March 31st 2021

પ્રભાતનુ આગમન

.Poems Submitted by Literary Brigadier Meena Mangarolia | StoryMirror

          .પ્રભાતનુ આગમન

તાઃ૩૧/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પરમકૃપા સુર્યનારાયણની છે,જે અજબશક્તિશાળી દેવ કહેવાય
ભારતની ધરતીપર પવિત્ર શ્રધ્ધાથી,સવારમાંજ શ્રીસુર્યદેવને અર્ચના કરાય
....હિંદુ ધર્મંમાં પરમાત્માને સવારથી,પુંજા કરી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય.
મળેલ માનવદેહપર ભગવાનની કૃપાછે,જે જીવને પવિત્ર્રરાહ બતાવી જાય
ધરતીપર જીવના દેહોને પરમકૃપાએ,સમયે સુર્યદેવ સવારર્સાંજ આપી જાય 
અવનીપરના દેહને સમયસંગે ચાલવા,અબજો વર્ષોથી પવિત્રકૃપા કરી જાય
દુનીયામાં સુર્યનારાયણજ દેવ છે,જે પવિત્ર જીવન જીવવાજ બચાવી જાય
....હિંદુ ધર્મંમાં પરમાત્માને સવારથી,પુંજા કરી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય.
માનવદેહને જીવનમાં સરળતા મળે,એજ જન્મ મળતા પવિત્રકર્મ થઈ જાય
સુર્યદેવ એજ પરમશક્તિશાળી દેવ છે,જે જગતના જીવોને સુખી કરી જાય
જન્મ મળે જીવને જે ગતજન્મના કર્મથી,અવનીપર આવનજાવન મળી જાય
પાવનકૃપા મળે સુર્યદેવની મળેલ દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય
....હિંદુ ધર્મંમાં પરમાત્માને સવારથી,પુંજા કરી ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય.
#############################################################
March 31st 2021

સમયની સમજ

અલૌકિક ધ્રુવીય પ્રકાશપૂંજ: ઔરોરા | Supernatural Polar Galaxies Aurora | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar#

.            .સમયની સમજ  

તાઃ૩૧/૩/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની અજબલીલા છે અવનીપર,જે સમયસંગે ચાલતા સમજાય
મળેલદેહને સમયસંગે જીવન જીવતા,ના કોઇ તકલીફ મળતી જાય
....એ પરમાત્માની પવિત્ર કૃપા જગતપર,જે જીવને મળેલ દેહથી જીવાય.
જીવને મળેલદેહ એ કર્મનીકેડી,જે ગતજન્મે થયેલ કર્મથી મેળવાય
અવનીપર પ્રાણી,પશુ,પક્ષી અને માનવદેહ,એ આગમન કહેવાય
માનવદેહને પરમાત્માની કૃપામળે,જેસમયની સમજથી બચાવીજાય
પરમકૃપા અવનીપર પ્રભુની,જે અજબરાહે મળેલદેહને સ્પર્શી જાય
...એ પરમાત્માની પવિત્ર કૃપા જગતપર,જે જીવને મળેલ દેહથી જીવાય.
મળેલદેહને ઉંંમરનો સંબંધ છે,જે સમજવા સમયને સાચવીને જવાય
જીવને સંબંધ છે દેહથી જે કર્મથી સમજાય,ના કોઇથીય દુર રહેવાય
પવિત્રકર્મ એજ પરમત્માની કૃપા છે,જે દેહને અંતે મુક્તિ આપીજાય 
સરળજીવનની રાહમળે મળેલદેહને,જ્યાં મળેલ સમયની સમજ થાય
....એ પરમાત્માની પવિત્ર કૃપા જગતપર,જે જીવને મળેલ દેહથી જીવાય.
*********************************************************
March 31st 2021

