April 30th 2021

જય રામનામ

**જય શ્રી રામ Jai Shri Ram**
.           .જય રામનામ  

તાઃ૩૦/૪/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

રામનામની માળા જપતા કુપામળે,સંગે સીતારામનો પ્રેમ મળી જાય 
શ્રધ્ધારાખીને સીતારામને વંદન કરતા,ભાઈ લક્ષ્મણની કૃપા મેળવાય   
....પવિત્ર ધર્મમાં સીતારામની માળા જપતા,અંજનીપુત્ર હનુમાન ખુશ થાય.
પાવનરાહ મળે જીવનમાંથી  ભક્તિ કરતા,જે મળેલ માનવદેહને સમજાય
તાલી પાડીને શ્રીરામનામની ધુન કરતા,પવિત્રકૃપાથી પ્રભુપ્રેમ મેળવાય
જીવનમાં નાકોઇ અપેક્ષાઅડે,કે નાકોઈ મોહમાયાની તકલીફ રહીજાય
એજકૃપા સમયસંગે મળતી રહે,સીતારામ સંગે હનુમાનની મળતી જાય
....પવિત્ર ધર્મમાં સીતારામની માળા જપતા,અંજનીપુત્ર હનુમાન ખુશ થાય.
પરમાત્માએ દેહ લીધા ભારતમાં,જે હિંદુ ધ્ર્મમાં અનેકદેહથી ઓળખાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,મળેલદેહપર પાવનકૃપા થઈજાય
શ્રી રામસીતાને મળેલ તકલીફ રાજારાવણથી,જે હનુમાનજી બચાવીજાય
લંકાના રાજારાવણના શક્તિશાળી કર્મને,લંકા સંગે રાવણને બાળી જાય
....પવિત્ર ધર્મમાં સીતારામની માળા જપતા,અંજનીપુત્ર હનુમાન ખુશ થાય.
############################################################
April 30th 2021

ગરવી ગુજરાત

ગરવી ગુજરાત Garvi Gujarat - Home | Facebook

.               .ગરવી ગુજરાત 

તાઃ૩૦/૪/૨૦૨૧    (ગુજરાતદીન ૧-મે)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભારતની ભુમીને પવિત્રકરી પરમાત્માએ,જે પવિત્રદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મની જ્યોત પ્રગટાવી દુનીયામાં,જે જગતમાં મંદીરથી પ્રગટી જાય
....ભારતદેશમાં ગુજરાત શક્તિશાળી રાજ્ય છે,જે ગુજરાતીઓની શાનથી ઓળખાય.
જગતમાં જ્યાં ગુજરાતીઓ પહોચ્યા છે,ત્યાં શ્રધ્ધાથી અનેકકર્મ કરી જાય
ગુજરાતીઓની લાયકાતને ના કોઇ આંબે,કે ના કોઇજ એને રોકી જાય
જય જય ગરવી ગુજરાત ગાતા,સાંભળનારને અનંતપ્રેમ સૌનો મળી જાય
દુનીયામાં પવિત્ર સન્માન એગુજરાતીઓછે,જે અજબશક્તિશાળી કહેવાય
....ભારતદેશમાં ગુજરાત શક્તિશાળી રાજ્ય છે,જે ગુજરાતીઓની શાનથી ઓળખાય.
અનેક ગુજરાતીઓએ મહેનત કરી દેશમાં,જે ભારતને આઝાદ કરી જાય
માતા સરસ્વતીનીકૃપાથી ગુજરાતીઓના,જગતમાં અનેકકર્મ જીવનમાંથાય
ભારતમાં જન્મ મળતા પવિત્રકર્મજ કરે,જે ભારતના વડાપ્રધાન થઈ જાય
દુનીયામાં ૧લીમે ગુજરાતનો સ્થાપનાદીન,જયજય ગરવી ગુજરાત બોલાય
....ભારતદેશમાં ગુજરાત શક્તિશાળી રાજ્ય છે,જે ગુજરાતીઓની શાનથી ઓળખાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 29th 2021

