July 31st 2022

પવિત્ર માતાજી

+++જાણો શા માટે માતા દુર્ગાએ કર્યો હતો મહિષાસુરનો સંહાર? | navratri:Maa durga and mahisasur sanhar story in gujarati - Gujarati Oneindia+++

.               પવિત્ર માતાજી

તાઃ૩૧/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપા મળી દુર્ગા માતાની જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિની રાહ આપી જાય
સમયની સાથ ચાલતા માનવદેહને અવનીપર,હિન્દુધર્મની પવિત્રકૃપા મળી જાય
………..ઑંમ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના મંત્રથી પુંજન કરતા માતાનો પ્રેમ મળી જાય.
પવિત્ર નિખાલસ ભાવનાથી પ્રભાતે માતાને વંદન કરતાજ્,પવિત્રકૃપા મળી જાય
જીવનમાં લાગણી મોહને દુર રાખીને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી માતાને વંદનથાય
પવિત્રકૃપાળુ માતા છે હિન્દુધર્મમાં,મળેલદેહથી શ્રધ્ધાથી દુર્ગામાતાની પુંજા કરાય
જીવને અવનીપર માનવદેહમળે જેપરમાત્માનીકૃપા,એ દેહને સમયથી અનુભવાય
…………ઑંમ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના મંત્રથી પુંજન કરતા માતાનો પ્રેમ મળી જાય.
હિન્દુધર્મમાં પવિત્રમાતાએ અનેકદેહથી ભારતમાં જન્મલીધા,જેપવિત્રદેશ થઈજાય
ભગવાને લીધેલા અનેકદેહની શ્રધ્ધાથી પુંજન કરતા,માનવદેહને સુખ મળી જાય
માનવદેહને શ્રધ્ધાનો સંબંધ છે જીવનમાં,જે મળેલદેહને સ્મયની સાથે લઈ જાય
જીવનમાં સમયની સાથે ચાલવા અવનીપર,પ્રભુનીકૃપાએ સવારસાંજ મળી જાય
…………ઑંમ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના મંત્રથી પુંજન કરતા માતાનો પ્રેમ મળી જાય.
#########################################################

 

July 29th 2022

પવિત્રકૃપા સુર્યદેવની

સવારે સૂર્યદેવ ને જળ ચઢાવતી વખતે બોલો આ બે નામ, તમારી દરેક અધૂરી ઇરછા પુરી કરશે સૂર્ય ભગવાન.. - Daily News
.             .પવિત્રકૃપા સુર્યદેવની  

તાઃ૨૯/૭/૨૦૨૨   (શ્રાવણમાસ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવને મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે દેહના થઈ રહેલકર્મથી સમજાય
પાવનરાહ મળે જીવનાદેહને અવનીપર,એ જગતમાં સુર્યદેવની પવિત્રકૃપા કહેવાય
....જગતમાં અજબ શક્તિશાળી,ભગવાનની પાવનકૃપા જે સુર્યદેવના દર્શનથી મેળવાય.
અવનીપરના દેહને સમયની સમજણ પડે,જે સુર્યદેવના ઉદયથી સવાર મળી જાય
જગતપર આજઅને કાલથી જીવન જીવાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાથી કહેવાય
મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલતા,દેહને દીવસથી સવાર સાંજ મેળવાય
પવિત્રપાવનકૃપા સુર્યદેવની જીવનમાં,જે હિન્દુધર્મમાં ઑંમ હ્રી સુર્યાય નમથી પુંજાય
....જગતમાં અજબ શક્તિશાળી,ભગવાનની પાવનકૃપા જે સુર્યદેવના દર્શનથી મેળવાય.
જગતમાં પવિત્રકૃપામળે હિન્દુધર્મથી,જ્યાં પરમાત્મા ભારતમાં અનેકદેહથી જન્મીજાય
ભારતની ભુમીને જગતમાં પવિત્રભુમી કરી,જે ભગવાનની પવિત્ર પાવનકૃપા કહેવાય
જીવના મળેલદેહપર સુર્યદેવની અદભુતકૃપા,એ દેહને જીવનમાં સવારસાંજ આપીજાય
અબજો સમયથી અવનીને જીવતી રાખવા,પુજ્ય સુર્યદેવની પાવનકૃપા એજ જીવાય
....જગતમાં અજબ શક્તિશાળી,ભગવાનની પાવનકૃપા જે સુર્યદેવના દર્શનથી મેળવાય
###################################################################


 

                       

