April 11th 2024

નવદુર્ગાની નવરાત્રી

  ***માં દૂર્ગાના આ 9 સ્વરૂપની નવરાત્રિએ કરવામાં આવે છે પૂજા***
.            નવદુર્ગાની નવરાત્રી

તાઃ૧૧/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રહિંદુ તહેવારમાં દુર્ગામાતાની કૃપાએ,પવિત્ર નવરાત્રીને સમયે ઉજવાય
ગરબેરમતા તાલીપાડીને માતાને વંદન કરી,નવદીવસ માતાનાગરબા ગવાય
.....હિંદુધર્મમાં સમયે પવિત્ર પ્રસંગને ઉજવાય,જે નવરાત્રીએ નવગરબાથી રમાય.
પ્રથમ નોરતે દુર્ગામાતાના પ્રથમ દેહને,શેલપુત્રીથી વંદનકરીને ગરબે ઘુમાય
બીજે નોરતે બ્રહ્મચારીની માતાને વંદન કરીને,તાલીપાડીનેજ ગરબા રમાય
નવરાત્રીના ત્રીજા નોરતે ચંદ્રઘંટામાતાને ગરબે રમી,નવરાત્રીએ વંદન થાય
નવરાત્રીના ચોઠાનોરતે માતા કુષ્મંડાને વંદન કરી,હિદુધર્મમાં ગરબા ગવાય
.....હિંદુધર્મમાં સમયે પવિત્ર પ્રસંગને ઉજવાય,જે નવરાત્રીએ નવગરબાથી રમાય.
માતાની પવિત્રકૃપામળે ભક્તોને,પાંચમા નોરતે સ્કંદમાતાને વંદનકરીનેગવાય
નવરાત્રીના છથ્થાનોરતે કાત્યાયનીમાતાને,ગરબેરમીને તાલીપાડીને વંદનથાય
હિંદુધર્મમાં દુર્ગામાતાની પ્રેરણાએ સાતમા નોરતે,કાલરાત્રીમાતાને વંદનકરાય
પવિત્ર દુર્ગામાતાની પાવનકૃપા મળે ભક્તોને,જે દેહને સમયસાથે જીવાડીજાય
.....હિંદુધર્મમાં સમયે પવિત્ર પ્રસંગને ઉજવાય,જે નવરાત્રીએ નવગરબાથી રમાય.
નવરાત્રીના આઠમા નોરતે મહાગોરીમાતાને,તાલીપાડીને વંદન કરીને પુંજાય
અદભુતકૃપા દુર્ગામાતાની હિંદુભક્તોપર,જે નવમાનોરતે સિધ્ધીદાત્રીને પુંજાય
હિંદુધર્મમાં માતાની પવિત્રકૃપા કહેવાય,એ પવિત્રપ્રસંગે દેહને પ્રેરણાકરીજાય
નવદુર્ગાના પવિત્રનોરતે સમયે ભક્તોની પ્રેરણામળે,જે સમયેગરબે રમાડીજાય 
.....હિંદુધર્મમાં સમયે પવિત્ર પ્રસંગને ઉજવાય,જે નવરાત્રીએ નવગરબાથી રમાય.
#################################################################
April 9th 2024