ના અપેક્ષા

**lotus grows in dirt and mud then why goddess laxmi likes it - I am Gujarat**

.            .ના અપેક્ષા

તાઃ૩૧/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે સમય સાથે મેળવાય
કુદરતની આપાવનકૃપા જગતમાં,એ અનેકદેહથી જીવને લાવી જાય
....અવનીપર આગમન થાય જીવનુ,જે ગતજન્મે થયેલ કર્મથી મળતુ જાય
શ્રધ્ધા ભાવનાથી પરમાત્માની ભક્તિ કરતા,જીવનમાં કૃપા થઈ જાય 
માનવદેહ એ દેહ છે જેને,સમયની સમજણ પ્રભુના પ્રેમથી મળીજાય
અનેક દેહથી પરમાત્માએ જન્મ લીધો,જે ભારતને પવિત્રદેશ કરીજાય
પવિત્રમાતાના દેહપણ લીધા,શ્રધ્ધાથી માતાની પુંજાએ કૃપામળી જાય
.....અવનીપર આગમન થાય જીવનુ,જે ગતજન્મે થયેલ કર્મથી મળતુ જાય.
માનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે અનેક રીતેજ જીવનમા થઈ જાય
પ્રેમથી પરમાત્માની પુંજા કરતા,દેહના જીવને પાવનરાહે પ્રેરણા થાય
મળે માતાની પાવનકૃપા દેહને,જે મળેલ દેહને ના અપેક્ષાથી જીવાય
આવી આંગણે કૃપા મળે માતાની,ના મંદીરની કોઇ જરૂર પડી જાય
....અવનીપર આગમન થાય જીવનુ,જે ગતજન્મે થયેલ કર્મથી મળતુ જાય.
***********************************************************
 

 

March 31st 2021

શ્રધ્ધાળુ પ્રેમ

## ધન સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મીની આવી તસવીર ઘરમાં લગાવવી માનવામાં આવે છે શુભ, થાય છે આર્થિક લાભ##

.            .શ્રધ્ધાળુ પ્રેમ

તાઃ૩૧/૩/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જે મળેલ જીવનમાં સુખ આપી જાય
શ્રધ્ધાભાવનાથી પુંજન કરી વંદન કરતા,પરમપ્રેમથી ધનનીવર્ષા કરી જાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
મળેલદેહને કર્મનોસંબંધ છે,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય
માનવજીવનમાં શ્રધ્ધાથી પુંજા કરતા,જીવપર પાવનકૃપા પ્રભુની થઈ જાય
પરમાત્માએ પવિત્રદેહો લીધા ભારતમાં,અને પવિત્રમાતાના દેહો લઈ જાય
પવિત્ર લક્ષ્મીમાતા હિંદુ ધર્મમાં,જે માનવજીવનમાં ધનલક્ષ્મીમાતાથી પુંજાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
શ્રધ્ધારાખી ધુપદીપ કરી વંદનકરતા,પવિત્ર જીવનની રાહ કૃપાએ મેળવાય
પવિત્રદેવી છે હિંદુ ધર્મમાં,જેમના પવિત્ર પતિદેવ વિષ્ણુ ભગવાન કહેવાય
પ્રેમની વર્ષા થાય જીવનમાં પતિદેવની,જ્યાં તેમના પગને વંદન કરી જાય
અદભુતકૃપાનો પ્રેમ મને મળ્યો માતાનો,જે જીવનમા અનુભવ આપી જાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
માતાલક્ષ્મીની પવિત્રકૃપામળે જીવનમાં,જે કુળને પવિત્ર્રરાહે સુખ આપીજાય
પરમકૃપાળુ દેવ શ્રી વિષ્ણુભગવાન છે,એ પત્નિ લક્ષ્મીથી ધનવર્ષા કરીજાય
માનવદેહને સમયની સાંકળનો સ્પર્શ,જે મળેલદેહને કર્મની કેડીથી સમજાય
પવિત્રરાહની આંગળી ચીંધી માતાએ,જે જીવનમાં મંત્રકરી માળાથી પુંજાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
################################################################

