April 22nd 2021

જ્યોત જલારામની

### કેમ સંત જલારામ, બાપા કહેવાયા? કેમ હિન્દૂ મુસ્લિમ અને તમામ ધર્મના લોકો બાપાના આશીર્વાદ લેવા આવે છે? જાણો જલારામ બાપા વિશેના રોચક પ્રસંગો ... ###

.          .જ્યોત જલારામની

તાઃ૨૨/૪/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ.   

માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થાય
મળેલદેહને જીવનમાં ભક્તિની જ્યોતમળે,જે જલારામની કૃપા કહેવાય
....પરમાત્માએ અનેકદેહ લઈ ભારતની ભુમીમાં માનવજીવન પવિત્ર કરી જાય.
પવિત્રદેહથી પધાર્યા પ્રભુ અવનીપર,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
જીવને કર્મનો સંબંધ છે જે અનેહદેહથી,અવનીપર જન્મથી આપી જાય
પ્રભુની ભક્તિ શ્રધ્ધાથી કરતા જીવનમાં,દેહને પવિત્રકર્મથી રાહ મેળવાય
મોહમાયાનો સંબંધ દુર રાખવા,જલાબાપા ભક્તિનીજ્યોત પ્રગટાવી જાય 
....પરમાત્માએ અનેકદેહ લઈ ભારતની ભુમીમાં માનવજીવન પવિત્ર કરી જાય.
જલારામબાપા મળેલદેહને પવિત્ર કરવા,જીવોને ભોજનઆપી જમાડી જાય
નિરાધારને આધાર આપવા જીવને શાંંતિ આપી,જેદેહને સુખ આપી જાય
હિદુધર્મમાં પવિત્ર જીવનજીવવા,અનેકરાહે પરમાત્માની પુંજા ભક્તિથી થાય
જલારામે આંગળી ચીધીં જીવનમાં,જ્યાં પત્નિ વિરબાઈની પવિત્રકૃપા થાય
....પરમાત્માએ અનેકદેહ લઈ ભારતની ભુમીમાં માનવજીવન પવિત્ર કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

 

 

 

April 22nd 2021

મારા વ્હાલા સાંઇ

**જાણો શિરડીના સંત સાંઈ બાબાના જીવનના એવા રહસ્યો, જેના વિષે તમે નહિ જાણ્યું હોય. |**
.           .મારા વ્હાલા સાંઇ 

તાઃ૨૨/૪/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રદેહ લીધો પરમાત્માએ ભારતમાં,જે મારા વ્હાલા સાંઇથી ઓળખાય
માનવદેહને સંબંધ માનવતાનો,ના મળેલદેહને ધર્મકર્મની સાંકળ અડી જાય
....પાવનકૃપા પરમાત્માની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ જીવનમાં કરાવી જાય.
સાંઇબાબાએ દેહથી જીવને મળેલદેહને,આંગળી ચીધી જે સુખ આપી જાય
માનવદેહને નાધર્મ કે નાકર્મ અડે,જે પ્રભુકૃપાએ મળેલદેહથી પ્રેમ મળી જાય
શ્રધ્ધા અને શબુરીની સમજણ આપી,ના માનવદેહને હિંદુમુસ્લીમથી પકડાય  
પવિત્રપ્રેમથી બાબાનો પ્રેમ મળ્યો દેહને,જે મળેલદેહને પાવનકર્મ કરાવીજાય
....પાવનકૃપા પરમાત્માની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ જીવનમાં કરાવી જાય.
વ્હાલા સાંઇબાબા કર્મકરવા શેરડીઆવ્યા,જ્યાં દ્વારકામાઈનો સાથ મેળવાય
પાવન આંગળી ચીંધી માનવદેહને,એ જીવને મળેલદેહને સમજણ આપી જાય
જીવના મળેલ દેહને મનુષ્યની સમજણ પડે,ના જીવનમાં કોઇ અપેક્ષા રખાય
પવિત્ર પરમાત્માનીકૃપા મળે દેહને,જે બાબાનીકૃપાએ જીવને મુક્તિ મળી જાય
....પાવનકૃપા પરમાત્માની જીવ પર,જે માનવદેહથી પવિત્રકર્મ જીવનમાં કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++