June 30th 2024

કલમનીરાહ-માતાનોપ્રેમ

   *****શ્રી હનુમાન ચાલીસામાંના 'ગૂઢ રહસ્યો...' | The Mysterious Secrets of Shri Hanuman Chalisa*****
              કલમનીરાહ માતાનોપ્રેમ                         

તાઃ૩૦/૬/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે કલમની પવિત્રમાતાની,શ્રધ્ધાથી માતા સરસ્વતીની પુંજા કરાય
જે મળેલ માનવદેહને કલમની પવિત્ર પ્રેરણામળે,જે દેહને પવિત્રરાહે લઈ જાય
.....કલમની પવિત્રમાતા એ સરસ્વતી કહેવાય,એ પવિત્રપ્રેરણાએ કલમની રચના કરાય.
જગતમાં હિંદુધર્મમાં પવિત્રદેહથી ભગવાન,પવિત્ર ભારતદેશમાં જન્મલઈપ્રેરીજાય
સમયની સાથે ચાલતા માનવદેહને ભારતદેશથી,પ્રેરણામળે જે સુખ આપીજાય
પવિત્ર ભારતદેશ પ્રભુનીકૃપાએ જગતમાં પવિત્ર કહેવાય,જ્યાં પ્રભુ જન્મી જાય
પરમાત્મા ભારતદેશમાં જન્મી જાય,નાબીજા કોઇપણ દેશમાં પવિત્રભક્તિકરાય
.....કલમની પવિત્રમાતા એ સરસ્વતી કહેવાય,એ પવિત્રપ્રેરણાએ કલમની રચના કરાય.
જીવને સમયે પવિત્રકૃપા મળે ભારતદેશથી,જે મળેલમાનવદેહને પ્રેરણા કરીજાય  
અવનીપર જીવને જન્મમરણનો સંબંધમળે,જે દેહનાકર્મથી જન્મમરણ મળીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મના મંદીર ભક્તોથી બનાવાય,જે જીવનેપાવનરાહેલઈજાય
કલમની પવિત્રપ્રેરણા સરસ્વતીમાતાથી મળે,જે સમયે કલમનીરચનાએકૃપા થાય
.....કલમની પવિત્રમાતા એ સરસ્વતી કહેવાય,એ પવિત્રપ્રેરણાએ કલમની રચના કરાય.
#########################################################################

	
June 27th 2024

મળે અદભુતકૃપા

 *****ધન પ્રાપ્તિ માટે જરૂર અજમાવો કમળકાકડીની માળાના અચૂક ટોટકા*****
               મળે અદભુતકૃપા

તાઃ૨૭/૬/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે હિંદુધર્મથી,જે પવિત્ર ભારતદેશથી મળે 
શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરતા પ્રભુની પ્રેરણા મળે,જે પવિત્રધર્મથી મળે
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જે હિંદુધર્મથી કૃપા મળી જાય.
ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી કૃપાકરી જાય
પવિત્ર હિંદુધર્મમાં અનેકપવિત્રદેહથી,પ્રભુ જન્મલઈ પવિત્રદેશ કરી જાય 
ભગવાનનીપવિત્રકૃપા ભારતદેશથી,માનવદેહથી જ્યાં શ્રધ્ધાથી પુંજાકરાય
જગતમાં પવિત્રધરતી ભારતનીથાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મ લઈજાય 
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જે હિંદુધર્મથી કૃપા મળી જાય.
પવિત્રરાહે જીવન જીવવાની પ્રેરણામળે,જે જીવનેજન્મમરણથીઅનુભવાય
અવનીપર સમયે જન્મમરણથી દેહમળે,પ્રભુનીકૃપાએ આગમન મળીજાય
પ્રભુનીકૃપાએ ગતજન્મનાકર્મથી દેહમળે,સમયે નિરાધારદેહથી બચાવીજાય
દુનીયામાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથીજમળે,જયાં પ્રભુજન્મલઇકૃપાકરીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જે હિંદુધર્મથી કૃપા મળી જાય.
જીવને જન્મમરણથી દેહમળે,પ્રભુકૃપાએ પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
જીવને અવનીપર આગમનવિદાયથી દેહમળે,પ્રભુકૃપાએ હિંદુધર્મથી પુંજાય
ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં પ્રભુપવિત્રદેહથી અનેકદેહથીજન્મ લઈજાય
દુનીયામાં પવિત્રધર્મ એહિંદુધર્મ છે,બીજા અનેકનિરાધારદેહથી બચાવીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળે,જે હિંદુધર્મથી કૃપા મળી જાય.
###############################################################

	
June 24th 2024

પવિત્રધર્મની-પ્રેરણા

     ભારતની બહાર સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન: મંદિરની ભવ્યતા જોઈ વિદેશીઓ સ્તબ્ધ, મન મોહી લે તેવી કારિગીરી | The largest Hindu temple becomes in New Jersey, USA

