July 24th 2024

સમયનોસંગાથ પ્રભુનીકુપા

&&&&&&&&

              સમયનોસંગાથ પ્રભુનીકૃપા

તાઃ૨૪/૭/૨૦૨૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને સમયે પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહને,જે પવિત્રરાહે જીવાડી જાય
જન્મથી મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,જીવનમાં પવિત્રકર્મનીરાહ મળતીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનાદેહને,પવિત્ર ભારતદેશથી દુનીયામાં મળી જાય.
પવિત્ર ભારતદેશમાં સમયે હિંદુધર્મમાં,પરમાત્મા પવિત્રદેહથીજન્મીકૃપાકરીજાય
અવનીપર ભગવાનનીકૃપાએ જીવનેદેહમળે,જે જીવનેઆગમનવિદાયઆપીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં ભગવાન પવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્રહિંદુ છે જેમા ભગવાન સમયે,જન્મલઈ જીવના દેહપરકૃપા કરે
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનાદેહને,પવિત્ર ભારતદેશથી દુનીયામાં મળી જાય
જીવને સમયે જન્મમરણથી દુનીયાંમાં,આગમન વિદાયથી માનવદેહનેકર્મ મળે
જીવને અવનીપર અનેકદેહ જન્મમળે,સમયે પ્રાણીપશુજાનવરસંગેપક્ષીથી જન્મે
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,સમયે હિંદુધર્મની પ્રેરણા મળે
જગતમાં પવિત્રધર્મ હિદુધર્મછે જેમાં,ભગવાન અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મે
.....પરમાત્માની પવિત્રકૃપા જીવનાદેહને,પવિત્ર ભારતદેશથી દુનીયામાં મળી જાય.
##################################################################


July 23rd 2024

પવિત્ર શ્રીગણેશજી

 
              પવિત્ર શ્રીગણેશજી
તાઃ૨૩/૭/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણા માનવદેહને મળે,જે ભારતદેશની કૃપા થાય
જગતમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણા,ભારતદેશથી ભગવાનના પવિત્રજન્મથી મળે
....પવિત્ર હિંદુધર્મમાં પ્રભુએ દેવદેવીઓથી,ભારતદેશમાં સમયે જન્મલઈ કૃપા કરી જાય.
અવનીપર જીવને જન્મમરણથી આગમનવિદાયમળે,જે જીવનેસમયે અનુભવાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને સમયે,જન્મથી પ્રાણીપશુજાનવરપક્ષી સમયમળે
માનવદેગના જીવને ગતજન્મના કર્મથી,માનવદેહ મળે જે પવિત્રરાહેજ જીવાય 
ભગવાનના પવિત્રદેહે ભારતમાં હિંદુધર્મથી,જન્મલઈ માનવદેહને પ્રેરણાકરીજાય
....પવિત્ર હિંદુધર્મમાં પ્રભુએ દેવદેવીઓથી,ભારતદેશમાં સમયે જન્મલઈ કૃપા કરી જાય.
પવિત્ર ભગવાનના દેહની શ્ર્ધ્ધાથીપુંજા કરતા,હિંદુધર્મીઓને ભગવાનનીકૃપાથાય
પવિત્ર શંકરભગવાનને ભોલેનાથ પણ કહેવાય,જેમને ૐ નમ્ઃ શિવાયથીપુંજાય
હિંદુ ધર્મમાં અનેકપવિત્રદેહથી શ્રધ્ધાથી પુંજા કરતા,ભક્તપર પ્રભુની પુંજા થાય
ભગવાનના પવિત્રદેહની ઘરમાં ધુપદીપપ્રગટાવી,પુંજાકરી શ્રધ્ધાથી આરતીકરાય
....પવિત્ર હિંદુધર્મમાં પ્રભુએ દેવદેવીઓથી,ભારતદેશમાં સમયે જન્મલઈ કૃપા કરી જાય.
શ્રધ્ધાથી પવિત્ર શંકરભગવાન સહિત પત્નિમાતાપાર્વતીને વંદનકરીને પુંજાકરાય
હિંદુધર્મમાંભક્તોના ભાગ્યવિધાતાઅનેવિઘ્નહર્તા,શ્રીગણેશ જે ભોલેનાથનાપુત્રથયા
અવનીપર જીવને ભગવાનનીકૃપાએ હિંદુધર્મથી,જન્મમળે સમયે મુક્તિમળી જાય
જગતમાં પવિત્રભારતદેશ છે,જ્યાં ભગવાન જીવના મળૅલ માનવદેહનેપ્રેરી જાય
....પવિત્ર હિંદુધર્મમાં પ્રભુએ દેવદેવીઓથી,ભારતદેશમાં સમયે જન્મલઈ કૃપા કરી જાય.
#########################################################################
 


July 18th 2024

પવિત્રકૃપા માતાલક્ષ્મીની

&&&&&,Maa Lakshmi માતા લક્ષ્મી હમેશા માટે કરશે ઘરમાં વાસ, માત્ર શુક્રવારે વિધિપૂર્વક કરી લો એ ઈંદ્ર દ્વારા રચિત આ પાઠનુ જપ&&&&&

                                પવિત્રકૃપા માતાલક્ષ્મીની 

તાઃ૧૭/૭/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પવિત્રકુપા પરમાત્માની કહેવાય,જે ભારતદેશને જન્મથી પવિત્ર કરીજ
અવનીપર જીવનેજન્મમરણનો સાથ મળે,એ જીવના મળેલ દેહને કર્મનોસાથ મળે
.....પરમાત્માની પવિત્રકૃપા  ભારતદેશને પવિત્રદેશ કરવા,ભગવાન જન્મથી દેહ લઈ જાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જન્મથી મળતાદેહને અનુભવ થાય
જીવને સમયે જન્મમરણથી આગમનવિદાય મળે,જે મળેલ દેહને કર્મનો સંગાથમળે
પવિત્રકૃપા પરમાત્માની દુનીયામાં કહેવાય,જે જીવના માનવદેહને જન્મથીમળીજાય 
જ્ગતમાં ભારતદેશને પવિત્રદેશ કરવા,અનેક પવિત્રદેહથી હિંદુધર્મમાં ભકિત કરાય
.....પરમાત્માની પવિત્રકૃપા  ભારતદેશને પવિત્રદેશ કરવા,ભગવાન જન્મથી દેહ લઈ જાય.
અનેકપવિત્રદેહથી ભારતદેશમા પવિત્રદેવઅનેદેવીઓથી,પરમાત્માની પ્રેરણામળીજાય
હિંદુધર્મ એપવિત્રધર્મ છે જેનાશ્રધ્ધાળુ ભક્તો દુનીયામાં ભક્તિનીરાહ પ્રેરણાકરીજાય
અનેક ભગવાનના સ્વરૂયની પુંજા કહકરવા,જગતમાં હિંદુના અનેક મદીરમાંજ પજાય
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મકહેવાય,જેમના પવિત્રભક્તોથી દુુંનીયામાં મંદીરો બંધાય
.....પરમાત્માની પવિત્રકૃપા  ભારતદેશને પવિત્રદેશ કરવા,ભગવાન જન્મથી દેહ લઈ જાય
પવિત્ર લક્ષ્મીમાતાએ ધનલક્ષ્મીમાતા કહેવાય,જે પવિત્રધર્મમાં દેહનેસુખ આપી જાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાનની પુંજાકરતા,માનવદેહપર કૃપા મળતીજાય
મળેલમાનવદેહને શ્રધ્ધાથી માતાની,ઘરમાં ધુપદીપ પ્રગટાવી દીવો કરીઆરર્તીકરાય
હિદુ ધર્મમાં ભક્તિથી દેવદેવીઓની પુંજાકરતા,માનવદેહ પવિત્રકૃપાએ સુખમળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા  ભારતદેશને પવિત્રદેશ કરવા,ભગવાન જન્મથી દેહ લઈ જાય.
#################################################################

