,જીવનમાં પવિત્રકૃપામળીજાય
પવિત્રપુત્ર શ્રીગણેશ એ માનવદેહના ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા પણ કહેવાય
માનવદેહના જીવનમાં કોઇપણ પ્રસંગને ઉજવતા,શ્રીગણેશની પ્રથમ પુંજા કરાય
.....સમયે એપવિત્રપિતા શ્રીગણેશના થયા,જેમને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય.  
ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ
March 27th 2022

પવિત્રરાહ કૃપાએ મળી

  do-this-on-sunday-this-special-remedy-no-deficiency
.         પવિત્રરાહ કૃપાએ મળી

તાઃ૨૭/૩/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરી જાય 
પાવનરાહે જીવનજીવવા ભગવાન.ની કૃપામળે,એ પવિત્રરાહ આપીજાય
.....કુદરતની આ પાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય.
મળેલ માનવદેહનાજીવને સમયે આગમનમળે,જે દેહ મળતા અનુભવાય
અવનીપર જીવને અનેકદેહનોસંબંધ,જે જીવને મળેલદેહથી દેખાઈ જાય
પરમાત્માની પાવન કૃપાજ જીવને મળે,એ નિરાધારદેહથી બચાવી જાય
જીવને ધરતીપર આગમનવિદાયની રાહમળે,જે સમયે જીવનેમળતી જાય
.....કુદરતની આ પાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય.
અદભુતલીલા કુદરતનીઅવનીપર,જે અનેકદેહથી જીવને અનુભવઆપીજાય
પાવનકૃપા મળે ભગવાનની માનવદેહને,જે શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાવીજાય
ભગવાનનો પ્રત્યક્ષ કૃપાજ મળે ભક્તને,જ્યાં શ્રધ્ધાથી પ્રભાતે વંદન કરાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ કૃપાએ મળે,જે મળેલજન્મ સફળકરીજાય
.....કુદરતની આ પાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય.
==============================================================
March 27th 2022

પ્રેમને પકડજો

 પ્રેમ એટલે શું?? – ખુશી મંત્ર
.           .પ્રેમને પકડજો
તાઃ૨૭/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય
નાજીવનમાં કોઇઅપેક્ષા કેઆશા અડીજાય,પ્રભુકૃપાએ સુખમળીજાય
.....પવિત્રપ્રેમ પરમાત્માનો મળે દેહને,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
કુદરતની આપવિત્રલીલા અવનીપર,એ માનવદેહને પવિત્રરાહેલઈજાય
શ્રધ્ધારાખીને ભક્તિભજનથી પુંજા કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા,જે દેહને સમય સાથે લઈ જાય
અદભુતલીલા અવનીપર સમયે થાય,નાકોઇથી કદીય દુરરહીને જીવાય
.....પવિત્રપ્રેમ પરમાત્માનો મળે દેહને,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
લાગણી માગણીને દુર રાખીને જીવતા,જીવનમાં પ્રભુનોપ્રેમ મળી જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સમય સાથે દેહને લઈ જાય
પવિત્રરાહે જીવનજીવવા માનવદેહથી,ધરમાં ધુપદીપથી પ્રભુનીપુંજાકરાય
જગતમાં નાકોઇ દેહથીછટકાય,પરમાત્માનીકૃપાએ સમયની સાથે ચલાય
.....પવિત્રપ્રેમ પરમાત્માનો મળે દેહને,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
############################################################
March 26th 2022

માનવદેહ મળે

 દેહથી દેવ સુધી . | From the body to God | Gujarati News - News in Gujarati  - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar
.            માનવદેહ મળે

તાઃ૨૬/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે અનેકદેહથી આગમન થાય
પવિત્રકૃપા પરમાત્માની થાય,એ જીવને માનવદેહથી જન્મ મળી જાય
.....જગતમાં માનવદેહને કર્મનો સંબંધ,જે પ્રભુકૃપાએ સમય સાથે લઈ જાય.
જીવને અનેકદેહથી અવનીપરનુ આગમન છે,માનવદેહ એકૃપા કહેવાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅનેપક્ષી કહેવાય,ના જીવન સમજાય
માનવદેહપર પરમાત્માની કૃપા કહેવાય,જે સમયસાથે દેહને લઈ જાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,પ્રભુકૃપાએ સમજીનેજ જીવાય
.....જગતમાં માનવદેહને કર્મનો સંબંધ,જે પ્રભુકૃપાએ સમય સાથે લઈ જાય.
માનવદેહને ભગવાનની કૃપાએ સમજણ મળે,એ શ્રધ્ધાથી ભક્તિ કરાય
પવિત્રકૃપા મળે દેહને જે ઘરમાં,ધુપદીપકરી આરતી કરીને વંદન કરાય
પરમાત્માની કૃપાએ જીવનમાં નાકોઇ અપેક્ષારહે,એપવિત્રજીવન જીવાય
મળેલદેહને કર્મનો સંબંધ મળે,જેપ્રભુકૃપાએ સત્કર્મનો સંગાથ મળીજાય  
.....જગતમાં માનવદેહને કર્મનો સંબંધ,જે પ્રભુકૃપાએ સમય સાથે લઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
 