              પવિત્રધર્મની-પ્રેરણા
 તાઃ૨૪/૬/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    
   
જગતમાં પવિત્રહિંદુધર્મછે જે માનવદેહને,પવિત્ર ભારતદેશથીજ પ્રેરણાકરી જાય
અવનીપર જન્મથી જીવને માનવદેહ મળે,એ પરમાત્માનીજ પાવનકૃપા કહેવાય
.....સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપાએ,જીવને જન્મથી માનવદેહને કર્મનીકેડી મળીજાય. 
જીવને અવનીપર જન્મમરણથી અનુભવ થાય,જે કર્મનીકેડીના કર્મથી સમજાય
પરમાત્માની પવિત્રકૃપામળે જીવને જન્મથી,જે મળેલદેહને સમયથી અનુભવાય
જગતમાં ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણામળે,જ્યાં પવિત્રદેહથીપ્રભુ જન્મી જાય
દુનીયામા પવિત્ર હિંદુધર્મની પ્રેરણા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુનીકૃપા થાય
.....સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપાએ,જીવને જન્મથી માનવદેહને કર્મનીકેડી મળીજાય. 
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી,જે જન્મથીમળેલ દેહને ભક્તિરાહ મેળવાય
પવિત્રહિંદુધર્મમાં પવિત્રદેહથી ભગવાન,ભારતદેશમાં જન્મી માનવદેહને પ્રેરીજાયં
જગતમાં ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મની ભારતથીજ મળે,નાકોઇ દેશથી મળે 
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,એ પ્રભુનીકૃપાએ મેળવાય
.....સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપાએ,જીવને જન્મથી માનવદેહને કર્મનીકેડી મળીજાય. 
હિદુધર્મને દુનીયામાં ભગવાનની કૃપાએ,ભારતદેશના ભક્તોને શ્રધ્ધાથીપુંજાકરાય
પવિત્રધર્મના ભક્તોની શ્રધ્ધાથી હિંદુમંદીર જગતમાં કરાય,જ્યાં પ્રભુનીપુંજા થાય
દુનીયામાં હિંદુધર્મના પવિત્ર માનવદેહને પ્રેરણા કરીજાય,જે ભક્તિરાહે લઈ જાય
પવિત્રમંદીરમાં શ્રધ્ધાથી ભક્તિ કરી,ભગવાનની ધુપદીપથી પુંજાકરી આરતીકરાય
.....સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપાએ,જીવને જન્મથી માનવદેહને કર્મનીકેડી મળીજાય. 
######################################################################
June 23rd 2024

પવિત્રમાતા મેલડી

              પવિત્રમાતા મેલડી

તાઃ૨૩/૬/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ      
 
પવિત્ર હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપાએ,ભારતદેશમાં દેવદેવીઓથી જન્મી જાય
એભગવાનની પવિત્રક્રુપાએ હિંદુધર્મમાં,પવિત્રદેહથીજન્મી ભારતદેશને પવિત્રકરીજાય
.....પવિત્રદેહથી જન્મી દેવદેવીઓથીકૃપા કરીજાય,માતામેલડીથી જન્મી કૃપાકરી જાય.
પવિત્ર દેવદેવીઓથી ભારતમાં જન્મી,શ્રધ્ધાળુ ભક્તિથી ભક્તોપર પ્રેરણા કરી જાય
હિંદુધર્મમાં માતાની ભક્તિકરતા માતાનીકૃપા મળે,જે માનવદેહને સુખ આપી જાય
સમયનીસાથે ચાલતા મળેલદેહને સમયે માતામેલડીની,શ્રધ્ધાભક્તિથીકૃપા મળીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથીમળે,જે જગતમાં પવિત્રધર્મથી પ્રેરી ભક્તિકરાય
.....પવિત્રદેહથી જન્મી દેવદેવીઓથીકૃપા કરીજાય,માતામેલડીથી જન્મી કૃપાકરી જાય.
માનવદેહને ભગવાનનીકૃપાએ સમયે પ્રેરણા મળે,શ્રધ્ધાથી ભક્તિ કરતા પ્રેરણા થાય
નવરાત્રીના પવિત્રદીવસે માતાને ગરબે રમી,વંદન કરી માતાને વંદનકરી પગે લગાય 
અનેકપવિત્રદેહથી માતાને વંદન કરાય,સમયે શ્રધ્ધાથી ધુપઆરતી ભગવાનની કરાય
પવિત્રધર્મનેશ્રધ્ધાથી જગતમાં ભારતદેશથીજ ઉજવાય,હિંદુ ભક્તોનીકૃપાએ મંદીરથાય
.....પવિત્રદેહથી જન્મી દેવદેવીઓથીકૃપા કરીજાય,માતામેલડીથી જન્મી કૃપાકરી જાય.
પવિત્રમેલડીમાતાને શ્રધ્ધાથી સમયે ધુપદીપકરી,આરતી કરીનએ માતાને વંદન કરાય
ભારતદેશમાં હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી,જન્મલઈ જગતમાં પ્રેરણા કરીજાય
માનવદેહને પરમાત્માનીકૃપાએ પ્રેરણામળે,જે માનવદેહને પવિત્રપ્રેરણાએ જીવાડીજાય
પવિત્ર મેલડી માતાને સમયે શ્રધ્ધાથી,જય શ્રી મેલડીમાતાથી વંદન કરીનેપુંજા કરાય
.....પવિત્રદેહથી જન્મી દેવદેવીઓથીકૃપા કરીજાય,માતામેલડીથી જન્મી કૃપાકરી જાય.
#######################################################################
June 19th 2024

