June 17th 2024

બમબમ ભોલે મહાદેવ

    
             બમબમ ભોલે મહાદેવ 

તાઃ૧૭/૬/૨૦૨૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ ભગવાન ભોલેનાથ,જે ૐ નમઃ શિવાયથી પુંજાય
ભારતદેશમાં ભગવાનના પવિત્રદેહથી જન્મલઈ,દેશને પવિત્રદેશ કરી જાય                                
.....એ ભગવાનના પવિત્ર શિવલીંગને,બમબમ ભોલે મહાદેવથી અર્ચના કરાય.  
ભારતદેશમાં એ પવિત્ર દેવ જે હિમાલયની પુત્રી,માતાપાર્વતીથીપરણીજાય
માતા પાર્વતી એપવિત્રદેવીછે હિંદુધર્મમાં,જેમની પતિદેવની સાથે પુંજાકરાય 
બમબમ ભોલે મહાદેવથીI શંકર બગવાનને વંદનકરતા,પવિત્રકૃપામળીજાય
હિંદુધર્મથી ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલઈ દેહને પવિત્ર કરીજાય 
.....એ ભગવાનના પવિત્ર શિવલીંગને,બમબમ ભોલે મહાદેવથી અર્ચના કરાય. 
જગતમાંસમયે પરમાત્માની પવિત્રકૃપાએ,જીવને જન્મથી માનવદેહમળીજાય
મળેલદેહને ગતજન્મના થયેલકર્મથી,માનવદેહ્થી જન્મમળેજે પ્રભુકૃપાકહેવાય
સમયે રાજા હિમાલયની પુત્રી પાર્વતી,સમયે પત્નિથી જીવનસંગીનીથઈજાય
જગતમાં હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરવા,પરમાત્માનવદેહથી જન્મી જાય
.....એ ભગવાનના પવિત્ર શિવલીંગને,બમબમ ભોલે મહાદેવથી અર્ચના કરાય.
ભારતદેશને જગતમાં હિંદુધર્મથી પવિત્રકરવા,દેવદેવીઓથી જન્મલઈઆવીજાય
પવિત્રશંકરભગવાન માનવદેહને પ્રેરણાકરી,જીવનેભક્તિથી અંતેમુક્તિમળીજાય 
પ્રથમસંતાન શ્રીગણેશજન્મે,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાઅનેવિઘ્નહર્તા કહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્રદેહથી જન્મલઇ કૃપા કરી જાય
.....એ ભગવાનના પવિત્ર શિવલીંગને,બમબમ ભોલે મહાદેવથી અર્ચના કરાય.
################################################################   


June 11th 2024

પ્રભુની નિખાલસપ્રેરણા

%%%પર્યાવરણ એટલે શું ? તેમાં શું શું હોય ? | What is environment Whats in it%%%
             પ્રભુની નિખાલસપ્રેરણા

તાઃ૧૧/૬/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
પવિત્ર અદભુતકૃપામળે સમયે જીવના,જન્મથી મળેલ માનવદેહને અવનીપર
જીવનમાં પરમાત્માની પવિત્રપ્રેરણા મળે,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
.....પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવને,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય.
જીવને અવનીઅર જન્મથી માનવદેહમળે,જે મળેલદેહને કર્મનીરાહ મળીજાય 
સમયનીસાધે ચાલતા જીવને જગતમાં,જન્મમરણથી આગમનવિદાય મેળવાય
મળેલદેહને જીવનમાં સમયે જન્મમરણથી,કર્મનીકેડી મળેજેસમયસાથેલઈજાય
કર્મનીરાહ જીવના જન્મથી મળેલદેહથી,જગતમાં પવિત્રભારતદેહથી મળીજાય 
.....પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવને,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય.
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જન્મથીમળેલદેહને કર્મનીરાહ મળીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્રદેહથી ભારતમાં જન્મલઈજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મી જાય
જગતમાં હિંદુધર્મથી માનવદેહને પવિત્રરાહે પ્રેરીજાય,જે જન્મમરણથી અનુભવાય   
.....પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવને,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય.
###################################################################
June 1st 2024