શ્રધ્ધાની પકડ

ભગવાન તો ભક્તવત્સલ છે, ભાવનાના ભૂખ્યા છે | નવગુજરાત સમય

.         .શ્રધ્ધાની પકડ 

તાઃ૨૯/૪/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલદેહને કર્મનીકેડી સ્પર્શે,જે આગમન વિદાય આપી જાય
માનવ જીવનમાં અનેક પવિત્ર રાહ મળે,એ દેહના વર્તનથી દેખાય
....પવિત્રકૃપા મળે પરમાત્માની દેહને,જે જીવનમાં સમયને સમજીને જીવાય.
અનેક દેહ પ્રભુએ લીધા ભારતની ભુમીપર,જે ધાર્મીક રાહેજ પુંજાય
કુદરતની આ પવિત્રલીલા જગતપર,જે જીવને પવિત્રકર્મ આપી જાય
શ્રધ્ધાની પાવનકૃપા પ્રભુની જીવપર,જે શ્રધ્ધાશબુરીથી સમજાઇ જાય
ગજાનંદ શ્રી ગણેશ પવિત્રપુત્ર ભોલેનાથના,જે વિધ્નવિનાયક કહેવાય
....પવિત્રકૃપા મળે પરમાત્માની દેહને,જે જીવનમાં સમયને સમજીને જીવાય.
ગોવિંદબોલો હરિ ગોપાલબોલો,એજ લાડલા શ્રી કૃષ્ણથીય ઓળખાય
અનેકનામ મળે પ્રભુને લીધેલદેહને,જે પવિત્ર ભાવનાથી ભક્તિ કરાય
હિંદુ ધર્મમાં શ્રધ્ધાની પકડ રાખતાજ,મળેલ દેહપર પ્રભુની કૃપા થાય
જે સમયે પવિત્રરાહ મળતા દેહના,જીવને જન્મમરણથી બચાવી જાય
....પવિત્રકૃપા મળે પરમાત્માની દેહને,જે જીવનમાં સમયને સમજીને જીવાય.
###############################################################
April 28th 2021

માતાનો પવિત્રપ્રેમ

 (more...)
April 27th 2021

કષ્ટભંજન હનુમાન

###Salangpur Hanumanji on Twitter: "નવરાત્રિ દરમિયાન શનિવારે શ્રી હનુમાનજી મહારાજને વિશેષ શણગાર Date 24-10-2020 happy navratri आप सभी को नवरात्री के पावन पर्व की हार्दिक ...###.

.         .કષ્ટભંજન હનુમાન
તાઃ૨૭/૪/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર સંતાન એમાતા અંજનીના,સંગે પિતા પવનદેવ પણ કહેવાય
અજબ શક્તિશાળી દેહ હતો,જે શ્રી રામને અનેક મદદ કરી જાય
....એવા લાડલા મહાવીરનો,આજે સાળંગપુરમાં જન્મદીવસ ભક્તિથી ઉજવાય.
પિતા પવનદેવની કૃપાએ હનુમાન કહેવાય,સંગે બજરંગબલી કહેવાય
પ્રભુએ અવતારલીધો શ્રીરામથી અયોધ્યામાં,જેમને પરમાત્માથી પુંજાય
પવિત્રપત્ની થયા સીતાજી જીવનમાં,જે રામની જીવનસગીની કહેવાય
સમયસંગે શ્રીરામસીતાને જંગલમાં જતા,ભાઈ લક્ષ્મણ સાથ આવીજાય
શ્રી હનુમાન એ પવિત્ર ભક્ત થયા,જે સંજીવનીથી ભાઈને બચાવીજાય
....એવા લાડલા મહાવીરનો,આજે સાળંગપુરમાં જન્મદીવસ ભક્તિથી ઉજવાય.
નિર્મળભાવનાથી શ્રી રામને મદદ કરતા,આકાશમાં ઉડીને આવી જાય
લંકાના રાજારાવણને કુબુધ્ધીનો  સંગ મળ્યો,જે રામની પત્નીને લઇજાય
હનુમાનજીને સિતાને શોધવા મોકલ્યા,એ લંકાના જંગલમાં શોધી જાય
પરમ અભિમાની રાજારાવણનુ,મહાવીર હનુમાન લંકામાં દહન કરીજાય  
....એવા લાડલા મહાવીરનો,આજે સાળંગપુરમાં જન્મદીવસ ભક્તિથી ઉજવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 26th 2021

