May 14th 2019

ગૌરીનંદન ગજાનના

   Image result for ગૌરીનંદન

.           ગૌરીનંદન ગજાનના       

તાઃ૧૪/૫/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાર્વતીપુત્ર ગણપતિજી જગતપર,અનેક પવિત્ર નામથી ઓળખાય
ગજાનંદ ગણપતિસંગે ગૌરીનંદનથી,શ્રી ભોલેનાથના સંતાન કહેવાય
...અજબ શક્તિશાળી પવિત્રદેવ જગતપર,શંકર ભગવાનની ભક્તિપ્રેમથી થાય.
માતાપાર્વતીની પાવનકૃપા સંતાનપર,જે પવિત્રભક્તિરાહ દઈ જાય
અવનીપરનુ આગમન થતા ગણેશજી,જીવનાભાગ્યવિધાતા કહેવાય
પાવનરાહે શ્રધ્ધાભક્તિની રાહ પકડતા,મળેલદેહથી સદમાર્ગે જવાય
ૐ ગં ગણપતયે નમો નમઃની માળાકરતા,જીવને પાવનરાહદઈજાય
...અજબ શક્તિશાળી પવિત્રદેવ જગતપર,શંકર ભગવાનની ભક્તિપ્રેમથી થાય.
સુખકર્તા દુઃખહર્તા ગજાનંદ અવનીપર,જે શ્રધ્ધા એ કૃપા કરી જાય
કાર્તિકભાઇના એ ભાઈ છે,ને રીધ્ધીસિધ્ધીના ભરથાર પણ કહેવાય
અવનીપર દેહ મળ્યો માબાપથી,જે જગતપર પાવનરાહ આપીજાય
સફળજીવન જગતપરપ્રેરતા,ભોલેનાથના ગૌરીનંદનગજાનના કહેવાય
...અજબ શક્તિશાળી પવિત્રદેવ જગતપર,શંકર ભગવાનની ભક્તિપ્રેમથી થાય.
===========================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment