April 26th 2024

પવિત્રકૃપાથી મળે

*****હનુમાન જન્મોત્સવના મહાઉપાય: દાદાની કૃપાથી દૂર થશે તમામ કષ્ટ, તમામ દોષથી મળશે મુક્તિ | hanuman jayanti 2024 upay bajrangbali will be happy by doing these measures*****
             પવિત્રકૃપાથી મળે

તાઃ૨૬/૪/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્ર નિખાલસ પ્રેમ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્ર પ્રેરણાથી મળી જાય
જીવનમાં નાકોઇજ આશા કે અપેક્ષા અડી જાય,એજ પવિત્રકૃપા પ્રભુની કહેવાય
.....પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને જન્મથી,માનવદેહ મળે જેદેહને કર્મથી સમજાય.
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે પવિત્ર નિખાલસપ્રેમથી જીવન જીવાય 
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
જગતમાં પ્રભુનીકૃપા ભારતદેશને મળી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્રદેહથી જન્મલીધો ભગવાનેભારતદેશમાં,જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મકહેવાય
.....પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને જન્મથી,માનવદેહ મળે જેદેહને કર્મથી સમજાય.
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુભારતદેશમાં જન્મીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળી હિંદુભક્તોને,જે જગતમાં હિંદુમંદીરને બનાવી જાય
શ્રધ્ધાથી ભગવાનને પગે લાગી ધુપદીપ પ્રગટાવી,દીવો કરી પ્રભુની આરતી કરાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભગવાનની માળા જપી,સમયે પરમાત્માની પુંજાકરાય
.....પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને જન્મથી,માનવદેહ મળે જેદેહને કર્મથી સમજાય.\\
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

	
April 25th 2024

ભક્તિનો સંગાથમળે

 શિવ એટલે શું? પરમાત્માનું ધ્યાન કરતાં પ્રાર્થના કરીએ | Gujarat Times
            ભક્તિનો સંગાથમળે 

તાઃ૨૫/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રકૃપા પરમાત્માનીજ કહેવાય 
અવનીપર સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય 
.....જીવને ગતજન્મના દેહનાકર્મથી,અવનીપર જીવને જન્મમરણથી આગમન આપી જાય.
જગતમાં પવિત્રકૃપાપરમાત્માની,પવિત્ર ભારતદેશથી મળીજાય જ્યાં પ્રભુજન્મીજાય
અનેક પવિત્રદેશથી ભગવાન સમયે પવિત્રદેહથી,જન્મી હિંદુધર્મથી પ્રેરણાકરીજાય
અવનીપર પવિત્રહિંદુધર્મછે જેમાંભગવાન,પવિત્રદેહથીજન્મી ભારતનેપવિત્ર કરીજાય 
જીવનેસમયે જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએજીવને નિરાધારદેહથીબચાવીજાય
.....જીવને ગતજન્મના દેહનાકર્મથી,અવનીપર જીવને જન્મમરણથી આગમન આપી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મી જાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જેમાંભારતદેશથી ભક્તોનીપ્રેરણાથી મંદીરબનાવાય
શ્રધ્ધારાખીને ભગવાનની પવિત્રભક્તિ ઘરમાં કરવા,ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
મળેકૃપાપરમાત્માની જીવનાદેહને,જે નિરાધારદેહથીબચાવી પવિત્રભક્તિ કરાવીજાય
.....જીવને ગતજન્મના દેહનાકર્મથી,અવનીપર જીવને જન્મમરણથી આગમન આપી જાય.
#########################################################################
April 24th 2024

પરમ કૃપાળુ ભગવાન

*********
             પરમકૃપાળુ ભગવાન

તાઃ૨૪/૪/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જગતમાં પવિત્ર ભારતદેશથી મળી જાય
પરમાત્માએ પવિત્રદેહથી જન્મલીધા ભારતદેશમાં,જે શ્રધ્ધાથી ભક્તિ પ્રેરી જાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પ્રભુની પવિત્રક્રુપાએ મેળવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે પ્રભુકૃપાએ,જીવને મળેલદેહને શ્રધ્ધાથી સમજાય
ભગવાન પવિત્રદેહથી ભારતદેશમાં જન્મીજાય,જગતમાં એ પવિત્રદેશ કરીજાય
જીવનેઅવનીપર જન્મનોસંબંધ,સમયે માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
હિંદુધર્મના મંદીરની પ્રેરણા ભક્તોને મળે,જે જગતમાં હિંદુમંદીરને બનાવી જાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પ્રભુની પવિત્રક્રુપાએ મેળવાય.
પરમાત્મા ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈજાય,જે મળેલદેહને પ્રેરણાકરીજાય
દુનીયામાં સમયે જીવને જન્મમરણનો સાથમળે,જે માનવદેહને કર્મથીઅનુભવાય
ભગવાનની પવિત્રપ્રેરણા હિંદુધર્મમાં માનવદેહને મળે,સમયે ભક્તિરાહે પ્રેરીજાય
હિંદુધર્મના ભક્તોપર પ્રભુની પ્રેરણાથાય.જે જગતમાં પવિત્ર મંદીર બનાવી જાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પ્રભુની પવિત્રક્રુપાએ મેળવાય.
====================================================================
April 22nd 2024

નિખાલસ પ્રેમજ્યોત

**********
.            નિખાલસ પ્રેમજ્યોત

તાઃ૨૨/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર નિખાલસપ્રેમથી કલમપ્રેમીઓનૉ પ્રેરણા મળીજાય,જે પવિત્રરાહે પ્રેરી જાય
કલમપ્રેમીમાતાની અદભુતકૃપા શ્રધ્ધાળુ ભક્તોપર,જે જીવનમાં પ્રેરણા આપી જાય
.....જગતમાં પવિત્રપ્રેરણા મળે માતાની,એ માનવદેહને કલમથી રચના કરાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મનો સંગાથમળે,જે અનેકદેહથી મળતો જાય
પવિત્રકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,જે દેહને જીવનમાં કર્મનીરાહ મળીજાય
જીવને અવનીપર કર્મનો સંબંધ મળે,જે સમયસાથે અનેકદેહથી જન્મને મેળવાય
પવિત્ર પ્રભુનીક્રૂપાએ જીવને માનવદેહ મળે,જે પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
.....જગતમાં પવિત્રપ્રેરણા મળે માતાની,એ માનવદેહને કલમથી રચના કરાવી જાય.
અદભુતકૃપા પરમાત્માનીજગતમાં જીવના,જન્મથીમળેલદેહપર પવિત્રકર્મથીપ્રેરીજાય
માતાનીપવિત્રપ્રેરણા કલમનીમળે,જે પવિત્રકલમપ્રેમીઓને કલમનીપ્રેરણાઆપીજાય
જન્મથીમળેલ જીવનાદેહનેસમયે જીવનમાં,કર્મનીકેડીથી જીવને જન્મ્મરણમળીજાય
પવિત્રરાહે માતાની કૃપાએ જીવને કર્મનીરાહ મળે,જે જન્મમરણથી બચાવી જાય
.....જગતમાં પવિત્રપ્રેરણા મળે માતાની,એ માનવદેહને કલમથી રચના કરાવી જાય.
####################################################################


	
April 21st 2024

ભક્તિની પ્રેરણામળે

  
            ભક્તિની પ્રેરણામળે  

તાઃ૨૧/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય
જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહમળે,જે જીવનમાં પ્રભુકૃપાએ જીવનજીવાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
જીવને સમયે જન્મમરણની પ્રેરણા મળે,જે થયેલ કર્મથી જીવને સમયે સમજાય
જગતમાં પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
પવિત્ર ભગવાનની પ્રેરણામળે જીવનાદેહને,જે સમયે નિરાધારદેહથી બચાવીજાય
પરમાત્માની પવિત્ર કૃપા જીવને મળે,જે માનવદેહને જીવનમાં ભક્તિ મળી જાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
જીવને ભગવાનનીકૃપાએ જન્મનો સંગથ મળે,જે માનવદેહથી આગમન આપીજાય
જીવના મળેલ માનવદેહને કર્મનો સંગાથ મળે,જે પ્રભુકૃપાએ પવિત્રરાહે લઈ જાય
પરમાત્માની પ્રેરણાએ જીવને ભક્તિરાહે જીવવા,ઘરમાં ધુપદીપથી પ્રભુનીપુંજાથાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહને મળે,જે જગતમાં પવિત્રહિંદુમદીરથી પુંજાકરાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
**********************************************************************
April 20th 2024

