July 28th 2023

પવિત્રપ્રેમની પાવનરાહ

 
.            પવિત્રપ્રેમની પાવનરાહ 

તાઃ૨૮/૭/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય
જીવનામળેલદેહને શ્રધ્ધાથી ભગવાનનીપુંજાકરતા,પ્રભુનીકૃપાએ પવિત્રરાહેજીવાય
.....જીવનમાં સમયનીસાથે જીવવાની પ્રેરણામળે,એ જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
પવિત્રકૃપા પરમાત્માનીમળે ભારતદેશથી,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી જન્મીજાય
અવનીપર જીવનેજન્મમરણથી આગમનવિદાયમળે,જે સમયસાથે જીવનેલઈ જાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહમળે જ્યાં શ્રધ્ધાથી,ભગવાનની ઘરમાં પુંજા કરાય
પવિત્રશ્રધ્ધાથી દેવ અને દેવીઓની પુંજાકરતા,જીવનાદેહપર પવિત્રકૃપા મળીજાય
.....જીવનમાં સમયનીસાથે જીવવાની પ્રેરણામળે,એ જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
પવિત્રદેહ પરમાત્માએ ભારતદેશમાં લીધા,જેમની શ્રધ્ધાથી ધુપ્દીપથી પુંજા કરાય
ભગવાને પવિત્રદેહથી જન્મલઈ શ્રધ્ધાળુભક્તોપર,કૃપાથતા જીવને મુક્તિમળીજાય
પ્રભુની નિખાલસ ભાવનાથીજ ભક્તિ કરતા,જીવનમાં નાઆશાઅપેક્ષા અડીજાય
પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં સુખ આપી જાય,પ્રભુનીકૃપા પવિત્રરાહેલઈજાય
.....જીવનમાં સમયનીસાથે જીવવાની પ્રેરણામળે,એ જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment