May 31st 2019

ગૌરવ ગુજરાતનુ

                 ગૌરવ ગુજરાતનુ 
      
 .....Image result for Narendra Modi.....

તાઃ૨૫/૫/૨૦૧૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર ભુમી ભારતમાં માન સન્માનની પાવનકેડી ગુજરાતીઓની દેખાય
     પાવનરાહ પકડી ચાલતા જીવનમાં,સદમાર્ગની રાહે દુનીયામાં ચાલી જાય
...એવા ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય.

અપેક્ષાના ના વાદળ સ્પર્શે જે જીવનમાં,સફળતાનો સંગાથ આપી જાય
    મળેલ માનવદેહને માતા હીરાબાનો અનંતપ્રેમ આશીર્વાદથી મળી જાય
સદમાર્ગને પકડી ચાલતા જીવનમાં,ભાજપનાએ ભાગ્યવિધાતા થઈ જાય
   ગુજરાતને એ પાવનરાહ દેવા,,ગુજરાતના એ મુખ્યપ્રધાન પણ થઈ જાય
...એવા ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય.

મળ્યો કુટુંબનો પ્રેમ જીવનમા, જે નિખાલસ ભાવનાથી પવિત્રરાહ આપી જાય
      નામોહમાયાની કોઇ માગણી જીવનમાં,જે ગુજરાતીઓને સદમાર્ગે દોરીજાય 
જયજય ગરવી ગુજરાત કહેતા પ્રદીપને,નરેન્દ્રભાઈથી ગુજરાતની શાન દેખાય      
      ઊજવળ જીવનની રાહ પકડી ચાલતા,નાકોઇજ પાર્ટીની આફત અડી જાય 
...એવા ગુજરાતી શ્રી નરેંદ્રભાઈ મોદી,વડાપ્રધાન થઈ ગુજરાતીઓની શાન વધારી જાય.

=========================================================

May 23rd 2019

સમયનો સંગ

.            .સમયનો સંગ  
તાઃ૨૦/૪/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલદેહને માનવતાનો સંગાથ મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાએ પુંજન થાય
નિર્મળભાવનાથી ભક્તિ કરતા,મળેલદેહ પર પરમાત્માની કૃપા થઈ જાય
.....કુદરતની કૃપા મળી જાય દેહને,જે સમયના સંગે પાવનકર્મ કરાવી જાય.
આજકાલને સમજી ચાલતા જીવનમાં,પવિત્ર સમયનો સંગાથ મળી જાય
કુદરતની પાવનકૃપા મળે દેહને,જે મળેલદેહને થઈ રહેલકર્મથીજ દેખાય
સરળરાહ જીવને મળે જગતમાં,એ સંત જલાસાંઇની પાવનરાહ કહેવાય 
આવી આંગણે કૃપા મળે પ્રભુની,જે દરેક કર્મને પાવનરાહ સંગે મેળવાય
.....કુદરતની કૃપા મળી જાય દેહને,જે સમયના સંગે પાવનકર્મ કરાવી જાય.
જીવને મળેલદેહને ઉંમરનો સંગાથરહે,એ સમજણ સંગે જીવન આપીજાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે સત્કર્મના વર્તનથી દેહને સમજાય
સમયના સંગે પ્રેમ લઈને ચાલતા,અદભુતકર્મ કુદરતની કૃપાએ થઈ જાય
સરળ જીવન સંગે પાવનકર્મનો સંગાથ રહે,જે પાવનકૃપાએ સ્પર્શી જાય
.....કુદરતની કૃપા મળી જાય દેહને,જે સમયના સંગે પાવનકર્મ કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
 

May 23rd 2019

પ્રેમાળ જ્યોત

.             .પ્રેમાળ જ્યોત

તાં૩૦/૪/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરનુ આગમન જીવનુ,જે મળેલ દેહથી જગતમાં ઓળખાય 
મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,નિર્મળ જીવનથીજ સમજાય 
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવિનાશીની પરમકૃપા કહેવાય. 
અજબલીલા જગતપર પરમાત્માની છે,જે મળેલદેહને સમયે સમજાય 
શાંન્તિનો સંગાથ મળે જીવનમાં,જે થઈ રહેલ કર્મથી જીવને દેખાય 
પરમાત્માની પાવનરાહે ભક્તિ કરતા,જીવને જીવનમાં અનુભવ થાય 
પાવન પ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળભાવથી પુંજા થાય
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવિનાશીની પરમકૃપા કહેવાય.
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જે અનેકનો પાવનપ્રેમ આપી જાય
સરળજીવનની રાહ મળે દેહને,ના કોઇ આફત કે તકલીફ મળી જાય
કરેલ કર્મ જીવનમાં કર્મનો સંબંધ આપી જાય,જે જન્મમરણથી દેખાય
નિર્મળ જીવનનો સંગાથ રહે દેહને,એ પાવનકર્મ થતા જીવન જીવાય
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવિનાશીની પરમકૃપા કહેવાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 23rd 2019

કલમપ્રેમી ચીમનભાઈ

…………Image result for ચીમનભાઈ પટેલ………..

.                          .કલમપ્રેમી ચીમનભાઈ

 તાઃ૨૨/૫/૨૦૧૯                                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનપ્રેમ પકડીને આવ્યા આંગણે,એ સરસ્વતીબાની કૃપા કહેવાય
મળ્યો પ્રેમ ચીમનભાઈનો હ્યુસ્ટનમાં,જે ચમનથી આનંદ આપી જાય
…..એવા પ્રેમાળ હાસ્યલેખક બનીગયા હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને હરખાઈ જાય.
લાવ્યો પ્રેમ માતાનો  પાવનકૃપાએ,તેમને અમારા ઘેરપણ  લાવી જાય
મળેલ માનવ દેહ અવની પર જીવને,જે વ્હાલા ચમનથીય ઓળખાય
કલમની પાવનરાહ પકડીચાલતા,હ્યુસ્ટનના કલમપ્રેમીઓને મળીજાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય
…..એવા પ્રેમાળ હાસ્યલેખક બનીગયા હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને હરખાઈ જાય.
ઉજવળ જીવનની રાહ મળી ચીમનભાઈને,જે પવિત્ર કલમથી દેખાય
નિખાલસપ્રેમ સંગે આવ્યા દ્વારે અમારે,જે  તેમનોનિર્મળપ્રેમ કહેવાય
સરળ જીવનનો સાથ મેળવીને જીવતા,કલમથી માતાની કૃપા દઈજાય
કલમપ્રેમીઓને આનંદ મળે હ્યુસ્ટનમાં,જે ચમનની કેડીએ પણ દેખાય
…..એવા પ્રેમાળ હાસ્યલેખક બનીગયા હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને હરખાઈ જાય.
======================================================================
હ્યુસ્ટનના કલમપ્રેમી શ્રી ચીમનભાઈ કે જે ચમનથી ઓળખાય તેમને  કલમપ્રેમી
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ ભેંટ.

