July 31st 2023

પવિત્ર હિંદુધર્મ

 #####Good Morning Shankar Images In Gujarati - Good Morning Wishes & Images in Gujarati#####
.              પવિત્ર હિંદુધર્મ

તાઃ૩૧/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
જગતંમાં પવિત્રહિદુધર્મ ભારતદેશથી પ્રસરીજાય,જે મળેલદેહપર પ્રભુનીકૃપા મળી જાય 
પરમાત્માએ જન્મથી પવિત્રદેહ લીધા ભારતદેશમાં,એ પવિત્ર ભક્તિની પ્રેરણા કરીજાય
....હિંદુધર્મમાં શ્રાવણમાસ એપવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની દુધઅર્ચના કરી પુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશમાં,જ્યાં સમયે જીવનેજન્મથી માનવદેહ મળીજાય
કુદરતની આ પવિત્રરાહે જીવન જીવતા માનવદેહને,જીવનમાં પવિત્રકર્મનીરાહ મેળવાય
દરવર્ષે પવિત્ર શ્રાવણમાસ મળૅ ઍ પ્રભુનીકૃપા કહેવાય,જે દેહને શ્રધ્ધાથી જીવાડી જાય
શ્રાવણમાસના દરેક સોમવારે પવિત્ર શંકર ભગવાનને,શિવલીંગપર દુધ અર્ચનાથી પુંજાય
....હિંદુધર્મમાં શ્રાવણમાસ એપવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની દુધઅર્ચના કરી પુંજા કરાય.
શ્રધ્ધાથી પવિત્રદીવસે ભોલેનાથની પુંજા કરી,માતા પાર્વતીને આરતીકરીનેજ વંદન કરાય
હિંદુધર્મમાં પરમાત્માએ લીધેલદેહનીજ સમયે પુંજા કરાય,જે માનવદેહને સુખ આપી જાય
જીવને અવનીપર સમયે પ્રભુનીપ્રેરણાએ જન્મથીદેહ મળે,એ દેહને સમયે કર્મ કરાવીજાય
મળેલદેહને ભગવાનની પ્રેરણાએ હિંદુધર્મની રાહ મળે,જે સમયે જીવને મુક્તિ મળી જાય
....હિંદુધર્મમાં શ્રાવણમાસ એપવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની દુધઅર્ચના કરી પુંજા કરાય.
જીવને જન્મથીમળે માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે જીવને જે ભારતદેશમાં,જીવને જન્મથી માનવદેહ મળીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સાથમળે,જે સમયેજ શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાવી જાય
હિંદુધર્મ એપવિત્રધર્મ છે જગતમાં એપવિત્રરાહે પ્રેરણાકરે,એ ઘરમાં ધુપદીપકરીપુંજાકરાય
....હિંદુધર્મમાં શ્રાવણમાસ એપવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની દુધઅર્ચના કરી પુંજા કરાય.
=============================================================================
*****ૐ નમઃ શિવાય*****ૐ નમઃ શિવાય*****ૐ નમઃ શિવાય*****ૐ નમઃ શિવાય*****
==============================================================================

	
July 30th 2023

માબાપનોપ્રેમ

 ભારત માટે વસ્તી-વધારાની ચિંતા : વસ્તી-નિયંત્રણનું દબાણ અને વિકસિત દેશોનું આપણા પરનું આધિપત્ય | Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત ...
.              માબાપનોપ્રેમ

તાઃ૩૦/૭/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રરાહે જીવનં જીવવાની પ્રેરણા મળે,માબાપની એપવિત્રકૃપા કહેવાય
માબાપના પવિત્રપ્રેમથી સંતાનજન્મથી આવીજાય,એ પ્રભુનીકૃપા મેળવાય
....અવનીપર જીવને ગતજન્મના થયેલ કર્મથીજ,સંતાનથી આગમન મળી જાય.
જગતમાં પરમાત્માનીપાવનકૃપા,જે મળેલમાનવદેહને જીવનમાંપ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ,એદેહને જીવનમાં અનેકરાહેજીવાડીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથીઘ્રરમાં ભગવાનનીપુંજાકરાય 
....અવનીપર જીવને ગતજન્મના થયેલ કર્મથીજ,સંતાનથી આગમન મળી જાય.
માબાપના પવિત્ર આશિર્વાદથી સંતાનને,જીવનમાં કર્મની પ્રેરણા મળતીજાય
જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઈથી દુર રહેવાય ઍકૃપા કહેવાય
જીવને જન્મથી દેહમળે એપ્રભુકૃપાકહેવાય,જે મળેલદેહને કર્મથી જીવનજીવાય
જીવને જગતમાં માબાપનીકૃપાએ જન્મથી દેહમળે,જે આશિર્વાદથીજમેળવાય
....અવનીપર જીવને ગતજન્મના થયેલ કર્મથીજ,સંતાનથી આગમન મળી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