પવિત્ર માતાનીકૄપા

  
.           પવિત્ર માતાનીકૃપા

તાઃ૯/૪/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે ભારતદેશથી પવિત્ર ભક્તિરાહ મળે
પરમાત્માના પવિત્રજીવથી ભારતદેશમાં,પવિત્ર દેવદેવીઓથીજન્મી જાય
.....પવિત્રધર્મમાં પ્રભુની પ્રેરણાથી તહેવારો ઉજવાય,સમયે નવરાત્રી ઉજવાય.
પવિત્ર નવરાત્રીમાં નવમાતાની પવિત્રપુંજા કરી,ભક્તોથી ગરબા રમાય
પુજ્ય માતાદુર્ગાનીપ્રેરણા માનવદેહનેમળે,જે પવિત્રતહેવારેપ્રેરણાકરીજાય
નવરાત્રીના પવિત્રદીવસેઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો કરીઆરતીકરાય
હિંદુધર્મએ પવિત્રધર્મ કહેવાય,પ્રભુનીકૃપાએ ભારતદેશમાં જન્મલઈ જાય 
.....પવિત્રધર્મમાં પ્રભુની પ્રેરણાથી તહેવારો ઉજવાય,સમયે નવરાત્રી ઉજવાય.
નવરાત્રીનાનવદીવસે દુર્ગામાતાના નવસ્વરુપની,ધુપદીપ પ્રગટાવીપુંજાથાય
ભારતદેશમાં પભુદેવદેવીઓથી જન્મલઈજાય,જેધર્મનીપવિત્રરાહેજીવાડીજાય
પવિત્રમાતાના નવસ્વરૂપની નવરાત્રીમાંપુંજાકરાય,જે પવિત્રકર્મકરાવી જાય
ભારતદેશએ પવિત્રદેશકહેવાય,જે પવિત્રહિંદુધર્મથી જગતમાં પ્રેરણાકરીજાય
.....પવિત્રધર્મમાં પ્રભુની પ્રેરણાથી તહેવારો ઉજવાય,સમયે નવરાત્રી ઉજવાય.
###############################################################
April 9th 2024

પવિત્રહિંદુ તહેવાર

***જગદંબાની સ્તુતિ, જપ, તપ અને આરા***

              પવિત્રહિંદુ તહેવાર 
 
તાઃ૯/૪/૨૦૨૪   (નવરાત્રિ ઉજવાય)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રધર્મની પ્રેરણામળે હિંદુધર્મથી,જે પવિત્ર તહેવારથી ઉજવાય
પવિત્ર દુર્ગામાતાની કૃપાથી નવરાત્રીના,નવદીવસમાં ગરબે રમીનેપુંજાકરાય
.....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય.
પવિત્રતહેવાર એમાતાની કૃપાએ મળે,એ હિંદુધર્મમાં પવિત્રરાહે જીવાડીજાય
નવરાત્રીમાં પુજ્ય દુર્ગામાતાની કૃપાએ,માતાના નવ સ્વરૂપના ગરબાગવાય
પવિત્રકૃપા મળે પવિત્રરાહે જીવતા ભક્તોને,જે ગરબે રમીને વંદન કઈ જાય
પવિત્ર હિંદુધર્મની કૃપામળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેવદેવીઓથી જન્મીજાય
.....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય.
હિંદુધર્મમાં પવિત્ર દેવઅનેદેવીઓથી જન્મલઈ,ભારતદેશને પવિત્રદેશ કરીજાય
પવિત્ર તહેવારને સમયે ઉજવતા માનવદેહ પર,સમયે ભગવાનની કૃપા થાય
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,જે દેહનેકર્મ આપીજાય
પવિત્રહિંદુધર્મની કૃપા મળે માનવદેહને,જે પવિત્રતહેવારથી પ્રસંગને ઉજવાય
.....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય.
ભારતદેશએ પવિત્રદેશ કહેવાય જ્યાં હિંદુધર્મથી,જીવના મળેલદેહને પ્રેરીજાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી જન્મમરણ આપી જાય,ના જીવથીદુરરહેવાય
હિંદુધર્મમાં માતાની પવિત્રકૃપામળે જીવનાદેહને,જે જન્મમરણથી બચાવીજાય
નવરાત્રીના પવિત્રતહેવારને ઉજવતા,માતાની પવિત્રકૃપાએ જીવનજીવાડીજાય
.....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
#####ૐ****ૐ#####***********************ૐ#####ૐ*****ૐ######
===============================================================