March 30th 2021

પરમકૃપાળુ પ્રેમ

હિંદુ ધર્મમાં ઘણા ભગવાન કેમ છે? કેમ લોકો એટલા ભગવાનને પૂજે છે? |

.           .પરમકૃપાળુ પ્રેમ

તાઃ૩૦/૩/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
સમયની સાંકળ એ સંબંધદેહનો,જે જીવનમાં અનેકરાહે મેળવાય
પવિત્રપ્રેમ એ નિખાલસ ભાવનાથી મળે,ના મોહમાયા અડી જાય
.....એ પરમકૃપાળુ પ્રેમ પ્રભુની પ્રેરણાથી,માનવદેહને સમયે મળી જાય.
મળેલ માનવદેહને સમયસંગે ચાલવા,સવારસાંજને સમજીને ચલાય
કુદરતની પવિત્રકૃપા મળેલદેહ પર,જે જીવનાદેહને કર્મકરાવી જાય
પરમકૃપાળુ પરમાત્માનો પ્રેમછે,જે શ્રધ્ધાથી પુંજા કરનારને સમજાય
પવિત્રદેહથી ભારતમાં પધાર્યા,એ પરમાત્માની પાવનકૃપાથી દેખાય
.....એ પરમકૃપાળુ પ્રેમ પ્રભુની પ્રેરણાથી,માનવદેહને સમયે મળી જાય.
જન્મ મળેલ દેહને સમયસંગે,બાળપણ,જુવાની,ઘડપણ મળતુ જાય
કર્મ એજ જીવના દેહને સ્પર્શે,જે અવનીપર જન્મમ્રરણ આપી જાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,સમયે કોઇ તકલીફ નાથાય
શાંંતિની કૃપા થાય મળેલદેહને,જ્યાં વડીલોના આશિર્વાદ મળીજાય
.....એ પરમકૃપાળુ પ્રેમ પ્રભુની પ્રેરણાથી,માનવદેહને સમયે મળી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
March 30th 2021

માતા પાર્વતીપુત્ર

** જય શ્રી ગણેશ - Photos | Facebook**

           .માતા પાર્વતીપુત્ર

.તાઃ૩૦/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ     

માતા પાર્વતીના લાડલા દીકરા,હિંદુ ધર્મમાં એ ભાગ્યવિધાતાય કહેવાય
પવિત્રકૃપા મળી પિતા શંકરની,જે પ્રભુનાદેહથી શ્રીગણેશથી ઓળખાય
.....એ પવિત્ર સંતાનથી જન્મ્યા ભારતમાં,જે પરમાત્માના દેહથી મળી જાય.
જગતમાં હિંદુધર્મ પવિત્ર ધર્મ છે,જ્યાં પરમાત્માની કૃપા દેહથી મેળવાય
અનેક પવિત્ર દેહથી પરમાત્માનુ આગમન થયુ,જે પવિત્રભુમી કરી જાય
શ્રધ્ધાભાવથી જીવનમાં ભક્તિ કરતા,જીવને મળેલદેહથી પવિત્રકર્મ કરાય
શંકરભગવાનને ભોલેનાથ પણ કહેવાય,જે ભાગ્યવિધાતાના પિતા કહેવાય
.....એ પવિત્ર સંતાનથી જન્મ્યા ભારતમાં,જે પરમાત્માના દેહથી મળી જાય.
મળેલદેહના પવિત્રકર્મથી માબાપનો પ્રેમમળતા,વિઘ્નવિનાયકથી ઓળખાય
શ્રી ગણેશને સંસારી જીવનમાં,પત્નિ તરીકે રિધ્ધી સંગે સિધ્ધી મળી જાય
ભાઈ કાર્તિકેય મળ્યા અને બહેન અશોકસુંદરી મળીએ માબાપની કૃપાથઈ
કુટુંબમાં પુત્રી સંતોષી અને પુત્ર શુભાઅનેલાભ થયા,જે કુળને વધારી જાય 
.....એ પવિત્ર સંતાનથી જન્મ્યા ભારતમાં,જે પરમાત્માના દેહથી મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
March 30th 2021