July 14th 2024

ક્રૂપાળુ પવિત્રમાતા

    ***નવરાત્રીમાં 9 દિવસ જરૂર કરો આ કામ, માતાજી ખુશીઓથી ભરી દેશે ઝોળી – News18 ગુજરાતી***
          કૃપાળુ પવિત્રમાતા

તાઃ૧૪/૭/૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્રહિંદુધર્મથી પરમાત્માનીકૃપાએ ભારતદેશને પવિત્રદેશ કહેવાય 
પવિત્રભગવાનનાદેહથી હિંદુધર્મથી,પવિત્રદેહથીદેવઅને દેવીઓથી જન્મીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી કહેવાય,જ્યાંપ્રભુ પવિત્રજન્મ લઈ જાય.
પવિત્રહિંદુધર્મમાં અનેક પવિત્રદેવદેવીઓથી,જન્મી ભારતનેપવિત્રદેશકરીજાય
જગતમાં હિંદુધર્મજ પવિત્રવિત્રધર્મ છે,જેમા પ્રભુનીકૃપાએમાનવદેહને પ્રેરીજાય
માતાજીના અનેક સ્વરૂપમાં જન્મલેતા,પવિત્ર ભક્તિનીપ્રેરણાએ પુંજા કરાય
ભારતદેશના હિંદુધર્મના હરિભક્તો જગતમાં,હિંદુધર્મના મંદીર બનાવી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી કહેવાય,જ્યાંપ્રભુ પવિત્રજન્મ લઈ જાય.
પરમાત્માની પવિત્રકુપા ભારતદેશથીજ મળે,જે જ્ગતમાં માનવદેહને પ્રેરીજાય
અવનીપર જીવને જન્મમરણથી આગમન વિદાય મળે,જે સમયસાથે લઈજાય
જન્મથી મળેલમાનવદેહને ભગવાનની પ્રેરણામળે,જે શ્રધ્ધાથી ભક્તિઆપીજાય
પવિત્રદેવીઓમાં દુર્ગામાતા પવિત્રકૃપાળુમાતા કહેવાય,જે સમયેકૃપાયકરી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી કહેવાય,જ્યાંપ્રભુ પવિત્રજન્મ લઈ જાય.
જન્મથી મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ,સમયે ભક્તિરાહે માતાની પુંજાકરાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જે જન્મથી મળેલદેહપર કૃપાકરીજાય
હિંદુધર્મના મંદીર પવિત્ર ભક્તોને પ્રેરણાએ,અનેક પવિત્રમંદીર દુનીયામા થાય
અદભુતકૃપા હિંદુધર્મના માતાની અને દેવોની,જે જન્મમરણથી જીવનેપ્રેરીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી કહેવાય,જ્યાંપ્રભુ પવિત્રજન્મ લઈ જાય. 
#################################################################

July 7th 2024

પવિત્ર કૃપાળુમાતાજી

  
              પવિત્રકૃપાળુ માતાજી 

તાઃ૫/૭/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રહિંદુ ધર્મની જગતમાં ભારતદેશથી,પવિત્રપ્રેરણા જીવનાદેહને મળી જાય
ભગવાનના પવિત્રદેહથી શ્રધ્ધાની ભક્તિ,માનવદેહને પવિત્રરાહે જીવનજીવાય
......જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
ભારતદેશપર ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં પવિત્રધર્મ હિંદુધર્મછે જેમાં,શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિ મળીજાય
હિંદુધર્મમાં સમયે પવિત્રતહેવાર દરવર્ષે,ભારતદેશમાં ઉજવાય જે પવિત્ર કહેવાય
પવિત્ર પરમાત્માની કૃપા મળે,જે પવિત્ર જીવના જન્મથી મળેલદેહને અનુભવાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
જગતમાં સમયે અનેકહિંદુ તહેવાર દરવર્ષે,ભારતમાં ઉજવાય જે પવિત્ર કહેવાય
ભારતદેશમાંજ પવિત્ર મંદીર અને ભક્તિના અનેક માર્ગથી પ્રભુની ભક્તિ કરાય
દુનીયામાં હિંદુધર્મના ભક્તો ભગવાનના,પવિત્રમંદીર અને પવિત્રતહેવારઉજવાય
દરેક હિંદુ તહેવાર ભારતદેશમાં ઉજવાય,જે જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
નવરાત્રીના દુર્ગામાતાના પવિત્રદીવસ ઉજવાય,જેમાં માતાના નવદેહને પુજાય
પવિત્ર તહેવારને સમયેજ ઉજવાય,જગતમાં ભારતદેશથી પવિત્રભક્તિ મેળવાય
જીવનેસમયે જન્મથીમાનવદેહમળે,ભગવાનનીકૃપાએ નિરાધારદેહથીબચાવઈજાય
જન્મથી મળેલદેહને ભગવાનની કૃપાએ,હિંદુધર્મની ભક્તિથી જીવનપવિત્રજીવાય
.....જગતમાં પવિત્રહિદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
#################################################################
June 30th 2024