July 27th 2022

લગ્ન દીવસની શુભેચ્છા

 
               લગ્ન દીવસની શુભેચ્છા
 
    તાઃ૩૦/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર આશિર્વાદ મળ્યા માબાપના શ્રી પરિમલભાઈને,એ ભગવાનની કૃપા કહેવાય
સમયની સાથે ચાલતા લગ્ન થતા,પવિત્ર જીવનસંગીની મધુબેન પત્નિથી ઓળખાય
.....એ લગ્નદીવસને પ્રેમથી પારખી જીવતા,આજે પચાસ વર્ષની શુભેચ્છાથી વંદન કરાય.
પવિત્રકૃપાએ જીવનમાં ભજનભક્તિને સાચવી,હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી જાય
મળેલદેહના જીવનમાં પવિત્રપ્રસંગમાં પુંજાવિધીકરી,પ્રભુનીકૃપાથી આશિર્વાદઆપીજાય
પરિમલભાઈની પવિત્રપુંજા વિધીમાં,પત્નિ શ્રીમતી મધુબેન પણ સમયે પુંજા કરી જાય
પવિત્ર બ્રાહ્મણ પરિવાર છે જે હિન્દુધર્મની,પવિત્ર જ્યોત પ્રગટાવીને ભક્તિ કરી જાય
.....એ લગ્નદીવસને પ્રેમથી પારખી જીવતા,આજે પચાસ વર્ષની શુભેચ્છાથી વંદન કરાય.
જગતમાં સમયને નાપકડાય કોઇદેહથી,પરમાય્માની કૃપાએ મળૅલદેહને સમયૅ સમજાય
મળેલ માનવદેહ પર પરમાત્માનીકૃપા,જીવનમાં પવિત્રહિન્દુ તહેવારમાં પુંજાવિધી કરાય
પવિત્ર આશિર્વાદ મળે પુજ્ય પરિમલભાઈના,સંગે શ્રીમતી મધુબેનની પ્રેરણા મળીજાય 
જીવનમાં શ્રધ્ધાથી પવિત્રકર્મ કરતા ભક્તોની,પાવનકૃપાએ જીવનમાં સુખ મળી જાય
.....એ લગ્નદીવસને પ્રેમથી પારખી જીવતા,આજે પચાસ વર્ષની શુભેચ્છાથી વંદન કરાય.
######################################################################

	
July 26th 2022

સંગાથ પ્રેમનો

  ***સાચો પ્રેમ એટલે શું? - Quora***
.                સંગાથ પ્રેમનો 

  તાઃ૨૬/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમય સમજીને ચાલતા મળેલ માનવદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
મળેલદેહના જીવનમાં પવિત્રકૃપાએ સંગાથ મળે,જે સમયસાથે લઈ જાય
….આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની થઈ,એ જીવના મળેલ દેહને સમજાય.
જીવને અવનીપર આગમનવિદાયથી અનુભવાય,નાકોઇ જીવથી દુર રહેવાય
અનેકદેહથી સમયે આગમન થાય,માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
કુદરતની આપવિત્રકૃપા કહેવાય,જે ગતજન્મના કર્મથી માનવદેહ મળી જાય
અવનીપર પરમાત્માની પાવનકૃપાએ,જીવને માનવદેહ મળે જે કર્મકરાવીજાય
….આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની થઈ,એ જીવના મળેલ દેહને સમજાય.
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા થાય
હિન્દુધર્મની પવિત્રરાહ મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે દેહને જીવનમાં સમયસાથે મળીજાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,એઅંતે જીવને જન્મમરણથી બચાવીજાય
….આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની થઈ,એ જીવના મળેલ દેહને સમજાય.

 **************************************************************
  


July 25th 2022

સાથ મળે સમયનો

*****આઇ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ગળઘરા | નવગુજરાત સમય*****
.               .સાથ મળે સમયનો 
   તાઃ૨૫/૭/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા ભગવાનની જગતમાં,જે મળેલ માનવદેહને સમયેજ સમજાય
શ્રધ્ધારાખીને પવિત્ર જીવન જીવતા,પ્રભુની કૃપાએ પાવનરાહ મળીજાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળતી જાય,જે દેહને સમયની સાથે લઈ જાય. 
જગતમાં જીવને અનેકદેહનો સંબંધ,એ પાવનકૃપાએ દેહ મળતા દેખાય
અનેક નિરાધારદેહ મળે,જે પ્રાણી પશુ જાનવર પક્ષીથી જીવનેમળીજાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળૅ,જે સમયસાથે લઈ જાય
પ્રભુની કૃપાએ પ્રેરણા મળે જીવના દેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળતી જાય,જે દેહને સમયની સાથે લઈ જાય.
સમયને નાપકડાય મળેલદેહને જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિકરતા પુંજન થાય
જીવનમાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરવા,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
પરમાત્માએ પવિત્ર દેહથી ભારતદેશમાં જન્મલઈ,હિન્દુધર્મ પવિત્રકરીજાય
શ્રધ્ધારાખીને પુંજન કરતા ઘરમાં,પરમામાની પવિત્રકૃપાનો અનુભવ થાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળતી જાય,જે દેહને સમયની સાથે લઈ જાય.
###############################################################
July 24th 2022