પવિત્રકૃપા મળે જીવને

  %%%%%કર્મ, ભક્તિ અને જ્ઞાાનનું નિરૂપણ કરનાર શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અનેરો મહિમા | Anero Mahima of Srimad Bhagavad Gita which describes karma bhakti and gyan%%%%%
           પવિત્રકૃપા મળે જીવને

તાઃ૧/૬/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં જીવને અનેકદેહથી આગમન મળે,જે ગતજન્મના દેહથી મેળવાય
જીવનાદેહને પવિત્ર કર્મનીરાહ મળે,એ મળેલદેહના ગતજન્મનાકર્મથી મળે
.....માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને,સમયે જન્મથી અવનીપર આગમન મળી જાય. 
અવનીપર પવિત્રકૃપા પરમાત્માનીમળે,એ માનવદેહને ભક્તિરાહથી પ્રેરીજાય
માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળે,જે જીવને કર્મની કેડીએ સમજાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,જે નિરાધાર જન્મ કહેવાય
.....માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને,સમયે જન્મથી અવનીપર આગમન મળી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,જે ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં પવિત્રભુમી ભારતની કહેવાય,જ્યાં પવિત્રદેહથી ભગવાનજન્મીજાય
પવિત્ર ભારતદેશ જીવનેજન્મમળે,એjજન્મથી મળેલ માનવદેહપરકૃપાકહેવાય
.....માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને,સમયે જન્મથી અવનીપર આગમન મળી જાય.
પવિત્રદેહથી પ્રભુએ જન્મલીધા ભારતમાં,જ્યાં જીવને જન્મથીદેહ મળી જાય
જગતમાં ભારતદેશમાં જન્મ લીધેલદેહથી,પ્રભુનાહિંદુધર્મના મંદીર બનાવીજાય
હિંદુધર્મના ભક્તોની પવિત્રપ્રેરણા જગતમાં,ભગવાનના પવિત્રમંદીર કરી જાય
દુનીયામાં હિંદુધર્મની પ્રેરણા ભારતના હિંદુધર્મના,ભકતો મંદીર બનાવી જાય
.....માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને,સમયે જન્મથી અવનીપર આગમન મળી જાય.
###################################################################
May 28th 2024

સમયનોમળે સંગાથ પ્રભુનીકૃપામળે

######અખિલ પ્રજાપતિ યુવા ફાઉન્ડેશન - 💥 આપણા પ્રજાપતિ સમાજ કુંભાર ભગત તરીકે ઓળખ અેવા પ્રજાપતિ સમાજ માં પ.પુ.વંદનીય સંતો ની નામાવલી યાદી મુકેલી છે ...#####
             સમયનોમળે સંગાથ 

તાઃ૨૮/૫/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રકૃપામળે કલમપ્રેમી માતાસરસ્વતીની,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
પવિત્ર અદભુતકૃપા કલમપ્રેમીમાતાની મળે,એ સમયસાથે કલમને પકડાવીજાય
.....જગતમાં કલમની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જે માતાની પ્રેરણા કહેવાય.
પ્રભુની કૃપાથી ભગવાને પવિત્રદેહથી,ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મનીકૃપામળી
હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય જેમાં,પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ જાય
પવિત્રધર્મના મંદીરો ભક્તોની પ્રેરણાથી,જગતમાં બનાવી જાય જ્યાં પુંજાકરાય
જીવને જન્મથી મળે માનવદેહ જે સમયના સાથે,જીવનાદેહને પ્રેરણા કરીજાય
.....જગતમાં કલમની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જે માતાની પ્રેરણા કહેવાય.
શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા જગતમાં,હિંદુધર્મના ભક્તોની પ્રેરણા મળીજાય
મળેલદેહને હિંદુધર્મમાં ઘરમાં ભગવાનને,ધુપદીપ પ્રગટાવી દીવોકરીઆરતીકરાય
પવિત્ર હિંદુધર્મના ભક્તો જગતમાં પ્રભુની પ્રેરણાએ,પવિત્ર મંદીરો બનાવી જાય
જીવને અવનીપરસમયે જન્મમરણનો સંગાથમળૅ,જે મળેલદેહના કર્મથી મેળવાય
.....જગતમાં કલમની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જે માતાની પ્રેરણા કહેવાય.
###################################################################
May 23rd 2024