     
March 25th 2022

શ્રધ્ધાનો સંગાથ

 Gujarati romance poem | prem | પ્રેમ « વિક્રમસિંહ ગોહિલ | પ્રતિલિપિ
.           શ્રધ્ધાનો સંગાથ

તાઃ૨૫/૩/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળે પરમાત્માની મળેલદેહને,જે પાવનરાહે લઈ જાય
જગતમાં જીવને સંબંધ થયેલકર્મનો,જે સમયે દેહ મળતા દેખાય
....પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય.
અવનીપરનુ આગમન એસમયનોસંગાથ,જે જીવને સમયે સમજાય
કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
ભગવાને ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,એ દુનીયામાં પવિત્રધર્મ થઇજાય
....પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય
ભગવાનની કૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતપર પ્રાણીપશુજાનવરઅનેપક્ષી,જેને ના સમયની સમજણ પડે
માનવદેહથી સમયનીસાથે ચલાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
મળેલદેહથી ઘરમાં ધુપદીપ સંગે આરતીકરી,મંત્ર જપીને માળાકરાય
....પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય.
###########################################################
March 25th 2022

કર્મનો સંગાથ

 શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કર્મનો મહિમા : | dharmalok magazine Shrimad Bhagwad  Gita 30112017 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper -  ગુજરાતી સમાચાર - Gujarat Samachar
.            કર્મનો સંગાથ

તાઃ૨૫/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સાથે લઈ જાય
જગતમાં નાકોઇજ દેહની તાકાત,જે મળેલદેહને ઉંમરથી એદુર લઈ જાય
...ંમળેલદેહથી નાસમયથી છટકાય,પ્રભુકૃપાએ જીવનમાં કર્મનો સંગાથ મળી જાય.
જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ ગતજન્મના કર્મથીજ મેળવાય
અનેકદેહનો સંબંધ જીવને જે જીવને,પ્રાણીપશુજાનવર કેપક્ષીથી મળીજાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,જ દેહને કર્મનીકેડી આપીજાય
અનેકકર્મનો સંબંધ મળેલદેહને,જે બાળપણજુવાની અન ઘડપણથી કરાય
...ંમળેલદેહથી નાસમયથી છટકાય,પ્રભુકૃપાએ જીવનમાં કર્મનો સંગાથ મળી જાય.
શ્રધ્ધારાખીને જીવનમાં કર્મકરતા,પાવનકૃપાએ ના કોઇ અપેક્ષા અડીજાય
જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે નાકોઇજ દેહથી કદી દુર રહેવાય
જીવનમાં પવિત્ર પાવનરાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજાકરાય 
ભગવાનની કૃપા મળે માનવદેહને,એ જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
...ંમળેલદેહથી નાસમયથી છટકાય,પ્રભુકૃપાએ જીવનમાં કર્મનો સંગાથ મળી જાય.
=================================================================
March 24th 2022

કૃપાળુ સાંઇબાબા

 15 | એપ્રિલ | 2021 | પ્રદીપની કલમે
            કૃપાળુ સાંઇબાબા

તાઃ૨૪/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર કૃપાળુ સંત સાંઇબાબા ભારતમાં,જે પવિત્ર ભક્તિરાહ આપી જાય
મળેલ માનવદેહને નાઅલ્લાઇશ્વરથી દુરરહેવાય,કે નાધર્મથી અલગ રહેવાય
....એ સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,કે પરમાત્માનુ શ્રધ્ધા સબુરીથીજ પુંજન કરાય.
જીવને થયેલકર્મથી અવનીપર માનવદેહ મળે,જે દેહને સમયસાથે લઈજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનુ આગમન દેહથીથાય,નાકોઇથી દુરરહેવાય
ભારતદેશમાં ભગવાન અનેકદેહથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય
મળેલદેહને નાકોઇ ધર્મનો સંબંધ અડે,જે દેહને હિંદુમુસ્લીમથી બચાવીજાય
....એ સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,કે પરમાત્માનુ શ્રધ્ધા સબુરીથીજ પુંજન કરાય.
ભક્તિ ધર્મમાં કૃપાળુ સંત સાંઇબાબા થયા,જે માનવદેહને પ્રેરણાકરી જાય
જીવને અવનીપર આગમનવિદાયનો સંબંધ,એ સમયે જન્મમરણથીમેળવાય
સાંઇબાબાએ માનવદેહને પ્રેરણાજ કરી,જીવનમાં નાધર્મકર્મથી દુર રહેવાય
શ્રધ્ધાથી અલ્લાઇશ્વરને વંદના કરી,નાશ્રધ્ધાસબુરીથી દેહથી અલગ રહેવાય
....એ સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,કે પરમાત્માનુ શ્રધ્ધા સબુરીથીજ પુંજન કરાય.
=================================================================

	
Next Page »