મળ્યો પ્રેમ માતાનો

            .મળ્યો પ્રેમ માતાનો  

તાઃ૨૬/૪/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પવિત્ર ધર્મમાં પરમાત્માની પાવનકૃપા મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
નિર્મળ ભાવના મળે ભારતમાં દેશમાં,એજ પવિત્રકૃપાજ ભગવાનની કહેવાય
....માનવદેહ એ જીવને સંબંધ કર્મનો,જે ગતજન્મે કરેલ કર્મથી જીવને મળતો જાય.
અવનીપરના આગમનને સમજીને જીવતા,દેહથી અનેકરીતે પવિત્રકર્મ કરાય
મળેલદેહને સમયનો સંબંધછે જીવનમાં,જે ઉંમરસંગે માનવીને જીવાડી જાય
પાવનરાહ મેળવવા જીવનમાં પ્રભુને વંદન થાય,શ્રધ્ધાએ ઘરમાં પુંજન થાય
એ સમય છે મળેલદેહનો અવનીપર,જે પળપળને સાચવી માનવતા સચવાય
....માનવદેહ એ જીવને સંબંધ કર્મનો,જે ગતજન્મે કરેલ કર્મથી જીવને મળતો જાય.
ભારતની ધરતીપર પરમાત્માએ જન્મ લીધો,જે દેવ અને દેવીઓથી મળી જાય
માતાના અનેક સ્વરૂપછે જે પુંજન કરી,વંદન કરતા દેહને સત્કર્મ કરાવી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા માતાની કૃપાજ મળે,સમયે પ્રભુને માળા કરીનેજ પુંજાય
અનેકદેહથી જન્મ લઈ પધાર્યા દેવીઓ,જે અનેક પવિત્ર તહેવારે કૃપા કરીજાય 
....માનવદેહ એ જીવને સંબંધ કર્મનો,જે ગતજન્મે કરેલ કર્મથી જીવને મળતો જાય.
#################################################################
April 26th 2021

કુદરતનો પ્રેમ

###Only yours ... Yp: પ્રેમ માં પડવું તક એ ભાગ્યશાળીને જ સાંપડે દોસ્તો . . .###
.           .કુદરતનો પ્રેમ

તાઃ૨૬/૪/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલદેહને સમયનો સંગાથ મળૅ જીવનમાં,જે દેહને કર્મથી સમજાય
પવિત્ર કર્મની રાહ મળે જીવનમાં,જ્યાં કુદરતનો પવિત્રપ્રેમ મળીજાય
....એ જીવને થઈ રહેલ કર્મથી સમજાય,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
આજકાલને નાકોઇ પકડીશકે જીવનમાં,કે જગતમાં નાકોઇથી છટકાય
કર્મનો સંબંધ દેહને જે સમજીને ચલાય,ના કોઇજ અપેક્ષા દેહને થાય
જીવને ગતજન્મે થયેલકર્મથી દેહમળે,એ સંબંધીઓનો સાથ આપી જાય
પવિત્રરાહ જીવનમાં મળે,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથી ઘરમાં પુંજન કરાય
....એ જીવને થઈ રહેલ કર્મથી સમજાય,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
સમય સમજીને ચાલતો માનવી,જીવનમાં નાઅપેક્ષા એજ કર્મ કરી જાય
મળેલ માનવદેહનુ સન્માન થાય,જે અનેકનો નિખાલસ પ્રેમ મળી જાય
અદભુત કૃપા પરમાત્માની થઇ જાય,ત્યાં સુખ શાંંતિનો સંગાથ મેળવાય
અનેકદેહથી અવનીપર આવ્યા પ્રભુ,શ્રધ્ધાથી કોઇપણ દેહની પુંજા થાય
....એ જીવને થઈ રહેલ કર્મથી સમજાય,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
************************************************************
April 25th 2021

પ્રેમ મળે આવીને

ચૈત્રી નવરાત્રિ 2019, 9 દેવી સ્વરૂપને પ્રિય છે આ 9 ફૂલ, પૂજામાં કરવો ઉપયોગ  | navratra 2019 these 9 flowers may use for pooja | Gujarati News - News in  Gujarati - Gujarati Newspaper - ગુજરાતી ...
.          .પ્રેમ મળે આવીને

તાઃ૨૫/૪/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ      
પરમકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જે ભારતના પવિત્ર દુર્ગામાતા કહેવાય
અભિમાનને પકડી ચાલતા દુષ્કર્મીને,માતા સમયસંગે ચાલતામારીજાય
....એ રાક્ષસ મહીસાશુર હતો,જે ખોટા માર્ગે મળેલદેહને દુશ્માર્ગે લઈ જાય.
માનવદેહને કર્મનો સંબંધ અડે જીવનમાં,જે જીવને યુગથી સ્પર્શીજાય
જન્મમરણનો સંબંધ જીવનો,એ અવનીપર આગમનવિદાયથી દેખાય
ભારતની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
સમયનો અનુભવ જગતમાં જીવને,જે મળેલ દેહથી કર્મ કરાવી જાય
....યુગનો સંબંધ મળેલ દેહને જીવનમાં,જે થઈ રહેલ કર્મથી સમજાઈ જાય. 
પરમકૃપાળુ માતા દુર્ગા ભારતમાં જન્મ્યા,જેમની પવિત્રરાહે પુંજા થાય
પ્રેમ મળ્યો ભક્તોને માતાનો,જે નવરાત્રીમાંજ નવસ્વરૂપે પુંજાઈ જાય
પવિત્ર તહેવાર નવરાત્રીનો હિંદુધર્મમાં,માતાનો પ્રેમ આવીને મળીજાય
મળેલ જીવના દેહને ના અપેક્ષા અડે,સંગે ના કોઇજ માગણી રખાય
....એજ માતાદુર્ગા પવિત્રપ્રેમ આપવા,ભક્તોને આંગણે આવી કૃપા કરીજાય.
############################################################
April 24th 2021