	
April 7th 2024

સંગાથ મળેસમયનો

 
.            સંગાથમળે સમયનો  

તાઃ૭/૪/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્રકૃપા પરમાત્માની જન્મથી મળેલદેહને મળે,જે સમયસાથે પ્રેરંણા કરી જાય
જીવના મળેલ માનવદેહને સમય સમજીને ચાલતા,ના કોઇજ અપેક્ષા અડી જાય
.....એ પવિત્રક્રુપા પરમાત્માની કહેવાય,જ્યાં જન્મથી મળેલદેહથી પવિત્રકર્મ કરાય.
અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મલઈજાય
પરમાત્મા અનેક પવિત્ર દેહથી જન્મી જાય,જેમની શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિ કરાય
સમયનોસાથમળે માનવદેહને,જે જીવને ઉંમરનો સંગાથ બાળપણ જુવાનીથી મળે
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જ્યાં જન્મથી મળેલદેહથી પવિત્રકર્મ કરાય.
પવિત્રકૃપા મળે ભગવાનની ભારતદેશથી,જ્યાં પ્રભુજન્મથી હિંદુધર્મથીજ પ્રેરી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે અવનીપર જન્મથી મળેલદેહને સુખઆપીજાય
હિંદુધર્મમાં શ્ર્ધ્ધાથી ભગવાનની પુંજા કરતા,પવિત્રપ્રભુકૃપાએ મંદીર બનાવી જાય
દુનીયામાં ભગવાનની કૃપાએ હિંદુધર્મના,અનેક પવિત્રમંદીર બનાવી ભક્તિ કરાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જ્યાં જન્મથી મળેલદેહથી પવિત્રકર્મ કરાય.
#################################################################

 

April 6th 2024

પવિત્ર પાવનપ્રેરણા

 
.            પવિત્ર પાવનપ્રેરણા 

તાઃ૬/૪/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,નાકોઇથી દુર રહેવાય
જગતમાં મળેલદેહને ભગવાનની ક્રુપા,દેહને જીવનમાં સાયસાથે લઈજાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
સમયંની સાંકળ માનવદેહને કર્મ કરાવી જાય,જે જન્મમરણ આપી જાય
અદભુતકૃપા અવનીપર ભગવાનનીકહેવાય,જે સમયથી અનુભવઆપીજાય
માનવદેહપર પ્રભુની સમયે કૃપા મળી જાય,એ દેહનાકર્મથી સમજાઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય 
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
હિંદુધર્મમાં ભગવાને પવિત્રદેહથી ભારતદેશમાં,સમયે જન્મલઈ કૃપાકરીજાય
જગતમાં પવિત્રદેશ ભારતદેશ કહેવાય,જેમાં શ્રધ્ધાથી ઘરમાંજ પુંજા કરાય
શ્રધ્ધા રાખીને ધુપદીપ પ્રગટાવી ઘરમાં,સમયે દીવો પ્રગટાવી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરી જાય,ના અપેક્શા અડી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
###############################################################

 

April 5th 2024

નાકોઇ માગણી

*****મૃત્યુ પછી મારા નામનું ઈંટ-ચૂનાનું કોઈ પણ સ્મારક કરવું નહિઃ પૂજ્ય મોટા*****
.             નાકોઇ માગણી  

તાઃ૫/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જીવના મળેલ માનવદેહપર પ્રભુની કૃપામળે,જે દેહને સમયસાથે લઈ જાય
અદભુતક્રુપા પરમાત્માની જીવપર કહેવાય,એપવિત્રરાહે જીવન જીવાડીજાય
....જીવના જન્મથીમળેલ માનવદેહપર,પ્રભુની પવિત્રકૃપાએ નામાગણી અડી જાય.
જગતમાં નાકોઇ દેહથી સમયથીદુર રહેવાય,એ ભગવાનનીકૃપાએ સમજાય
ભગવાનની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
પવિત્રકૃપાકરી ભગવાને માનવદેહને,જે હિદુધર્મથી પ્રેરણાકરી સુખઆપીજાય
જીવને સમયે અવનીપર જન્મમરણથી,આગમનવિદાયથી સંગાથ મળતોજાય 
....જીવના જન્મથીમળેલ માનવદેહપર,પ્રભુની પવિત્રકૃપાએ નામાગણી અડી જાય.
અવનીપર જીવને જન્મથી આગમન મળે.જે ગતજન્મનાદેહના કર્મથીમળીજાય
અદભુતકૃપા ભગવાનની પવિત્રધર્મથીકહેવાય,જે જીવનમાં ભક્તિરાહઆપીજાય
હિંદુધર્મએંજગતમાં પવિત્રધર્મછે,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાંજન્મીજાય
દુનીયામાં હિંદુધર્મના ભક્તોનાપ્રેમથી,શ્રધ્ધાથી હિંદુમંદીરબનાવીભક્તિઆપીજાય
....જીવના જન્મથીમળેલ માનવદેહપર,પ્રભુની પવિત્રકૃપાએ નામાગણી અડી જાય.
==================================================================