પવિત્રકૃપાળુ માતાલક્ષ્મી

*****કારતક માસમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજાનું ખૂબ જ છે મહત્ત્વ, આ  ઉપાયો કરવાથી મળશે વિશેષ આશીર્વાદ! - Aas Pass Daily*****
              પવિત્રકૃપાળુ માતાલક્ષ્મી

તાઃ૧૯/૬/૨૦૨૪                     પ્ર્દીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
દુનીયામાં પવિત્રદેહથીભગવાન ભારતમાંજન્મીજાય,એ ભારતદેશનેપવિત્રકરીજાય
......જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં હિંદુધર્મની દુનીયામાં પુંજા કરાય.
ભારતદેશને પ્રભુનીકૃપાએ પવિત્રદેશ કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય  
જગતમાં હિંદુધર્મનીપ્રેરણા ભારતનાભક્તોની,જે જગતમાંધાર્મીકમંદીર બનાવીજાય
પવિત્રકૃપા મળે માનવદેહને પવિત્રધર્મથી,જેમાં શ્ર્ધ્ધાથી ભગવાનની પુંજા કરાય
હિંદુધર્મમાં પવિત્રમાતા લક્ષ્મીમાતાથી પુંજાય,જે શ્રધ્ધાથી પુજાએ સુખઆપીજાય
......જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં હિંદુધર્મની દુનીયામાં પુંજા કરાય.
જગતમાં પવિત્રકૃપાળુ અવનીપર મળેલમાનવદેહને,પવિત્ર માતાલક્ષ્મીનીકૃપામળે
પવિત્રહિંદુધર્મની શ્રધ્ધાથી ઘરમાંપુંજાકરતા,પરમાત્માની પવિત્રકૃપા સુખમળીજાય
પવિત્રધર્મમાં સમયે ઘરમાં ધુપદીપ પગટાવી,પુંજાકરી દીપ પ્રગટાવીઆરતીકરાય
પુજ્યલક્ષ્મીમાતા એ ધનલક્ષ્મીનીમાતા છે,એ શ્રધ્ધાથી ભક્તિકરતાસુખઆપીજાય
......જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં હિંદુધર્મની દુનીયામાં પુંજા કરાય.
######################################################################
June 17th 2024

બમબમ ભોલે મહાદેવ

    
             બમબમ ભોલે મહાદેવ 

તાઃ૧૭/૬/૨૦૨૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ ભગવાન ભોલેનાથ,જે ૐ નમઃ શિવાયથી પુંજાય
ભારતદેશમાં ભગવાનના પવિત્રદેહથી જન્મલઈ,દેશને પવિત્રદેશ કરી જાય                                
.....એ ભગવાનના પવિત્ર શિવલીંગને,બમબમ ભોલે મહાદેવથી અર્ચના કરાય.  
ભારતદેશમાં એ પવિત્ર દેવ જે હિમાલયની પુત્રી,માતાપાર્વતીથીપરણીજાય
માતા પાર્વતી એપવિત્રદેવીછે હિંદુધર્મમાં,જેમની પતિદેવની સાથે પુંજાકરાય 
બમબમ ભોલે મહાદેવથીI શંકર બગવાનને વંદનકરતા,પવિત્રકૃપામળીજાય
હિંદુધર્મથી ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલઈ દેહને પવિત્ર કરીજાય 
.....એ ભગવાનના પવિત્ર શિવલીંગને,બમબમ ભોલે મહાદેવથી અર્ચના કરાય. 
જગતમાંસમયે પરમાત્માની પવિત્રકૃપાએ,જીવને જન્મથી માનવદેહમળીજાય
મળેલદેહને ગતજન્મના થયેલકર્મથી,માનવદેહ્થી જન્મમળેજે પ્રભુકૃપાકહેવાય
સમયે રાજા હિમાલયની પુત્રી પાર્વતી,સમયે પત્નિથી જીવનસંગીનીથઈજાય
જગતમાં હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરવા,પરમાત્માનવદેહથી જન્મી જાય
.....એ ભગવાનના પવિત્ર શિવલીંગને,બમબમ ભોલે મહાદેવથી અર્ચના કરાય.
ભારતદેશને જગતમાં હિંદુધર્મથી પવિત્રકરવા,દેવદેવીઓથી જન્મલઈઆવીજાય
પવિત્રશંકરભગવાન માનવદેહને પ્રેરણાકરી,જીવનેભક્તિથી અંતેમુક્તિમળીજાય 
પ્રથમસંતાન શ્રીગણેશજન્મે,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાઅનેવિઘ્નહર્તા કહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્રદેહથી જન્મલઇ કૃપા કરી જાય
.....એ ભગવાનના પવિત્ર શિવલીંગને,બમબમ ભોલે મહાદેવથી અર્ચના કરાય.
################################################################   