પવિત્ર નજર પડી

  હનુમાનજીની મૂર્તિ લગાવતાં પહેલાં ધ્યાનમાં રાખો આ બાબતો, નકારાત્મક શક્તિઓ અને જીવનની મુશ્કેલીઓથી મળશે છૂટકારો
.              .પવિત્ર નજર પડી

 તાઃ૨૪/૭/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલા અવનીપર પરમાત્માની,મળેલ માનવદેહને સમયે સંકેત મળી જાય
 પવિત્ર પ્રેમની પાવનરાહ મળે જીવનમાં,જે સમયે પવિત્ર નજરનો અનુભવ થાય
 ....એ જીવનમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને નાકોઇ અપેક્ષા અડી જાય.
 અવનીપર મળેલદેહને સમયની સાથે ચાલતા,ના કોઇ મોહમાયાથી દુર રહેવાય
 કળીયુગની કાતરથી નાકોઇ દેહથી બચાય,ભગવાનનીકૃપાએ સમયસાથે ચલાય
 પવિત્રકૃપા જગતમાં પ્રભુની થઇ,જે ભારતદેશમાં અનેક પવિત્રદેહથી જન્મીજાય
 હિદુધર્મની પવિત્રજ્યોતપ્રગટાવી ભારતદેશથી,જે જીવનાદેહને ભક્તિકરાવી જાય
 ....એ જીવનમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને નાકોઇ અપેક્ષા અડી જાય.
 માનવદેહને જીવનમાં શ્રધ્ધારાખીને ઘરના,મંદીરમાંજ ધુપદીપ કરીને પુંજા કરાય
 પાવનપ્રેમ મળે ભગવાનનો મળેલદેહને,જે કૃપાએ પરિવારપર પ્રભુની કૃપા થાય
 જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવના ગતજન્મના કર્મથીજ મેળવાય
 પવિત્રપ્રેમની નજરપડતા જીવના મળેલદેહને,ભગવાનની કૃપા દેહને બચાવીજાય
 .....એ જીવનમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને નાકોઇ અપેક્ષા અડી જાય.
 +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 23rd 2022

પવિત્ર ભાવનાથી ભક્તિ

**આસુરી તત્વોના નાશ અને દૈવી શક્તિઓના સન્માનનો તહેવાર 'હોળી' - Morbi Update**

.                               .પવિત્ર ભાવનાથી ભક્તિ

તાઃ૨૩/૭/૨૦૨૨                                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપા મળે પરમાત્માની જીવનમાં,એ મળેલદેહને પાવનરાહે લઈ જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિ કરતા,માનવદેહને જીવનમાં સુખમળીજાય
….માનવદેહના જીવને જગતમાં કર્મનો સંબંધ,એ અવનીપર જન્મમરણથી મેળવાય.
માનવદેહને પાવનકૃપા મળે શ્રધ્ધાથી,જ્યાં ઘરમાં ભગવાનની પુંજાકરી જાય
જીવને સંબંધ અવનીપરના આગમનનો,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મી જાય
હિન્દુધર્મ એ પવિત્ર ધર્મ છે જગતમાં,જે ભારતદેશથી જગતમાં કૃપાકરીજાય
….માનવદેહના જીવને જગતમાં કર્મનો સંબંધ,એ અવનીપર જન્મમરણથી મેળવાય.
જીવને પ્રભુનીકૃપાએ માનવદેહમળે,જે જીવને અનેકદેહનાજન્મથી બચાવીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે દેહને સમયની સાથે ચલાવી જાય
લાગણી માગણીએ મળેલદેહને સમયે મળે,ના અપેક્ષા કે આશા કદી રખાય
મળેલદેહને સમયની સાથે ઉંમર મળી જાય,એ પ્રભુની પાવનકૃપાજ કહેવાય
….માનવદેહના જીવને જગતમાં કર્મનો સંબંધ,એ અવનીપર જન્મમરણથી મેળવાય.
####################################################