	
July 30th 2023

પ્રભુની પ્રેરણામળે

 **વસંત પંચમીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે ? આપણે દેવી સરસ્વતીની પૂજા શા માટે કરીએ છીએ? - GSTV** 
.           પ્રભુની પ્રેરણામળે

તાઃ૩૦/૭/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
પવિત્રકૃપામળે માતા સરસ્વતીની મળેલદેહને,જે કલમની પવિત્રરાહે લઈ જાય
કલમની પવિત્રપ્રેરણા મળે માતાની,એ રચનાની પવિત્ર પ્રેરણા દેહનેઆપીજાય
.....જગતમાં પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળી જાય,જે જીવનમાં કર્મ કરાવી જાય. 
માતા સરસ્વતી હિંદુધર્મમાં કલમની પવિત્રમાતા કહેવાય,એ શ્રધ્ધાળુને પ્રેરીજાય
કલમનીરાહ મળે જન્મથી મળેલદેહને,જે ભગવાનની પવિત્રકૃપાએ જીવનજીવાય
જીવનમાં માતાની પવિત્રપ્રેરણાએ કલમને પકડાય,એ કલમપ્રેમીઓને પ્રેરી જાય
મળેલદેહને માતાનીકૃપામળે જેકલમપ્રેમીઓને,સાહિત્યસરીતાનીપ્રેરણા મળતીજાય
.....જગતમાં પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળી જાય,જે જીવનમાં કર્મ કરાવી જાય. 
જગતમાં હિંદુધર્મમાં પવિત્રમાતા ભારતદેશમાં,જેમને કલમપ્રેમીમાતાથી ઓળખાય 
માતા સરસ્વતી એકલમ અને કલાની પ્રેરણા કરે,જે દેહના મગજનેખુશ કરીજાય
મળેલ માનવદેહને માતાનીકૃપા મળે,જે કલમથી અનેક પવિત્ર રચનાઓ થઈજાય
જીવનમાં નાઅપેક્ષારહે કલમપ્રેમીને,એ માતાના પવિત્ર આશિર્વાદ દેહને મળીજાય
.....જગતમાં પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળી જાય,જે જીવનમાં કર્મ કરાવી જાય. 
####################################################################
July 29th 2023

પ્રેમની પાવનરાહ

 
.             પ્રેમની પાવનરાહ   

તાઃ૨૯/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
અદભુતકૃપા પરંમાત્માની અવનીપર,જે જન્મથી મળેલદેહને અનુભવ આપીજાય
નાલાગણી માગણીની અપેક્ષારહે જીવનમાં,જે પરમાત્માથી પાવનરાહે લઈજાય
.....જીવને જન્મથી ગતજન્મના દેહનાકર્મથી,આગમન આપી જાય એ કૃપા કહેવાય.
પાવનકૄપા પરમાત્માની મળે મળેલદેહને,જે દેહને પ્રેમની પાવનરાહે લઈ જાય
સમયનીરાહે ચાલતા માનવદેહને ભગવાનની,પવિત્રકૃપાએ દેહનેસુખ મળીજાય
જીવને જન્મથી મળેલદેહને સમયની સાથે ચાલવા.પ્રભુકૃપાએ પાવનરાહ મળે
જીવનમાં કર્મનો સંબંધ જીવના દેહને,જે શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાવૉ જાય
.....જીવને જન્મથી ગતજન્મના દેહનાકર્મથી,આગમન આપી જાય એ કૃપા કહેવાય.
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહનૅ.જ્યાં સમયે ધરમા ધુપદીપકરીપુંજાકરાય
હિંદુધર્મની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
જીવના મળેલદેહને શ્રધ્ધાથી કર્મનીરાહમળૅ,એ પવિત્રદેવદેવીઓની પુંજા ક્રરાય
અનેકપવિત્રદેહથી ભગવાનને ભારતદેશથીકૃપાકરી,સમયે જીવનેમુક્તિઆપીજાય
.....જીવને જન્મથી ગતજન્મના દેહનાકર્મથી,આગમન આપી જાય એ કૃપા કહેવાય.
********************************************************************
July 28th 2023