	
April 4th 2024

અદભુતકૃપા સમયની

 
             અદભુતકૃપા સમયની  

તાઃ૪/૪/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભક્તિની પવિત્રજ્યોત પ્રગટે શ્રધ્ધાળુ ભક્તોથી,જ્યાં પવિત્રરાહે ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપા મળે હિંદુધર્મથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મ લઈ જાય
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
ભગવાન શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરણાકરે,જ્યાં સમયે ઘરમાં કે મંદીરમાં પંજાકરાય  
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેમાં પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈ જાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશકર્યો,જ્યાં હિંદુ ધર્મના પવિત્ર મંદીરબનાવીજાય
હિંદુ ધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જે જીવને જન્મથી મળે એ પ્રભુકૃપા કહેવાય 
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય,કૃપાએ માનવદેહના પરિવારને સુખ મળીજાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં ઘરમાં ધુપદીપપ્રગટાવીઆરતીકરાય
સમયને સમજીને જીવનમાંસમયે ભક્તિકરતા,જીવના માનવદેહનેભક્તિમળીજાય 
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
######################################################################
       
April 3rd 2024

પવિત્રપ્રેમની જ્યોત

 ***Navratri 2022 : શું તમે નવરાત્રિમાં અખંડ જ્યોત પ્રગટાવો છો, તો આ નિયમોનું ચોક્કસ પાલન કરો - Gujarati News | Navratri 2022: Akhand Jyoti is lit in Navratri, then definitely plan these*** 
.            પવિત્રપ્રેમની જ્યોત 

તાઃ૩/૪/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને જન્મથી જગતમાં માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મળી જાય
માનવદેહને જીવનમાં અનેકરાહે કર્મકરાય,નાકદી સમયને છોડીને જીવન જીવાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
જગતમાં ભગવાનની પવિત્ર કૃપાએજ સમયે,જીવને જન્મથી માનવદેહ મળી જાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેમળેલ માનવદેહને,જીવનમાં કર્મનોસાથ મળીજાય
મળેલમાનવદેહને જીવનમાંસમયનીસાથેચલાય,જે બાળપણજુવાનીધેડપણથી જીવાય
અવનીપરના આગમનને જીવનમાં કર્મનોસંબંધ,એસમયે જન્મમરણથી બચાવીજાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
જગતમાં ભગવાનની પવિત્રપ્રેરણા કર્મનો સંગાથ આપે,જે સમય ઘરમાં પુંજાકરાય
મળે પવિત્રક્રુપા માનવદેહને જે હિંદુધર્મથી મેળવાય,પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
દુનીયામાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મલઈજાય
પવિત્ર અદભુતકૃપાએ પરમાત્માને પ્રેરણાએ,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય 
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
પવિત્ર હિંદુધર્મમાં ભગવાનના ભક્તોથી,અનેક પવિત્ર મંદીરો દુનીયામાં બનાવાય
શ્રધ્ધાથી ભગવાનની ભક્તિકરતા ભક્તો,દુનીયામાં આવી મંદીરમાં ભક્તિકરીજાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવના મળેલદેહને ભક્તિથી સુખ મળીજાય
માનવદેહને જીવનમાં હિંદુધર્મથી પ્રભુનીપુંજા કરાય,જે દેહનાજીવને મુક્તિમળીજાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
######################################################################
April 2nd 2024