પવિત્રરાહે ભક્તિ

 
              પવિત્રરાહે ભક્તિ 

તાઃ૨૦/૪/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રઅદભુતકૃપા ભગવાનની માનવદેહને,પવિત્ર ભારતદેશથી શ્રધ્ધાથી મળી જાય
જીવને જન્મથી સમયે માનવદેહ મળે અવનીપર,જે જીવને ગતજન્મનાદેહથીજમળે 
......જીવના મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્રરાહે પ્રભુની ભક્તિ કરાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે જીવના માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી સમયે પ્રભુનેપુંજાય
જગતમાં ભગવાને જીવના મળેલ માનવદેહને,પવિત્રરાહે ભારતદેશથી પ્રેરણા કરી
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધા,જે દુનીયામાં જીવપરકૃપાકરીજાય
હિંદુધર્મમાં ભગવાને દેહલીધા જેપવિત્રધર્મથી,જગતમાં જીવને પવિત્રરાહઆપીજાય
......જીવના મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્રરાહે પ્રભુની ભક્તિ કરાય.
અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મલઈ,જીવના મળે માનવદેહને પ્રભુકૃપાએપ્રેરીજાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,સવારે દીવો કરી પ્રભુનીઆરતીકરાય
ભારતદેશમાં ભગવાનની કૃપાએ પવિત્ર હિંદુમંદીર બનાવી,ભક્તિનીપ્રેરણા કરીજાય
હિંદુધર્મના પવિત્રભક્તોને ભગવાનની કૃપામળતા,અનેક મંદીરો જગતમાં બંધાવાય
......જીવના મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્રરાહે પ્રભુની ભક્તિ કરાય.
######################################################################

	
April 19th 2024

મળે પવિત્રરાહ-પ્રભુની

  %%%%%%%%%%
              મળે પવિત્રરાહ પ્રભુની

તાઃ૧૯/૪/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
             
જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રક્રુપાથીજ મળી જાય 
માનવદેહ એ ગતજન્મનાદેહના કર્મથી,જે જીવનાદેહને પવિત્રરાહે લઈજાય 
....એ પવિત્રપાવનકૃપા અવનીપર પ્રભુનીકહેવાય,જે જીવને પવિત્રકર્મ આપી જાય.
અદભુતકૃપાજગતમાં પરમાત્માની કહેવાય,જે હિંદુધર્મથી માનવદેહનેપ્રેરીજાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતદેશમાં જન્મીજાય 
સમયેજીવને ભગવાનનીપ્રેરણાએ માનવદેહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં ભગવાનપવિત્રદેહથી,જન્મલઇ પ્રેરણાકરીજાય
....એ પવિત્રપાવનકૃપા અવનીપર પ્રભુનીકહેવાય,જે જીવને પવિત્રકર્મ આપી જાય.
જીવને મળે માનવદેહને ગતજન્મના દેહના કર્મથી,પવિત્રરાહે  જીવન જીવાય  
ભગવાનની પવિત્રકૃપા મળે જીવના માનવદેહને,જે પવિત્રભક્તિરાહઆપીજાય
જગતમાં ભગવાનનીકૃપાએ જીવનનીરાહમળે,જે શ્રધ્ધાથી ભગવાનનીપુંજાકરાય
પ્રભુની ક્રુપાએ હિંદુધર્મના પવિત્રમંદીર ભક્તોથી બનાવાય,જે પ્રભુનીપુંજાથાય 
....એ પવિત્રપાવનકૃપા અવનીપર પ્રભુનીકહેવાય,જે જીવને પવિત્રકર્મ આપી જાય.
####################################################################

April 18th 2024

પવિત્ર પ્રભુકૃપામળે

##########
             પવિત્ર પ્રભુકૃપામળે

તાઃ૧૮/૪/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે પવિત્ર ભારતદેશથી મળી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતમાં,જે પવિત્રજીવનઆપીજાય
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
ભારતદેશમાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય,જે પવિત્રરાહે પ્રેરણા કરીજાય
જીવને જગતમાં સમયે જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની કૃપા કહેવાય
અવનીપર જીવને જન્મમરણથી કર્મમળે,જે જીવને આગમનવિદાયઆપીજાય
પરમાત્માની પવિત્રકૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથીભક્તિકરાય
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાનસમયે ભારતદેશમાં પવિત્રદેહલઈજાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ પ્રેરણામળે,જે સમયે ઘરમાં ભક્તિ કરાવીજાય
શ્રધ્ધાથી ઘરના મંદીરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો કરીને પ્રભુની આરતી કરાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવના માનવદેહને,જીવનમાં પવિત્રકર્મનીરાહ મળે
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
હિંદુધર્મમાં ભગવાનપવિત્રદેહથી જન્મલઈ,ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરીજાય
ભગવાનની શ્રધ્ધાથી ઘરમાં સવારે આરતી કરાય,જે દેહને પવિત્રરાહે લઈજાય
પરમાત્માની પવિત્રભક્તોને પ્રેરણામળે,જે દુનીયામાં પવિત્રહિંદુમંદીરબનાવીજાય
ભગવાનને શ્રધ્ધાથીવંદનકરી આરતીકરતા,જીવના પવિત્રપરિવારનેસુખઆપીજાય
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
*******************************************************************