કલમનીરાહ-માતાનોપ્રેમ

   *****શ્રી હનુમાન ચાલીસામાંના 'ગૂઢ રહસ્યો...' | The Mysterious Secrets of Shri Hanuman Chalisa*****
              કલમનીરાહ માતાનોપ્રેમ                         

તાઃ૩૦/૬/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે કલમની પવિત્રમાતાની,શ્રધ્ધાથી માતા સરસ્વતીની પુંજા કરાય
જે મળેલ માનવદેહને કલમની પવિત્ર પ્રેરણામળે,જે દેહને પવિત્રરાહે લઈ જાય
.....કલમની પવિત્રમાતા એ સરસ્વતી કહેવાય,એ પવિત્રપ્રેરણાએ કલમની રચના કરાય.
જગતમાં હિંદુધર્મમાં પવિત્રદેહથી ભગવાન,પવિત્ર ભારતદેશમાં જન્મલઈપ્રેરીજાય
સમયની સાથે ચાલતા માનવદેહને ભારતદેશથી,પ્રેરણામળે જે સુખ આપીજાય
પવિત્ર ભારતદેશ પ્રભુનીકૃપાએ જગતમાં પવિત્ર કહેવાય,જ્યાં પ્રભુ જન્મી જાય
પરમાત્મા ભારતદેશમાં જન્મી જાય,નાબીજા કોઇપણ દેશમાં પવિત્રભક્તિકરાય
.....કલમની પવિત્રમાતા એ સરસ્વતી કહેવાય,એ પવિત્રપ્રેરણાએ કલમની રચના કરાય.
જીવને સમયે પવિત્રકૃપા મળે ભારતદેશથી,જે મળેલમાનવદેહને પ્રેરણા કરીજાય  
અવનીપર જીવને જન્મમરણનો સંબંધમળે,જે દેહનાકર્મથી જન્મમરણ મળીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મના મંદીર ભક્તોથી બનાવાય,જે જીવનેપાવનરાહેલઈજાય
કલમની પવિત્રપ્રેરણા સરસ્વતીમાતાથી મળે,જે સમયે કલમનીરચનાએકૃપા થાય
.....કલમની પવિત્રમાતા એ સરસ્વતી કહેવાય,એ પવિત્રપ્રેરણાએ કલમની રચના કરાય.
#########################################################################

	
June 27th 2024

મળે અદભુતકૃપા

 *****ધન પ્રાપ્તિ માટે જરૂર અજમાવો કમળકાકડીની માળાના અચૂક ટોટકા*****
               મળે અદભુતકૃપા

તાઃ૨૭/૬/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે હિંદુધર્મથી,જે પવિત્ર ભારતદેશથી મળે 
શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરતા પ્રભુની પ્રેરણા મળે,જે પવિત્રધર્મથી મળે
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જે હિંદુધર્મથી કૃપા મળી જાય.
ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી કૃપાકરી જાય
પવિત્ર હિંદુધર્મમાં અનેકપવિત્રદેહથી,પ્રભુ જન્મલઈ પવિત્રદેશ કરી જાય 
ભગવાનનીપવિત્રકૃપા ભારતદેશથી,માનવદેહથી જ્યાં શ્રધ્ધાથી પુંજાકરાય
જગતમાં પવિત્રધરતી ભારતનીથાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મ લઈજાય 
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જે હિંદુધર્મથી કૃપા મળી જાય.
પવિત્રરાહે જીવન જીવવાની પ્રેરણામળે,જે જીવનેજન્મમરણથીઅનુભવાય
અવનીપર સમયે જન્મમરણથી દેહમળે,પ્રભુનીકૃપાએ આગમન મળીજાય
પ્રભુનીકૃપાએ ગતજન્મનાકર્મથી દેહમળે,સમયે નિરાધારદેહથી બચાવીજાય
દુનીયામાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથીજમળે,જયાં પ્રભુજન્મલઇકૃપાકરીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જે હિંદુધર્મથી કૃપા મળી જાય.
જીવને જન્મમરણથી દેહમળે,પ્રભુકૃપાએ પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
જીવને અવનીપર આગમનવિદાયથી દેહમળે,પ્રભુકૃપાએ હિંદુધર્મથી પુંજાય
ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં પ્રભુપવિત્રદેહથી અનેકદેહથીજન્મ લઈજાય
દુનીયામાં પવિત્રધર્મ એહિંદુધર્મ છે,બીજા અનેકનિરાધારદેહથી બચાવીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જે હિંદુધર્મથી કૃપા મળી જાય.
###############################################################