ભગવાનની શ્રધ્ધા

 કોણે કર્યું હતું ભગવાન રામનું નામકરણ? જાણો રામલલ્લા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો - Gujarati News | Who named lord shri ram as ram know interesting facts related to lord ram -
             ભગવાનની શ્રધ્ધા

તાઃ૨૩/૫/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,ભગવાનની કૃપાએ સમયને સમજાય
ગતજન્મના દેહના કર્મથી જીવને માનવદેહ મળે,જે કર્મનીરાહેજ જીવાડી જાય
......પવિત્રકૃપા પ્રભુની જીવનાદેહપર,જે જીવનમાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય.
પરમાત્માની પ્રેરણામળે જીવના મળેલદેહને,જે મળેલદેહથી પ્રભુની ભક્તિકરાય
જીવને અવનીપર જન્મમરણથી સંબંધ મળે,જ્યાં ઘરમાંપુંજા કરતા બચાવીજાય
જગતમાં ભગવાનના શ્રધ્ધાળુ ભક્તો,હિંદુ ધર્મના મંદીર બનાવી પ્રેરણાકરીજાય
ભારતદેશમાં પવિત્રહિંદુમાં ભગવાન પવિત્રદેહથી,જન્મ લઇ પવિત્રરાહે પ્રેરીજાય
......પવિત્રકૃપા પ્રભુની જીવનાદેહપર,જે જીવનમાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય.
જીવને ભગવાનનીકૃપાએ હિંદુધર્મના મંદીરની પ્રેરણામળે,સંગે ઘરમાંયપુંજાકરાય
પવિત્રભક્તિની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી આરતી કરાય,જે પ્રભુનીપ્રેરણાથાય
પરમાત્મા અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જગતમાં એ પવિત્રદેશકહેવાય
હિંદુધર્મમાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી,માનવદેહને ભક્તિરાહે પ્રેરણાકરીજાય
......પવિત્રકૃપા પ્રભુની જીવનાદેહપર,જે જીવનમાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય.
##################################################################
May 18th 2024

કુદરતની જ્યોત પ્રભુની જ્યોત

   
             કુદરતની જ્યોત

તાઃ૧૮/૫/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રરાહેલઈ જાય
મળેલ માનવદેહને સમયનો સંગાથ જીવનમાં,નાકોઇ આશા અપેક્ષા અડી જાય 
.....જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયે પરમાત્માની પવિત્રપ્રેરણાએ જીવાડી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
ભારતદેશમાં ભગવાનપવિત્રદેહથી જન્મીજાય,જેજીવનાદેહને પવિત્રરાહઆપીજાય
જીવને અવનીપર જન્મમરણથી સંબંધ મળે,એ માનવદેહને કર્મથી અનુભવથાય
લાગણી મોહનેદુર રાખીને જીવન જીવતા,પરમાત્માના પ્રેમનીસાથે જીવનજીવાય
.....જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયે પરમાત્માની પવિત્રપ્રેરણાએ જીવાડી જાય.
સમયને નાપકડાય કોઇથી જીવનમાં,શ્રધ્ધારાખીને ભગવાનની સમયે પુંજા કરાય 
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતમાં જન્મલીધા,જે ભક્તિરાહે પ્રેરણા કરીજાય
પરમાત્માની કૃપા મળે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવીનેજ પુંજા કરાય
ભગવાનની પ્રેરણાથી મળેલદેહને સમયે,જ્ન્મમરણથીજ જીવને મુક્તિ મળી જાય
.....જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયે પરમાત્માની પવિત્રપ્રેરણાએ જીવાડી જાય.
=====================================================================
May 17th 2024