June 11th 2024

પ્રભુની નિખાલસપ્રેરણા

%%%પર્યાવરણ એટલે શું ? તેમાં શું શું હોય ? | What is environment Whats in it%%%
             પ્રભુની નિખાલસપ્રેરણા

તાઃ૧૧/૬/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
પવિત્ર અદભુતકૃપામળે સમયે જીવના,જન્મથી મળેલ માનવદેહને અવનીપર
જીવનમાં પરમાત્માની પવિત્રપ્રેરણા મળે,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
.....પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવને,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય.
જીવને અવનીઅર જન્મથી માનવદેહમળે,જે મળેલદેહને કર્મનીરાહ મળીજાય 
સમયનીસાધે ચાલતા જીવને જગતમાં,જન્મમરણથી આગમનવિદાય મેળવાય
મળેલદેહને જીવનમાં સમયે જન્મમરણથી,કર્મનીકેડી મળેજેસમયસાથેલઈજાય
કર્મનીરાહ જીવના જન્મથી મળેલદેહથી,જગતમાં પવિત્રભારતદેહથી મળીજાય 
.....પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવને,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય.
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જન્મથીમળેલદેહને કર્મનીરાહ મળીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જે પવિત્રદેહથી ભારતમાં જન્મલઈજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મી જાય
જગતમાં હિંદુધર્મથી માનવદેહને પવિત્રરાહે પ્રેરીજાય,જે જન્મમરણથી અનુભવાય   
.....પરમાત્માની પવિત્રપ્રેરણા મળે જીવને,જે સમયે જન્મથી માનવદેહ મળી જાય.
###################################################################
June 1st 2024

પવિત્રકૃપા મળે જીવને

  %%%%%કર્મ, ભક્તિ અને જ્ઞાાનનું નિરૂપણ કરનાર શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અનેરો મહિમા | Anero Mahima of Srimad Bhagavad Gita which describes karma bhakti and gyan%%%%%
           પવિત્રકૃપા મળે જીવને

તાઃ૧/૬/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં જીવને અનેકદેહથી આગમન મળે,જે ગતજન્મના દેહથી મેળવાય
જીવનાદેહને પવિત્ર કર્મનીરાહ મળે,એ મળેલદેહના ગતજન્મનાકર્મથી મળે
.....માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને,સમયે જન્મથી અવનીપર આગમન મળી જાય. 
અવનીપર પવિત્રકૃપા પરમાત્માનીમળે,એ માનવદેહને ભક્તિરાહથી પ્રેરીજાય
માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જીવને જન્મમરણથી આગમનવિદાય મળે,જે જીવને કર્મની કેડીએ સમજાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,જે નિરાધાર જન્મ કહેવાય
.....માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને,સમયે જન્મથી અવનીપર આગમન મળી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,જે ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં પવિત્રભુમી ભારતની કહેવાય,જ્યાં પવિત્રદેહથી ભગવાનજન્મીજાય
પવિત્ર ભારતદેશ જીવનેજન્મમળે,એjજન્મથી મળેલ માનવદેહપરકૃપાકહેવાય
.....માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને,સમયે જન્મથી અવનીપર આગમન મળી જાય.
પવિત્રદેહથી પ્રભુએ જન્મલીધા ભારતમાં,જ્યાં જીવને જન્મથીદેહ મળી જાય
જગતમાં ભારતદેશમાં જન્મ લીધેલદેહથી,પ્રભુનાહિંદુધર્મના મંદીર બનાવીજાય
હિંદુધર્મના ભક્તોની પવિત્રપ્રેરણા જગતમાં,ભગવાનના પવિત્રમંદીર કરી જાય
દુનીયામાં હિંદુધર્મની પ્રેરણા ભારતના હિંદુધર્મના,ભકતો મંદીર બનાવી જાય
.....માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને,સમયે જન્મથી અવનીપર આગમન મળી જાય.
###################################################################