May 21st 2019

આંગણે પધારો

.            .આંગણે પધારો 

તાઃ૨૧/૫/૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપાળુ પિતા ભોલેનાથના લાડલા,ગૌરીનેંદન શ્રી ગણેશજી કહેવાય 
માતાપિતાનો ભક્તિપ્રેમ પકડી,આંગણે પધારે જ્યાં શ્રધ્ધાએ પુંજન થાય
.....એવા પવિત્ર શક્તિશાળી ગજાનંદ,રીધ્ધી સિધ્ધીના ભાગ્ય વિધાતાય કહેવાય.
પવિત્ર સવારનો સંગાથમળે અવનીપર,જ્યાં સુર્યનારાયણનુ આગમનથાય
શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતાં જીવનમાં,પરમાત્માની પાવનકૃપા મળી જાય
કળીયુગની ના કોઇજ કેડી મળે જીવનમાં,જે દેહને સત્માર્ગે દોરતો જાય
કુદરતની કાતર ફરે અવનીપર,જે માનવદેહને અનંત આફત આપી જાય
.....એવા પવિત્ર શક્તિશાળી ગજાનંદ,રીધ્ધી સિધ્ધીના ભાગ્ય વિધાતાય કહેવાય.
શ્રધ્ધા ભાવનાથી દીવો પ્રગટાવી,આગમન કરુ હુ ગજાનંદ શ્રી ગણેશજીનુ
પાવન કૃપા મળે ભોલેનાથના લાડલા સંતાનની,જે મળેલ દેહને પ્રેરી જાય
માતાપાર્વતીના વ્હાલાપુત્રની કૃપામળે,જે મળેલદેહને પાવનકર્મ આપી જાય
જીવને સંબંધ છે કર્મનો અવની પર,જે જીવને મળેલ દેહથી સમજાઈ જાય
.....એવા પવિત્ર શક્તિશાળી ગજાનંદ,રીધ્ધી સિધ્ધીના ભાગ્ય વિધાતાય કહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	
May 20th 2019

પ્રેમ મળ્યો

.              .પ્રેમ મળ્યો 

તાઃ૨૦/૫/૨૦૧૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિખાલસ પ્રેમ મળ્યો જીવનમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
સરળ જીવનનો સંકેત મળ્યો દેહને,એ દેહના પાવનવર્તનથી દેખાય
......અદભુતલીલા અવિનાશીની જગતપર,એ મળેલદેહને કર્મની કેડીએ સમજાય.
સુખદુઃખનો સંબંધ એ મળેલ દેહને,થયેલ કર્મના સંબંધથીજ પ્રેરી જાય
જીવને મળેલ સંબંધ અવનીપર,એજ જન્મ મળતાજ દેહને સ્પર્શી જાય
મળેલ માનવદેહને સમજણનો સંગાથમળે,એ નિર્મળ ભક્તિએ સમજાય
નિર્મળ જીવનની રાહ મળે દેહને,જે સંત જલાસાંઇનીજ કૃપા કહેવાય
......અદભુતલીલા અવિનાશીની જગતપર,એ મળેલદેહને કર્મની કેડીએ સમજાય.
અવનીપર આગમનથતા મળેલદેહને,સગા સંબંધીઓનો સંગાથ મેળવાય
નાઅપેક્ષા કે નાકોઈ જરૂરીયાત અડે,એ મળેલદેહને વર્તન આપી જાય
નિખાલસ સમજણનો સંગાથ મળે જીવનમાં,જે નિર્મળતાજ આપી જાય
મોહમાયાની ના કોઇ કેડી અડે જીવનમાં,એજ પાવનરાહ મળી કહેવાય
......અદભુતલીલા અવિનાશીની જગતપર,એ મળેલદેહને કર્મની કેડીએ સમજાય.
================================================================

 

May 19th 2019

રામશ્યામ

.                  .રામશ્યામ           

તાઃ૧૯/૫/૨૦૧૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામ કહો કે શ્યામ કહો જીવનમાં,ભારતમાં એ પવિત્રદેહ કહેવાય
શ્રધ્ધા ભાવનાથી સ્મરણ કરતા,જીવપર પરમાત્માની કૃપા થઈજાય
......એજ પવિત્રદેહ ભારતદેશે મેળવાય,જે ભગવાનની કૃપા જ કહેવાય.
પાવનરાહ પકડીને જીવન જીવવા,ભક્તિરાહની દોરને આપી જાય
પરમાત્માએ દેહ લીધો અયોધ્યામાં,જે રાજાદશરથના સંતાન થાય 
સંસારના જીવનમાં પવિત્રકર્મ પકડતા,ધેરથી જંગલમાં ચાલી જાય
મળેલ માનવદેહની માનવતા પ્રસરી,જ્યાં રાજા રાવનનુ દહનથાય
......એજ પવિત્રદેહ ભારતદેશે કહેવાય,જે ભગવાનની કૃપા જ કહેવાય.
નિર્મળપ્રેમ પકડીનેદેહ લીધો મથુરામાં,જે વ્હાલા કૃષ્ણથી ઓળખાય
સંગાથ મળ્યો પત્ની રૂક્ષમણીજીનો,સંગે રાધીકાનો પ્રેમ મળી જાય
પ્રેમની પરખ આપી ભારતમાં,જે નિખાલસ જીવનસંગે ચાલી જાય
કુદરતે આપાવનરાહ દીધીભક્તોને,જે મળેલ જન્મપાવન કરી જાય
......એજ પવિત્રદેહ ભારતદેશે કહેવાય,જે ભગવાનની કૃપા જ કહેવાય.
========================================================
May 14th 2019