	
June 24th 2024

પવિત્રધર્મની-પ્રેરણા

     ભારતની બહાર સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન: મંદિરની ભવ્યતા જોઈ વિદેશીઓ સ્તબ્ધ, મન મોહી લે તેવી કારિગીરી | The largest Hindu temple becomes in New Jersey, USA

              પવિત્રધર્મની-પ્રેરણા
 તાઃ૨૪/૬/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    
   
જગતમાં પવિત્રહિંદુધર્મછે જે માનવદેહને,પવિત્ર ભારતદેશથીજ પ્રેરણાકરી જાય
અવનીપર જન્મથી જીવને માનવદેહ મળે,એ પરમાત્માનીજ પાવનકૃપા કહેવાય
.....સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપાએ,જીવને જન્મથી માનવદેહને કર્મનીકેડી મળીજાય. 
જીવને અવનીપર જન્મમરણથી અનુભવ થાય,જે કર્મનીકેડીના કર્મથી સમજાય
પરમાત્માની પવિત્રકૃપામળે જીવને જન્મથી,જે મળેલદેહને સમયથી અનુભવાય
જગતમાં ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણામળે,જ્યાં પવિત્રદેહથીપ્રભુ જન્મી જાય
દુનીયામા પવિત્ર હિંદુધર્મની પ્રેરણા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુનીકૃપા થાય
.....સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપાએ,જીવને જન્મથી માનવદેહને કર્મનીકેડી મળીજાય. 
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી,જે જન્મથીમળેલ દેહને ભક્તિરાહ મેળવાય
પવિત્રહિંદુધર્મમાં પવિત્રદેહથી ભગવાન,ભારતદેશમાં જન્મી માનવદેહને પ્રેરીજાયં
જગતમાં ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતથીજ મળે,નાકોઇ દેશથી મળે 
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,એ પ્રભુનીકૃપાએ મેળવાય
.....સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપાએ,જીવને જન્મથી માનવદેહને કર્મનીકેડી મળીજાય. 
હિદુધર્મને દુનીયામાં ભગવાનની કૃપાએ,ભારતદેશના ભક્તોને શ્રધ્ધાથીપુંજાકરાય
પવિત્રધર્મના ભક્તોની શ્રધ્ધાથી હિંદુમંદીર જગતમાં કરાય,જ્યાં પ્રભુનીપુંજા થાય
દુનીયામાં હિંદુધર્મના પવિત્ર માનવદેહને પ્રેરણા કરીજાય,જે ભક્તિરાહે લઈ જાય
પવિત્રમંદીરમાં શ્રધ્ધાથી ભક્તિ કરી,ભગવાનની ધુપદીપથી પુંજાકરી આરતીકરાય
.....સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપાએ,જીવને જન્મથી માનવદેહને કર્મનીકેડી મળીજાય. 
######################################################################
June 23rd 2024