પ્રભુની પાવનકુપા

 અધિક માસના પૂર્ણ થાય એ પહેલા કરી લેજો અતિ મહત્વનું કામ, લક્ષ્મીજી વરસી પડશે, થઈ જશે ધનના ઢગલા | Before the completion of Adhik month, do very important work, Lakshmi will rain,
.            પ્રભુની પાવનકૃપા

તાઃ૧૭/૫/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાભાવનાથી જીવનમાં પ્રભુનીભક્તિ કરાય,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
જીવને જન્મથી માનવદેહ મળે જીવનમાં,જે ગત જન્મના પવિત્રકર્મથી મળી જાય
.....એ પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
અવનીપર જીવનેજન્મમરણનો સંબંધ સમયે,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
મળેલદેહને કર્મનોસંબંધ શ્રધ્ધા ભાવનાથીજ ભક્તિ કરતા,પ્રભુકૃપાએ જીવન જીવાય
હિંદુધર્મની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મી જાય
પ્રવિત્ર પ્રેરણા મળી ભગવાનની ભક્તોને,જગતમાં અનેકપવિત્ર મંદીર બનાવી જાય 
.....એ પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં પવિત્રદેહથી,ભગવાન ભારતદેશમાંજ જન્મી જાય 
ભગવાને પવિત્ર ભારતદેશમાં અનેકદેહથી જન્મીજાય,જે ભારતદેશને પવિત્રકરીજાય
હિંદુધર્મમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી પુંજાકરાય,સમયે મંદીર જઈ આરતીકરાય
પવિત્રહીંદુધર્મ કહેવાય પવિત્ર ભક્તોની પ્રેરણા મળતા,જગતમાં હિંદુમદીરબનીજાય
.....એ પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
********************************************************************
May 16th 2024

પવિત્ર પ્રેમનીરાહ

 

 @@@@@બ્રહ્મા, વિષ્ણુ, મહેશના માતા-પિતા કોણ છે ? - Quora@@@@@
.             પવિત્રપ્રેમની રાહ

તાઃ૧૬/૫/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર અદભુતકૃપા અવનીપર કલમની કહેવાય,જે નિખાલસ ભાવનાથી ચલાય
મળેપવિત્રપ્રેમ માનવદેહને જીવનમાં,જે પવિત્રરચનાથી જીવનમાં કલમનેસચવાય
.....એ પવિત્રપ્રેમ પરમાત્માનો મળે માનવદેહને,જે પવિત્રરાહે કલમને પકડીને જીવાય.
પવિત્રકૃપાજગતમાં પવિત્રભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાનજન્મીજાય 
અવનીપર પવિત્રકૃપા ભગવાનની મળે,નાકોઇ જીવથી દુર રહી જીવન જીવાય
જીવનેજન્મથી અનેકદેહથી આગમનમળે,જે મળેલદેહને કર્મનીરાહથી અનુભવાય
જગતમાં પરમાત્માનોપ્રેમ માનવદેહને મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....એ પવિત્રપ્રેમ પરમાત્માનો મળે માનવદેહને,જે પવિત્રરાહે કલમને પકડીને જીવાય.
જીવને જન્મથી મળેલ માનવદેહ એપ્રભુકૃપાકહેવાય,એ મળેલદેહને કર્મકરાવીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્રપ્રેમ પરમાત્માનો મળે જીવને જન્મથી,સમયે નિરાધારદેહથીજ બચાવી જાય
અનેકદેહનો સંબંધ જીવને જગતમાં,માનવદેહને પવિત્રરાહે પ્રભુનીપ્રેરણા મળીજાય
.....એ પવિત્રપ્રેમ પરમાત્માનો મળે માનવદેહને,જે પવિત્રરાહે કલમને પકડીને જીવાય.
#####################################################################
May 14th 2024