ગૌરીનંદન ગજાનના

   Image result for ગૌરીનંદન

.           ગૌરીનંદન ગજાનના       

તાઃ૧૪/૫/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાર્વતીપુત્ર ગણપતિજી જગતપર,અનેક પવિત્ર નામથી ઓળખાય
ગજાનંદ ગણપતિસંગે ગૌરીનંદનથી,શ્રી ભોલેનાથના સંતાન કહેવાય
...અજબ શક્તિશાળી પવિત્રદેવ જગતપર,શંકર ભગવાનની ભક્તિપ્રેમથી થાય.
માતાપાર્વતીની પાવનકૃપા સંતાનપર,જે પવિત્રભક્તિરાહ દઈ જાય
અવનીપરનુ આગમન થતા ગણેશજી,જીવનાભાગ્યવિધાતા કહેવાય
પાવનરાહે શ્રધ્ધાભક્તિની રાહ પકડતા,મળેલદેહથી સદમાર્ગે જવાય
ૐ ગં ગણપતયે નમો નમઃની માળાકરતા,જીવને પાવનરાહદઈજાય
...અજબ શક્તિશાળી પવિત્રદેવ જગતપર,શંકર ભગવાનની ભક્તિપ્રેમથી થાય.
સુખકર્તા દુઃખહર્તા ગજાનંદ અવનીપર,જે શ્રધ્ધા એ કૃપા કરી જાય
કાર્તિકભાઇના એ ભાઈ છે,ને રીધ્ધીસિધ્ધીના ભરથાર પણ કહેવાય
અવનીપર દેહ મળ્યો માબાપથી,જે જગતપર પાવનરાહ આપીજાય
સફળજીવન જગતપરપ્રેરતા,ભોલેનાથના ગૌરીનંદનગજાનના કહેવાય
...અજબ શક્તિશાળી પવિત્રદેવ જગતપર,શંકર ભગવાનની ભક્તિપ્રેમથી થાય.
===========================================================