પવિત્ર સંતાન

## ભગવાન શ્રી હનુમાનજી વિષે | Camp Hanumanji##

.            .પવિત્ર સંતાન   

તાઃ૩૦/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
માતા અંજનીના લાડલા સંતાન,જગતમા શ્રીરામના ભક્ત હનુમાન કહેવાય
અવનીપરના આગમનથીજ બોલાવાય,એજ પવનદેવના પુત્રથીય ઓળખાય
....એ અજબ શક્તિશાળી પવિત્રદેહ છે,જે બજરંગબલી મહાવીર હનુમાન કહેવાય.
પવિત્ર આશિવાદ મળે પરમાત્માના દેહને,જે અજબશક્તિથી મદદ કરી જાય
રાજા દશરથના સંતાન શ્રીરામ કહેવાય,પત્નિ સીતાને હનુમાન બચાવી જાય
આકાશમાં ઉડીને શોધીલાવ્યા સીતાજીને,જે આવીને પ્રભુશ્રીરામને કહી જાય
લંકાના રાજારાવણના દુશ્કર્મને પકડી,રામભક્ત હનુમાન રાવણનુ દહ કરીજાય
....એ અજબ શક્તિશાળી પવિત્રદેહ છે,જે બજરંગબલી મહાવીર હનુમાન કહેવાય.
પવિત્રસંતાન માતાઅંજનીના ને પિતાપવનપુત્ર,ભારતની ધરતી પવિત્ર કરી જાય
જગતમાં એ બજરંગબલી પણ કહેવાય,સમયે એસુવર્ચલાના પતિદેવ પણ થાય
હિંદુધર્મમાં અજબશક્તિશાળી દેહ છે,જે જગતમાં રામભક્તથી પણ ઓળખાય
સવારમાં ઉઠીને પુંજા કરતા હનુમાનને,ૐ હં હનુમંતે નમો નમઃથી વંદન કરાય 
....એ અજબ શક્તિશાળી પવિત્રદેહ છે,જે બજરંગબલી મહાવીર હનુમાન કહેવાય.
####################################################################

March 29th 2021

ભોલેનાથને વંદન

** Webdunia Archives**

           .ભોલેનાથને વંદન

તાઃ૨૯/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    
પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધો,દુનીયામાં પાવનકૃપા કરી જાય
પરમાત્માની કૃપા સમયપર,જે દુનીયામાં શંકર ભગવાનથી પુંજાય
....પવિત્રપ્રેમ મળે શ્રધ્ધાળુ ભક્તોને,જે બમબમ ભોલે મહાદેવ બોલી જાય.
પવિત્ર ગંગાને લઈને આવ્યા ભારતમાં,એ જગતમાં પવિત્ર કહેવાય
જન્મ લીધો જે ભોલેનાથ,મહાદેવ,શંકર ભગવાનથીય ઓળખાયછે
પરિવારની કૃપા કરવા,રાજા હિમાલયની પુત્રી પાર્વતીના પતિ થાય
જે અનેકનામથી બોલાય,એપાર્વતીપતિ,ઉમાપતિ ભોલેનાથ કહેવાય
....પવિત્રપ્રેમ મળે શ્રધ્ધાળુ ભક્તોને,જે બમબમ ભોલે મહાદેવ બોલી જાય.
હિંદુધર્મમાં શંકર ભગવાનના શિવલીંગપર,દુધ અર્ચનાથી પુંજા થાય
પવિત્રસંતાન વિઘ્નવિનાયક શ્રીગણેશ,જગતમાં ભાગ્યવિધાતાકહેવાય
કાર્તિકેયએ પણ સંતાન થયા,ને દીકરી અશોક સુંદરીથી ઓળખાય
શંકરભગવાન ખુબજ શક્તિશાળી,સંગે માતા પાર્વતી પવિત્ર કહેવાય
....પવિત્રપ્રેમ મળે શ્રધ્ધાળુ ભક્તોને,જે બમબમ ભોલે મહાદેવ બોલી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