કલમનીમાતાની પ્રેરણા સરસ્વતીમાતાની પ્રેરણા

******
.           કલમનીમાતાની પ્રેરણા  

તાઃ૧૪/૫/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેરણામળે કલમની એમાતા સરસ્વતીની,કલમપ્રેમીઓને પ્રેરણા થાય
કલમની પવિત્રરાહ માતાનીપ્રેરણા મળે,જે પવિત્રરચનાથી કલમને પકડાય 
.....જગતમાં ભારતદેશથી માતા સરસ્વતીની પ્રેરણાએ,પવિત્રકલમની રચના થાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એઅદભુતકૃપાએ જીવન જીવાડીજાય
જીવનેઅવનીપર જન્મમરણનો સંબંધ,જે ધરતીપર આગમનવિદાયઆપીજાય
મળેલમાનવદેહના જીવનેકર્મનોસંબંધ,જ્યાં જીવનાદેહનેકર્મનોસંબંધ મેળવાય
પવિત્રસરસ્વતીમાતા દુનીયામાં,કલમનીમાતા છે જે પવિત્રરચના કરાવીજાય
.....જગતમાં ભારતદેશથી માતા સરસ્વતીની પ્રેરણાએ,પવિત્રકલમની રચના થાય.
દુનીયામાંજીવનાદેહને સમયનીસાથેચાલવાની પ્રેરણામળે,જેકર્મનીકેડીઆપીજાય 
પવિત્રમાતાની કૃપાએ કલમથી રચના થાય,જે વાંચકોને પવિત્રરાહે પ્રેરી જાય
જગતમાં પવિત્રકલમથી રચના કરતા,માનવદેહના વાંચકોને પ્રેરણાય મળીજાય 
ભગવાનનીપ્રેરણાએ જીવને માનવદેહમળે,જે સમયે કલમનીપવિત્રકેડીમળીજાય
.....જગતમાં ભારતદેશથી માતા સરસ્વતીની પ્રેરણાએ,પવિત્રકલમની રચના થાય.
####################################################################
May 12th 2024

મળી પવિત્રરાહ

    %%%%%Short storyline | prabhu krupa | પ્રભુ કૃપા%%%%% 
.             મળી પવિત્રરાહ  

તાઃ૧૨/૩/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપાએ જીવના મળેલદેહને,સમયે પવિત્રરાહ મળી જાય
એ જીવનમાં પવિત્રકર્મની પ્રેરણામળે,જે માનવદેહને ના અપેક્ષાઅડી જાય
......જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એજ દેહને કર્મનીરાહ આપી જાય 
પવિત્ર પરમાત્માનીક્રુપામળે જીવનાદેહને,સમયે ઘરમાં ધુપદીપ કરીપુંજાકરાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશકહેવાય,જ્યાં ભગવાનપવિત્રદેહથી જન્મીજાય
જીવનેજન્મથી માનવદેહમળે એજ પ્રભુનીકૃપા,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવને ભગવાનની પ્રેરણાથીજ,જીવનમાં પવિત્રરાહેજ ભક્તિ કરાય
......જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એજ દેહને કર્મનીરાહ આપી જાય 
પવિત્રકૃપાએ જીવનામળેલ માનવદેહને,જીવનમાં સમયે પ્રભુનીભક્તિ થઈજાય
અદભુતકૃપા અવનીપર જીવનેમળે,જે જન્મથીમળેલદેહને કર્મનીરાહઆપીજાય
શ્રધ્ધાથી ભગવાનની ઘરમાં ભક્તિકરાય,જે દેહને સમયે પવિત્રરાહ મળીજાય
લાગણી કે મોહમાયાની કોઇમાગણી કૃપાથીમળે,જીવનમાં ના અપેક્ષા રખાય 
......જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એજ દેહને કર્મનીરાહ આપી જાય 
################################################################
« Previous PageNext Page »