પવિત્રમાતા મેલડી

              પવિત્રમાતા મેલડી

તાઃ૨૩/૬/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ      
 
પવિત્ર હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપાએ,ભારતદેશમાં દેવદેવીઓથી જન્મી જાય
એભગવાનની પવિત્રક્રુપાએ હિંદુધર્મમાં,પવિત્રદેહથીજન્મી ભારતદેશને પવિત્રકરીજાય
.....પવિત્રદેહથી જન્મી દેવદેવીઓથીકૃપા કરીજાય,માતામેલડીથી જન્મી કૃપાકરી જાય.
પવિત્ર દેવદેવીઓથી ભારતમાં જન્મી,શ્રધ્ધાળુ ભક્તિથી ભક્તોપર પ્રેરણા કરી જાય
હિંદુધર્મમાં માતાની ભક્તિકરતા માતાનીકૃપા મળે,જે માનવદેહને સુખ આપી જાય
સમયનીસાથે ચાલતા મળેલદેહને સમયે માતામેલડીની,શ્રધ્ધાભક્તિથીકૃપા મળીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથીમળે,જે જગતમાં પવિત્રધર્મથી પ્રેરી ભક્તિકરાય
.....પવિત્રદેહથી જન્મી દેવદેવીઓથીકૃપા કરીજાય,માતામેલડીથી જન્મી કૃપાકરી જાય.
માનવદેહને ભગવાનનીકૃપાએ સમયે પ્રેરણા મળે,શ્રધ્ધાથી ભક્તિ કરતા પ્રેરણા થાય
નવરાત્રીના પવિત્રદીવસે માતાને ગરબે રમી,વંદન કરી માતાને વંદનકરી પગે લગાય 
અનેકપવિત્રદેહથી માતાને વંદન કરાય,સમયે શ્રધ્ધાથી ધુપઆરતી ભગવાનની કરાય
પવિત્રધર્મનેશ્રધ્ધાથી જગતમાં ભારતદેશથીજ ઉજવાય,હિંદુ ભક્તોનીકૃપાએ મંદીરથાય
.....પવિત્રદેહથી જન્મી દેવદેવીઓથીકૃપા કરીજાય,માતામેલડીથી જન્મી કૃપાકરી જાય.
પવિત્રમેલડીમાતાને શ્રધ્ધાથી સમયે ધુપદીપકરી,આરતી કરીનએ માતાને વંદન કરાય
ભારતદેશમાં હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી,જન્મલઈ જગતમાં પ્રેરણા કરીજાય
માનવદેહને પરમાત્માનીકૃપાએ પ્રેરણામળે,જે માનવદેહને પવિત્રપ્રેરણાએ જીવાડીજાય
પવિત્ર મેલડી માતાને સમયે શ્રધ્ધાથી,જય શ્રી મેલડીમાતાથી વંદન કરીનેપુંજા કરાય
.....પવિત્રદેહથી જન્મી દેવદેવીઓથીકૃપા કરીજાય,માતામેલડીથી જન્મી કૃપાકરી જાય.
#######################################################################
June 19th 2024

પવિત્રકૃપાળુ માતાલક્ષ્મી

*****કારતક માસમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજાનું ખૂબ જ છે મહત્ત્વ, આ  ઉપાયો કરવાથી મળશે વિશેષ આશીર્વાદ! - Aas Pass Daily*****
              પવિત્રકૃપાળુ માતાલક્ષ્મી

તાઃ૧૯/૬/૨૦૨૪                     પ્ર્દીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
દુનીયામાં પવિત્રદેહથીભગવાન ભારતમાંજન્મીજાય,એ ભારતદેશનેપવિત્રકરીજાય
......જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં હિંદુધર્મની દુનીયામાં પુંજા કરાય.
ભારતદેશને પ્રભુનીકૃપાએ પવિત્રદેશ કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય  
જગતમાં હિંદુધર્મનીપ્રેરણા ભારતનાભક્તોની,જે જગતમાંધાર્મીકમંદીર બનાવીજાય
પવિત્રકૃપા મળે માનવદેહને પવિત્રધર્મથી,જેમાં શ્ર્ધ્ધાથી ભગવાનની પુંજા કરાય
હિંદુધર્મમાં પવિત્રમાતા લક્ષ્મીમાતાથી પુંજાય,જે શ્રધ્ધાથી પુજાએ સુખઆપીજાય
......જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં હિંદુધર્મની દુનીયામાં પુંજા કરાય.
જગતમાં પવિત્રકૃપાળુ અવનીપર મળેલમાનવદેહને,પવિત્ર માતાલક્ષ્મીનીકૃપામળે
પવિત્રહિંદુધર્મની શ્રધ્ધાથી ઘરમાંપુંજાકરતા,પરમાત્માની પવિત્રકૃપા સુખમળીજાય
પવિત્રધર્મમાં સમયે ઘરમાં ધુપદીપ પગટાવી,પુંજાકરી દીપ પ્રગટાવીઆરતીકરાય
પુજ્યલક્ષ્મીમાતા એ ધનલક્ષ્મીનીમાતા છે,એ શ્રધ્ધાથી ભક્તિકરતાસુખઆપીજાય
......જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં હિંદુધર્મની દુનીયામાં પુંજા કરાય.
######################################################################
Next Page »