પવિત્રપ્રેમની પાવનરાહ

 
.            પવિત્રપ્રેમની પાવનરાહ 

તાઃ૨૮/૭/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય
જીવનામળેલદેહને શ્રધ્ધાથી ભગવાનનીપુંજાકરતા,પ્રભુનીકૃપાએ પવિત્રરાહેજીવાય
.....જીવનમાં સમયનીસાથે જીવવાની પ્રેરણામળે,એ જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
પવિત્રકૃપા પરમાત્માનીમળે ભારતદેશથી,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી જન્મીજાય
અવનીપર જીવનેજન્મમરણથી આગમનવિદાયમળે,જે સમયસાથે જીવનેલઈ જાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહમળે જ્યાં શ્રધ્ધાથી,ભગવાનની ઘરમાં પુંજા કરાય
પવિત્રશ્રધ્ધાથી દેવ અને દેવીઓની પુંજાકરતા,જીવનાદેહપર પવિત્રકૃપા મળીજાય
.....જીવનમાં સમયનીસાથે જીવવાની પ્રેરણામળે,એ જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
પવિત્રદેહ પરમાત્માએ ભારતદેશમાં લીધા,જેમની શ્રધ્ધાથી ધુપ્દીપથી પુંજા કરાય
ભગવાને પવિત્રદેહથી જન્મલઈ શ્રધ્ધાળુભક્તોપર,કૃપાથતા જીવને મુક્તિમળીજાય
પ્રભુની નિખાલસ ભાવનાથીજ ભક્તિ કરતા,જીવનમાં નાઆશાઅપેક્ષા અડીજાય
પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં સુખ આપી જાય,પ્રભુનીકૃપા પવિત્રરાહેલઈજાય
.....જીવનમાં સમયનીસાથે જીવવાની પ્રેરણામળે,એ જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
######################################################################

July 28th 2023

પવિત્ર સુર્યદેવ

     
.            પવિત્ર સુર્યદેવ

તાઃ૨૮/૭/૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યદેવ કહેવાય,જે જગતમાં સવારસાંજથી જીવને પેરી જાય  
અદભુતકૃપાળુ પવિત્ર ભગવાનનો દેહ છે,જેમને જગતમાં સુર્યદેવથી પુંજાવિધીકરાય
.....એ જગતમાં પ્રત્યક્ષદેવ કહેવાય,જેમને શ્રધ્ધાથી ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય.
અવનીપર જીવના દેહનેકર્મનો સંબંધ,જે જીવને જગતપર આગમનવિદાય આપીજાય
જગતમાં સુર્યદેવના દર્શનથી સવાર મળી જાય,જે અવનીપરનાદેહને કર્મ કરાવીજાય
મળેલદેહને સવાર અને સાંજથી સુર્યદેવની પ્રેરણા મળે,જે દેહને કર્મથી અનુભવથાય
જીવને જન્મથી મળેલદેહને પવિત્રપ્રેરણામળે,ના કોઇદેહને નિરાધારદેહથી ઓળખાય
.....એ જગતમાં પ્રત્યક્ષદેવ કહેવાય,જેમને શ્રધ્ધાથી ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા હિંદુધર્મથી મળે,જે પવિત્ર ભારતદેશથી જીવને પ્રેરી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતદેશમાં,જે ભકિતરાહે જીવનજીવાડીજાય
પ્રત્યક્ષ પરમાત્માનોદેહ એ પવિત્ર સુર્યદેવ કહેવાય,જેમની સવારઅનેસાંજે પુંજા કરાય
પવિત્રકૃપાળુ દેવછે જેજગતમાં જીવના મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે પ્રેરણાકરીજાય
.....એ જગતમાં પ્રત્યક્ષદેવ કહેવાય,જેમને શ્રધ્ધાથી ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય.
======================================================================