 

 

 

 

March 29th 2021

ભક્તિનો સંગાથ

^^આપો ટુકડો, હરિ આવે ઢૂકડો^^
.           . ભક્તિનો સંગાથ 
  
તાઃ૨૯/૩/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્ર આશિર્વાદ મળ્યા માબાપના,જે મળેલદેહને પાવનરાહ આપી ગઈ
જીવને મળેલદેહપર પવિત્રકૃપા થઈ,એ કુળદેવી કાળકામાતાની કૃપા થઈ
....ંમાનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
શ્રધ્ધાભાવે મળેલ દેહથી સોમવારે,શંકર ભગવાનને ૐનમઃશિવાયથી પુંજાય
પવિત્રકૃપા મળે મા પાર્વતીની,અને ગણપતિ સંગે રીધ્ધીસિધ્ધીનોય મેળવાય
જીવને માનવદેહ મળે માબાપથી,જે બાળપણ,જુવાની,ઘડપણ આપી જાય
મળેલજન્મને પાવનકરવા ભક્તિનો સંગાથ મળે,જે માબાપની કૃપા કહેવાય
....ંમાનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
જીવનમાં ભજનભક્તિનો કોઇ સમય નથી,શ્રધ્ધાથી સમય મળતા પુંજા કરાય
ભારતમાં અનેકદેહથી પરમાત્મા પધાર્યા છે,જે દુનીયામાં પવિત્ર દેશ કહેવાય
પ્રેરણાકરી મળેલદેહના જીવને,નામંદીર,મસ્જીદ,ચર્ચની જરૂર ઘરમાં પુંજાથાય
જીવથી નાકૃપા કે મોહમાયાની અપેક્ષા રખાય,એ કળીયુગમાં અસરથીદેખાય
....ંમાનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
***************************************************************

	
March 28th 2021

હોળી આવી

###how-to-do-holi-pujan-know-right-method-so-you-can-get-progress###

.            .હોળી આવી

તાઃ૨૮/૩/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રતહેવાર આજે અમેરીકામાં ઉજવાય,જેને હેંદુ ધર્મમાં હોળી કહેવાય
શ્રધ્ધાથી પુંજાકરી હિંદુ ધર્મી સૌ,પુંજાકરી વધાવી હોળીનુ દહન કરી જાય
....એવો પવિત્રપ્રસંગ ઉજવાય હિંદુધર્મનો,દુનીયામાં હિંદુઓજ સમયે ઉજવી જાય.
પુંજન કરી હોળીનુ સૌ ભક્તોપર,કંકુ વરસાવીને સૌને ગરબે ઘુમાવી જાય
પરમકૃપા મળે ભક્તોને પરમાત્માની,જે સમયે પ્રસંગ ઉજવતાસૌને સમજાય
હિંદુધર્મમાં અનેક પવિત્ર પ્રસંગ વર્ષમાં ઉજવાય,જે પ્રભુનીકૃપા આપી જાય
માનવદેહને સમય સંગે ચાલવા,પરમાત્માની પવિત્ર પ્રેરણાજ જગતમાં થાય
....એવો પવિત્રપ્રસંગ ઉજવાય હિંદુધર્મનો,દુનીયામાં હિંદુઓજ સમયે ઉજવી જાય.
દર્શન કરી હોળીને વંદન કરતા,પરમાત્માનો પવિત્ર પ્રેમ ભક્તોને મળી જાય
દુનીયામાં હિંદુધર્મની પ્રેરણા ભારતથીમળે,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય
પ્રસંગનો પ્રેમ એ પરમાત્માની કૃપા છે,જે મળેલદેહના જીવને સમયે મેળવાય
આજકાલને નાકોઇ રોકી શકે,પણ સમયસાથે ચાલતા પરમાત્માની કૃપા થાય
....એવો પવિત્રપ્રસંગ ઉજવાય હિંદુધર્મનો,દુનીયામાં હિંદુઓજ સમયે ઉજવી જાય.
################################################################

 

Next Page »