ના અપેક્ષા
****
. .ના અપેક્ષા તાઃ૩૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે સમય સાથે મેળવાય કુદરતની આપાવનકૃપા જગતમાં,એ અનેકદેહથી જીવને લાવી જાય ....અવનીપર આગમન થાય જીવનુ,જે ગતજન્મે થયેલ કર્મથી મળતુ જાય શ્રધ્ધા ભાવનાથી પરમાત્માની ભક્તિ કરતા,જીવનમાં કૃપા થઈ જાય માનવદેહ એ દેહ છે જેને,સમયની સમજણ પ્રભુના પ્રેમથી મળીજાય અનેક દેહથી પરમાત્માએ જન્મ લીધો,જે ભારતને પવિત્રદેશ કરીજાય પવિત્રમાતાના દેહપણ લીધા,શ્રધ્ધાથી માતાની પુંજાએ કૃપામળી જાય .....અવનીપર આગમન થાય જીવનુ,જે ગતજન્મે થયેલ કર્મથી મળતુ જાય. માનવજીવનમાં કર્મનો સંબંધ છે,જે અનેક રીતેજ જીવનમા થઈ જાય પ્રેમથી પરમાત્માની પુંજા કરતા,દેહના જીવને પાવનરાહે પ્રેરણા થાય મળે માતાની પાવનકૃપા દેહને,જે મળેલ દેહને ના અપેક્ષાથી જીવાય આવી આંગણે કૃપા મળે માતાની,ના મંદીરની કોઇ જરૂર પડી જાય ....અવનીપર આગમન થાય જીવનુ,જે ગતજન્મે થયેલ કર્મથી મળતુ જાય. ***********************************************************