	
July 27th 2023

ભક્તિની પવિત્રપ્રેરણા

 
.             ભક્તિની પવિત્રપ્રેરણા

તાઃ૨૭/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ વવ

અવનીપર સમયે ભગવાનની કૃપાએ,જીવને જન્મથી મળેલદેહને સમજાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુનીકૃપા મળે,જે દેહને સમયસાથે લઈ જાય
....પવિત્રકૃપા દેવદેવીઓથી મળે,જે મળેલદેહને જીવનમાં ભક્તિરાહ મળી જાય.
જગતમાં જન્મમરણનો સંગાથમળૅ જીવને,જે પ્રભુનીપવિત્રકૃપાએ સમજાય
જીવનાદેહને પ્રભુનીકૃપાએ દેહને,બાળપણ જુવાની અને ઘેડપણમળીજાય
મળેલદેહને સમયની સાથે ચાલવા ભગવાનને,વંદન કરીનેજ પ્રાર્થનાકરાય
પરમાત્માના દેહથી હિંદુધર્મમાં પ્રેરણાકરવા,પવિત્રદેવદેવીઓથી જન્મીજાય
....પવિત્રકૃપા દેવદેવીઓથી મળે,જે મળેલદેહને જીવનમાં ભક્તિરાહ મળી જાય.
માનવદેહને પવિત્ર પ્રેરણામળે ભગવાનની,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ પુંજાકરાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા મળૅ ભક્તોને,જે ભારતદેશમાં દેવદેવીઓથીજન્મીજાય
મળેલદેહને જીવનમાં પ્રભુનીભક્તિ કરવાની,પવિત્રપ્રેરણા ભક્તોનેમળતીજાય
શ્રધ્ધાથીઘરમાંજ ભગવાનની પુંજા કરવા,ભગવાનંથી પવિત્રપ્રેરણા મળીજાય 
....પવિત્રકૃપા દેવદેવીઓથી મળે,જે મળેલદેહને જીવનમાં ભક્તિરાહ મળી જાય.
#################################################################

	
July 26th 2023

શ્રધ્ધાનો સાથમળે

 
.            શ્રધ્ધાનો સાથમળે  

તાઃ૨૬/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર પરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,શ્રધ્ધાની પવિત્રપ્રેરણા મળી જાય
માનવદેહનાજીવને અવનીપર જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી દુરરહેવાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
જગતમાં ભગવાને ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
પરમાત્માએ અનેકદેહથીજન્મલઈ માનવદેહને,પવિત્રરાહે જીવવાની પ્રેરણાકરી
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતમાં,જે જીવનાદેહને સમયે મળતીજાય
પવિત્રપ્રેરણા કરી શ્રધ્ધાની માનવદેહને,એ ભગવાનની પુંજાની રાહઆપીજાય 
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
પવિત્ર શ્રધ્ધાની પ્રેરણામળે માનવદેહને,એ પ્રભુનીકૃપાએ જીવનમાંભક્તિકરાય
પ્રભુની પવિત્રકૃપા મળે જ્યાં જીવનમાં,ધરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે મળેલદેહને જીવનમાં કર્મકરાવીજાય
પરમાત્માની કૃપાએ દેહને નામોહમાયા અડી જાય,એ પાવનરાહેજીવાડી જાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્માકહેવાય,જેમની શ્રધ્ધાથીપુંજાકરતાસુખમળીજાય
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુકૃપાથાય,જે નિરાધારદેહથી બચાવીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણાથઈ માનવદેહને,એ પરમાત્માનાઅનેકદેહથી પ્રેરણાથાય
મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પ્રેરણામળી,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિથાય
.....હિંદુધર્મથી પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથીજ મળતી જાય.
#####################################################################
July 26th 2023

પવિત્ર શ્રી લક્ષ્મીમાતા

 ***ઘરમાં લગાવો માતા લક્ષ્મીની આવી તસવીર, અમી દ્રષ્ટિની સાથે થશે ધનનો વરસાદ.. – Gujaratreport***
.            પવિત્ર શ્રીલક્ષ્મીમાતા     