	
April 16th 2024

પવિત્રકૃપા જીવનાદેહપર

#####UAEમાં પ્રથમ હિંદુ મંદિર પૂર્ણ થયું- WD Lite , 14મી ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન થશે#####
            પવિત્રકૃપા જીવનાદેહપર

તાઃ૧૬/૪/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય
પાવનરાહ મળેલદેહને પ્રભુકૃપાએ મળે,જે જન્મમરણથી આગમન આપી જાય
.....ભગવાનની અદભુતકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
પવિત્રહિંદુ ધર્મથી પ્રેરણા મળે,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય 
જીવના મળેલ માનવદેહને ધર્મની પ્રેરણા મળી,જે શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય
જીવને ભગવાનનીકૃપાએ માનવદેહમળે,જે જગતમાં નિરાધારદેહથીબચાવીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમા ભગવાન,પવિત્રદેહથી ભારતદેશમાંજન્મીજાય
.....ભગવાનની અદભુતકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
દુનીયામાં પવિત્રધર્મ એ હિંદુધર્મ છે,જેમાં પ્રભુ અનેકદેહથીજન્મી પ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળી માનવદેહને,જે જગતમાં પવિત્ર મંદીરબનાવીજાય
પ્રભુની સેવા માનવદેહને સમયે ઘરમા,ધુપદીપ પ્રગટાવી આરતીકરીને પુંજાકરાય
દુનીયામાં પવિત્ર હિદુમંદીર ભક્તોપર પ્રભુની પ્રેરણા થતા,પવિત્રમંદીર થઈ જાય
.....ભગવાનની અદભુતકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
####################################################################
April 15th 2024

પવિત્રતહેવાર ઉજવાય

 ***હિન્દુ તહેવાર | પર્વ | દિવાળી | ક્રિસમસ | હોળી | ઉત્તરાયણ | Hindu Festival | Indian Festival | Festivals of Gujarat***
             પવિત્રતહેવાર ઉજવાય

તાઃ૧૫/૪/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રહિંદુ તહેવાર સમયે ઉજવાય,જે ભગવાનની કૃપાએ મેળવાય 
પવિત્રદેવદેવીઓની શ્રધ્ધાળુ ભક્તોના સમયે,પવિત્રતહેવારર્ને સમયે ઉજવાય
.....જીવનેસમયે જન્મથી માનવદેહમળે,એ ભગવાનની જીવપર પવિત્રકૃપા કહેવાય.
અવનીપર જીવને સમયે ભગવાનની કૃપાએ,પવિત્રહિંદુધર્મમાં દેહ મળી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ જન્મ લઈ જાય
પરમાત્માના પવિત્રદેહથી ભગવાન,હિંદુધર્મમાં દેવ અને દેવીઓથી જન્મીજાય
પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી ભારતમાં જન્મી જાય 
.....જીવનેસમયે જન્મથી માનવદેહમળે,એ ભગવાનની જીવપર પવિત્રકૃપા કહેવાય.
અદભુતકૃપા ભગવાનની મળે ભારતદેશને,જ્યાં હિંદુધર્મના તહેવારોને ઉજવાય
જગતમાં હિંદુધર્મના ભક્તો શ્રધ્ધાસાથે ચાલીજાય,જે પવિત્રમંદીરો બનાવીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં પવિત્રદેહથી પ્રભુ જન્મ લઈ પ્રેરણા કરી જાય
અનેક પવિત્રહિદુતહેવારો સમયે ભારતથી,પરદેશમાં આવી ભક્તિથી કરીજાય
.....જીવનેસમયે જન્મથી માનવદેહમળે,એ ભગવાનની જીવપર પવિત્રકૃપા કહેવાય.
હિંદુધર્મએ ભારતદેશથી જન્મથીમળેલ માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિએ પ્રેરીજાય
જીવને સમયે જન્મથીદેહ મળે,સમયેશ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીપ્રેરણા મળીજાય
પવિત્રમંદીર હિંદુધર્મના ભક્તોથી દુનીયામાં બંધાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
પવિત્રતહેવારો સમયે ઉજવાય,જેમાં હિંદુભક્તો રાસગરબાઅનેદાંડીયારમીજાય
.....જીવનેસમયે જન્મથી માનવદેહમળે,એ ભગવાનની જીવપર પવિત્રકૃપા કહેવાય.
##################################################################
Next Page »