July 22nd 2022

પવિત્ર પ્રેમની પરખ

 શું તમને આ અનુભવો થાય છે? આધ્યાત્મિક પ્રગતિના એ પુરાવા | chitralekha
              પવિત્ર પ્રેમની પરખ
તાઃ૨૨/૭/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને સમયે અવનીપર માનવદેહ મળૅ,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
જગતમાં નાકોઇ દેહની તાકાત,કે મળેલદેહ સમયથી દુર રહીને ચાલી જાય
....જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથ મેળવાય.
પવિત્ર કૃપા ભગવાનની જગતમાં ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય 
હિન્દુધર્મની જ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે જીવને સમયે મુક્તિ મળી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મ લીધા,એ સમયની સાથે પ્રેરણા કરી જાય
જગતમાં નાકોઇદેહની તાકાતજીવનમાં,મળેલદેહને કર્મના સંબંધથી અનુભવાય
....જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય 
પવિત્રધર્મ જગતમાં હિન્દુ ધર્મ છે,જેમાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
જીવને સંબંધ જન્મમરણનો જે જીવને,સમય સાથે અવનીપર દેહ આપી જાય
અવનીપર અનેકદેહનો સંબંધ જે સમયે,પ્રાણીપશુજાનવરપક્ષી નિરાધારકહેવાય
માનવદેહ એ પવિત્રદેહ કહેવાય અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
....જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
****************************************************************
July 21st 2022

પ્રેમને પકડી આવજો

All Categories - Wel Come To VIRAL MORBIA's World
            પ્રેમને પકડી આવજો

તાઃ૨૧/૭/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ        

માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
અદભુતલીલા જગતમાં ભગવાનની કહેવાય,જેસમયનીસાથે દેહનેલઈજાય
....જીવને માનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય.
જગતમાં જીવને અનેકદેહનો સંબંધ કહેવાય,જે જીવના આગમને દેખાય
નિરાધારદેહ એ પાણીપશુજાનવર અને પક્ષીથી મળે,જે સમયે મળીજાય
જગતમાં પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય
પાવનરાહે જીવન જીવવા પ્રભુનીપ્રેરણા થાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
....જીવને માનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય.
અવનીપરના દેહના આગમનને સમયનો સ્પર્શથાય,નાસમયથી દુરરહેવાય 
મળેલદેહથી ભગવાનની શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરતા,દેહપર પ્રભુનીકૃપાથાય
પ્રભુની પવિત્રકૃપા થઈ ભારતદેશપર્,જ્યાં પ્રભુ અનેકદેહલઈ જન્મી જાય
પાવનરાહ મળે માનવદેહને ભગવાનની કૃપાએ,જે જીવને મુક્તિઆપીજાય
....જીવને મનવદેહ મળે પ્રભુની કૅપાએ,જે ગજજન્મનાદેજહના કર્મથી મેળવાય.
#################################################################


July 21st 2022

અદભુતલીલા પ્રેમની

 
.            અદભુતલીલા પ્રેમની

તાઃ૨૧/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ માનવદેહથી જીવનમાં,ના કદીય સમયથી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈજાય 
.....આ પવિત્રલીલા અવનીપર ભગવાનની,એ સમયે માનવદેહને સમજાય.
જગતમાં માનવદેહને અનેકરાહે પ્રેમ મળે,ના કોઇદેહથી કદી છટકાય
જીવનમાં સમયનીસાથે ચાલતા,પરમાત્માની પાવનકૃપા દેહનેમળીજાય
માનવદેહથી અનેકરાહે પ્રેમમળે દેહને,નિખાલસપ્રેમ એ પવિત્રકહેવાય
કળીયુગમાં સમયની સાથે ચાલતા પ્રેમ મળે,ના અપેક્ષાએ અડી જાય
.....આ પવિત્રલીલા અવનીપર ભગવાનની,એ સમયે માનવદેહને સમજાય.
અનેકરાહે પ્રેમ મળે જીવનમાં માનવદેહને,નાઆશા અપેક્ષાય મળીજાય
કુદરતની અદભુતલીલા કળીયુગની અવનીપર,નાકોઇદેહથીકદી છટકાય
જીવનમાં નિખાલસ ભાવનાથી પ્રેમ મળે,જે જીવનમાં સુખ આપી જાય
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જીવના ગતજન્મનાકર્મથી મળે
.....આ પવિત્રલીલા અવનીપર ભગવાનની,એ સમયે માનવદેહને સમજાય.
#############################################################
Next Page »