તાઃ૨૬/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં ભારતદેશપર ભગવાનની પવિત્રકૃપા,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય
અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં હિંદુધર્મથી શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
મળેલમાનવદેહને જીવનમાં ધનનીપવિત્રકૃપામળે,જે પવિત્રલક્ષ્મીમાતાનીકૃપાકહેવાય
હિંદુધર્મમાં ભગવાન અનેકદેવદેવીઓથી જન્મીજાય,જે ભારતદેશને પવિત્રકરી જાય
જીવને મળેલ માનવદેહ એપ્રભુકૃપા કહેવાય,પ્રભુની પ્રેરણાએ જીવનમાં કર્મ કરાય
હિંદુધર્મમાં પવિત્રદેવી લક્ષ્મીમાતા કહેવાય,જેમને શ્રધ્ધાથી વંદનકરીને પુંજન કરાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
પવિત્રકૃપાળુ વિષ્ણુભગવાન કહેવાય,જેમની પત્નિ લક્ષ્મીમાતા ધનલક્ષ્મીથી પુંજાય 
ભારતદેશથી પવિત્રકૃપામળે માનવદેહને,જે મળૅલદેહને શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
ભગવાને પવિત્રકૃપાથી દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મથીપ્રેરીજાય
જીવના મળેલદેહને કર્મનોસંબંધ અવનીપર,પ્રભુકૃપાએ જીવનેસમયે મુક્તિમળીજાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
પરમાત્માની પાવનકૃપા શ્રધ્ધાથી ભક્તિકરતા.જીવને જીવનમાં ભક્તિરાહઆપીજાય
જીવના જન્મથી મળેલદેહને પવિત્રપ્રેરણા મળે,જ્યાં ઘરમાં ધુપદીપકરી પુંજા કરાય
હિંદુધર્મમાં દેવ અને દેવીઓને શ્રધ્ધાથી વંદન કરતા,જીવનમાં પ્રભુકૃપા અનુભવાય
લક્ષ્મીમાતા પવિત્રધનનીમાતા કહેવાય,જે શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાંસુખઆપીજાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માની કૃપામળે,જ્યાં નાકોઇ અપેક્ષા કે મોહમાયા રખાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
July 25th 2023

સમયની પવિત્ર કેડી

   ****SATVA – Page 2****
.             સમયની પવિત્ર કેડી  

તાઃ૨૫/૭/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરસમયે જીવને જન્મથીમાનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
સમયને સમજીને ચાલતા માનવદેહપર,હિંદુધર્મમાં પવિત્ર સમયને સમજીને જીવાય
.... મંગળવારના પવિત્ર દીવસે હિંદુધર્મમાં,ગજાનંન ગણપતિને ૐગજાનંદથી પુંજા કરાય.
પવિત્રભારતદેશમાંહિંદુધર્મમાં પરમાત્મા,અનેકપવિત્રદેહના જન્મથીપવિત્રકૃપાકરીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથીઘરમાં,ધુપદીપ પ્રગટાવી દીવોકરી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહનેમળે,એ મળેલદેહને સમયની પવિત્રરાહે લઈજાય
પરમાત્માની સમયની પ્રવિત્રરાહે દેહને પ્રેરણામળૅ,જે ભક્તિની પવિત્રરાહઆપીજાય
.... મંગળવારના પવિત્ર દીવસે હિંદુધર્મમાં,ગજાનંન ગણપતિને ૐગજાનંદથી પુંજા કરાય.
જગતમાં પવિત્રભારતદેશમાં હિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
સમયની પવિત્રરાહ ભગવાને માનવદેહને આપી,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરીજાય
માનવદેહને સમયની સાથે ચાલવા પ્રેરણામળે,એ જીવનમાં પવિત્રરાહે પ્રેરણાકરીજાય
ભગવાનનીપવિત્રકૃપાએ જીવનમાંપવિત્રરાહે,જીવનજીવતા દેહનાજીવને મુક્તિમળીજાય
.... મંગળવારના પવિત્ર દીવસે હિંદુધર્મમાં,ગજાનંન ગણપતિને ૐગજાનંદથી પુંજા કરાય.
**********************************************************************

	
Next Page »