સમયનો પવિત્રસંગાથ

  આઇ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ગળઘરા
       (શ્રી ખોડિયાર માતાજી)
.            સમયનો પવિત્ર સંગાથ 

તાઃ૨/૪/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્રકૃપા હિંદુધર્મથીમળે,જે પ્રભુએ જન્મથી લીધેલદેહથી મળીજાય
પરમાત્માએ સમયે ભારતદેશમાં જન્મલઈ,માનવદેહને પવિત્રભક્તિ આપીજાય
.....સમયેજીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ પવિત્રકૃપાથી મેળવાય.
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે દેહને પવિત્રકર્મકરાવી જાય
અદભુતક્રુપાપરમાત્માની અવનીપરકહેવાય,જીવના દેહને ભારતદેશથીપ્રેરણાથાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે સમયે હિંદુધર્મથી ઘરમાં ભ્ગવાનનીપુંજાથાય
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મ લઈજાય 
.....સમયેજીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ પવિત્રકૃપાથી મેળવાય.
ભગવાનનાપ્રેમથી માનવદેહને ભક્તિની પ્રેરણામળે,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજાથાય
માનવદેહને સમયે શ્રધ્ધાથી ભક્તિકરતા,જીવનમા પરિવારને સુખપણ મળીજાય
હિંદુધર્મમાં જગતમાં સમયે પવિત્રદેવ અનેદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ જાય
દુનીયામાં હિંદુધર્મપવિત્રધર્મ કહેવાય,જેમના અનેકપવિત્રમંદીરો ભક્તોબનાવીજાય
.....સમયેજીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ પવિત્રકૃપાથી મેળવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

	
April 1st 2024

પવિત્રકેડી પ્રભુકૃપાએ

 ***પ્રદીપકુમારની કલમે… » ભક્તિની પવિત્રરાહ***
.            પવિત્રકેડી પ્રભુકૃપાએ  

તાઃ૧/૪/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનેજન્મથી પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય
પરમાત્માની પવિત્રકૃપાજ અવનીપર કહેવાય,જે જીવનાદેહને ભક્તિરાહે લઈજાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
પવિત્રકૃપા પ્રભુનીકહેવાય જે ભારતદેશનેપવિત્ર કરીજાય,એ જીવનાદેહનેપ્રેરીજાય 
અવનીપનીપર જીવને સમયનો સંગાથમળે,જે જીવને માનવદેહથી જન્મમળીજાય 
પરમાત્માની પાવનકૃપાએ જીવનેઅવનીપર,સમયે જન્મમરણનો સંગાથમળી જાય 
મળેલદેહને સમયનીસાથે ચાલતા કર્મનીરાહ મળે,જે આગમનવિદાયથીસ્પર્શીજાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
જીવનેસમયે માનવદેહમળે જે જન્મમળતા ઉંમરનો સાથમળે,જે સમયસાથેલઈજાય
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી કૃપાકરી જાય
નિરાધારદેહ એ જીવને પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી મળે,દેહને નાઆશાઅડીજાય
જીવને ભગવાનનીકૃપાએ સમયે જન્મથીમાનવદેહ મળે,જે જીવનેકર્મથી અનુભવાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
પવિત્રકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે અનેક પવિત્રદેહથી ભારતમાંજન્મીજાય
ભારતદેશમાં ભગવાનની પવિત્રકૃપા મળીજાય,જે માનવદેહને હિંદુધર્મથી પ્રેરી જાય
જગતમાં જીવનામળેલમાનવદેહને ભારતદેશથી,પવિત્રરાહ મળીજાય જે કૃપાકહેવાય
પવિત્ર હિંદુધર્મથી માનવદેહને ભક્તિરાહમળે,જે જીવનમાં હ્રધ્ધાથીઘરમાં પુંજાકરાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
#####################################################################

	
« Previous PageNext Page »