અંતરનો અવાજ

**પ્રભુ શનિદેવ ની તમારા પર વરસશે અસીમ કૃપા, બસ અજમાવો શિવપુરાણ ના આ ચમત્કારિક ઉપાયો**

.           .અંતરનો અવાજ

તાઃ૨૪/૪/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધારાખીને ભક્તિકરતા માનવદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય
સમય સમજીને ચાલતા અંતરનો અવાજ,ના કોઇજ અપેક્ષાએ લઈ જાય
....એ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહના જીવપર,અનંત શાંંતિ જીવનમાં આપી જાય.
પ્રભુની કૃપાએ  જીવને માનવદેહ મળે,જે જીવનમા સમજણ આપી જાય
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહdલીધા,જેભારતની ભુમી પવિત્ર કરી જાય
મળેલદેહને સમયસંગે ચાલવાની,પવિત્રરાહ ભક્તિ કરતા દેહને મળી જાય
જીવનેજન્મથી દેહમળે અવનીપર,જે ગતજન્મે મળેલદેહના કર્મથી મેળવાય 
....એ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહના જીવપર,અનંત શાંંતિ જીવનમાં આપી જાય.
પ્રભુએ અનેકદેહ લીધા હિંદુ ધર્મમાં,જીવના દેહપર કૃપાકરી સુખીકરી જાય
મળેલદેહને કૃપા મળે ભગવાનની,જ્યાં શ્રધ્ધાથીજ ઘરમાં પુંજા અર્ચના થાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,જે નાઅપેક્ષા કે માયાને અવાજથી પુકારાય
મળેલદેહને માગણીનો સંબંધમળે,જે અવનીપર કળીયુગની કાતરથી મેળવાય
....એ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહના જીવપર,અનંત શાંંતિ જીવનમાં આપી જાય.
*****************************************************************
April 23rd 2021

ના માગણી કે અપેક્ષા

 .          .ના માગણી કે અપેક્ષા

તાઃ૨૩/૪/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્રપ્રેમ મળ્યો કલમપ્રેમીઓનો,જે હ્યુસ્ટનમાં પકડેલ કલમથી મેળવાય
નામાગણી કે કોઇઅપેક્ષા રહી,જે નિખાલસ ભાવનાથી પ્રેમ આપી જાય
....એવા વ્હાલા કલમપ્રેમીઓથી,પવિત્રપ્રેમ માતા સરસ્વતીનો જીવનમાં મળી જાય.
પવિત્રરાહે કલમથી રચના કરી જાય,જે અનેક વાંચકોને ખુશ કરી જાય
કલમ પકડી સંગે નાકોઇ અપેક્ષા રાખે,એ માતાની કૃપાથી રચના થાય
વ્હાલા કલમપ્રેમી સમયની સાથે ચાલતા,સંત જલારામનો પ્રેમ મળીજાય
એજ પવિત્રકૃપા મળેલ દેહપર થાય,જે મગજને પાવનરાહથી પ્રેરી જાય
....એવા વ્હાલા કલમપ્રેમીઓથી,પવિત્રપ્રેમ માતા સરસ્વતીનો જીવનમાં મળી જાય.
ક્લમના ચાહકોથી રચના થતા,વાંચકોને ખુબ આનંદથી ખુશ કરી જાય
મળેલ માનવદેહને મગજનો સંગાથ છે,જે જીવનમાં કલમથીજ પ્રેરી જાય
કલમથી કરેલ રચના એમાતાની કૃપા,અનેક વાંચકોને આનંદ આપી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં રાખતા,પવિત્રપ્રેમની વર્ષા કૃપાએ થઈ જાય
....એવા વ્હાલા કલમપ્રેમીઓથી,પવિત્રપ્રેમ માતા સરસ્વતીનો જીવનમાં મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Next Page »