	
May 13th 2019

ૐ નમઃ શિવાય

.....Image result for ૐ નમઃ શિવાય.....
.             .ૐ નમઃ શિવાય  
તાઃ૧૩/૫/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહની જ્યોત પ્રગટે અવનીપર,જે અનંતશાંંતિ આપી જાય
ૐ નમઃશિવાયનુ પવિત્ર શ્રધ્ધા ભાવથી,સ્મરણ કરી સોમવારે પુંજા થાય
.....મળે પવિત્રકૃપા ભોલેનાથની,જે જીવને મળેલ દેહને મુક્તિ માર્ગે લઈ જાય.
પરમકૃપાળુ પરમાત્મા અવનીપર છે,એ માતા પાર્વતીના પતિદેવ કહેવાય
શ્રધ્ધા ભાવથી સોમવારે શિવલિંગ પર,વંદન કરી દુધ અર્ચના કરાઈ જાય
મળેલ માનવદેહને સંબંધ છે જીવનો,જે કરેલકર્મના સંબંધને સાચવી જાય 
માનવતાની મહેંકપ્રસરે દેહથી,જે નિર્મળ જીવનસંગે અનંતપ્રેમ આપી જાય
.....મળે પવિત્રકૃપા ભોલેનાથની,જે જીવને મળેલ દેહને મુક્તિ માર્ગે લઈ જાય.
ૐ ત્રંબકંમ યજામહેના સ્મરણસંગે,અર્ચના કરતા પાવનરાહ જીવને મળીજાય
અનંત કૃપાળુ સંગે અનંત શક્તિશાળી,પરમાત્મા શ્રી ભોલેનાથ પણ કહેવાય
બમ બમ ભોલે મહાદેવ હરનુ સ્મરણ કરતાં,જીવને પવિત્રરાહે એદોરી જાય
ગજાનંદ ગણપતિના એવ્હાલા પિતા,સંગે કાર્તિકભાઈનાય પિતા એ કહેવાય
.....મળે પવિત્રકૃપા ભોલેનાથની,જે જીવને મળેલ દેહને મુક્તિ માર્ગે લઈ જાય.
ત્રિશુળ ધારી છે જગતપર અવિનાશી,જે દુષ્કર્મથી જીવને એ બચાવી જાય
કૃપા મળે દેહને શ્રી ભોલેનાથની,સંગે માતા પાર્વતીનો પ્રેમ પણ મળી જાય
કુદરતની આલીલા અવનીપર,જે જીવનેજન્મમરણના બંધનથી બચાવી જાય
અદભુત કૃપા મળે જીવને જે મળેલ દેહને,જીવનમાં પાવનરાહ આપી જાય
.....મળે પવિત્રકૃપા ભોલેનાથની,જે જીવને મળેલ દેહને મુક્તિ માર્ગે લઈ જાય.
============================================================
May 12th 2019

મધર ડે

.             .મધર ડે 

તાઃ૧૨/૫/૨૦૧૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળે પ્રેમ માતાનો સંતાનને,જે જીવને મળેલ દેહને પાવન કરી જાય
આશીર્વાદ એ પ્રેમમાતાનો,સંતાનના જીવનની જ્યોત પ્રગટાવી જાય
.....નિર્મળ પ્રેમથી વંદન કરે માતાને,જ્યાં સંતાન પર જલાસાંઇની કૃપા થાય.
ઉંમરસંગે ચાલતો માનવદેહ,જે સમયની સાથે અનેક કર્મથી ચાલી જાય
કુદરતની પાવન કૃપા મળે જીવને,જે દેહના પાવન વર્તનથી જ દેખાય
આંગણે આવી પ્રેમમળે સંતાનનો,એ માબાપને અનંતશાંંતિ આપી જાય
લાગણી એ સંસ્કાર સાચવે જીવનમાં,ના માગણી જીવનમાં કદીય રખાય
.....નિર્મળ પ્રેમથી વંદન કરે માતાને,જ્યાં સંતાન પર જલાસાંઇની કૃપા થાય.
ઉજવળ જીવન સંતાનનુ જોતા કુટુંબમાં,દાદા દાદીને અનંત શાંંતિ થાય
મળેલદેહ એ કર્મના સંબંધે સંતાન બને,જે દીકરો દીકરીથીજ ઓળખાય
અવનીપરનુ આગમન એ માતા નિમીત્ત બને,જે સંતાનની માતા કહેવાય
માતાપિતાના પાવન પ્રેમથી,ઉજવળજીવનની રાહ મળે સંતાન રાજી થાય
.....નિર્મળ પ્રેમથી વંદન કરે માતાને,જ્યાં સંતાન પર જલાસાંઇની કૃપા થાય.
=============================================================
      અમેરીકમાં આવ્યા બાદ આપણે ઉંમર લાયક માબાપને ઘરડા ઘરમાં મુકી 
અમેરીકન જીવન જીવી શાંન્તિ નો અનુભવ કરીએ છીએં માબાપને દુઃખ થાય પણ
મધરડે અને ફાધરડેની રાહ જુએ છે કારણ તેદીવસે સંતાન તેમને મળવા આવે છે.
=============================================================
Next Page »