June 30th 2022

જય જલારામ બાપા

 જલારામ બાપા - વિરપુર Jalaram Bapa - Virpur - જલારામ મંદિર - વીરપુર પ્રસાદી ને કેટલી લાઈક?🎊 જલારામ બાપા ના ભક્ત હોવ તો શેર અવશ્ય કરજો! જલાબાપા ને ...
.           જય જલારામ બાપા

તાઃ૩૦/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પાવનકૃપા પરમાત્માની હિંદુ ધર્મથી,એ જીવને માનવદેહ આપી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી અનુભવાય
....વિરપુરમાં પવિત્રસંત જલારામબાપા થયા,જે ભુખ્યાને ભોજન આપી જાય. 
ભક્તિની પવિત્રરાહ મળે માનવદેહને,જે મળેલદેહના કર્મથીજ સમજાય
પવિત્રસંતની રાહમળી ઠકકરકુળમાં,જે પવિત્રધર્મની જ્યોતપ્રગટાવીજાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ દેહના જીવનેરાહઆપીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,એ પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય
....વિરપુરમાં પવિત્રસંત જલારામબાપા થયા,જે ભુખ્યાને ભોજન આપી જાય. 
સંતજલારામને જીવનમાં પવિત્રરાહમળી,જે પવિત્રકૃપાળુ જીવનઆપીજાય
ના મોહમાયાનો કોઇ સંબંધઅડે,જ્યાં પત્નિ વિરબાઇનો સાથ મળીજાય
પવિત્રરાહે જીવનમાં નિખાલસ ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
જલારામબાપા અને વિરબાઇમાતાની પવિત્રભક્તિએ,પ્રભુથી પરીક્ષા થાય
....વિરપુરમાં પવિત્રસંત જલારામબાપા થયા,જે ભુખ્યાને ભોજન આપી જાય. 
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
June 30th 2022

અંધકાર અપેક્ષાનો

કેન્દ્રીય કર્મીઓને 31% DA મળશે - Gujarat Mirror
.            અંધકાર અપેક્ષાનો

તાઃ૩૦/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ     

ધરતીપર સમયે મળેલ માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાનો અનુભવાય થાય
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,જે સમયે જીવનેજન્મથીમળતો જાય
.....જીવપર પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અવનીપર મળેલદેહને પાવનરાહમળે,જે પ્રભુએ લીધેલદેહની પુંજા કરીજાય
હિંદુધર્મમાં પ્રભુએ ભારતદેશમાં મનુષ્યદેહથી જન્મલીધા,જેમને વંદન કરાય 
દુનીયામાં ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
જીવને મળેલમાનવદેહને પ્રભુની ભક્તિ કરતા,જન્મમરણથી મુક્તિમળીજાય
.....જીવપર પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતલીલા ભગવાનની અવનીપર,નાકોઇ  જીવના દેહથી કડી દુરરહેવાય
મળેલદેહને સમયનોસંગાથ મળતો જાય,કળીયુગનીકેડીથી નાકોઇથી છટકાય
જીવનમાં ના અપેક્ષાના વાદળથી દુર રહેવાય,પ્રભુકૃપાએજ ભક્તિથી બચાય
જીવનાદેહના થઈ ગયેલા કર્મથીજ,સમયે જન્મમરણથીજ અનુભવ થઇ જાય
.....જીવપર પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
##################################################################

 

 

June 29th 2022

મોહમાયાથી દુર


.           .મોહમાયાથી દુર

તાઃ૨૯/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમપવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને અનુભવથી સમજાય
જીવને જન્મથી માનવદેહમળેસમયે,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મળે
...અવનીપરનુ આગમન જીવનુ,જે સમયે જીવને જન્મમરણથી અનુભવ આપી જાય.
જગતમાં પરમાત્માની પાવનકૃપામળે દેહને,જે મળેલદેહને સમયસાથે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ,હિન્દુધર્મની પવિત્રજ્યોત ભારતથીપ્રગટાવીજાય
અનેકદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધો,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય
માનવદેહને પ્રભુકૃપાએ નામોહમાયા અડે,જે કળીયુગની કેડીથી બચાવી જાય
...અવનીપરનુ આગમન જીવનુ,જે સમયે જીવને જન્મમરણથી અનુભવ આપી જાય.
સમયે પ્રભુકૃપાએ માનવદેહમળે જીવને,જે શ્રધ્ધારાખીને પ્રભુને વંદનકરાવીજાય
પરમાત્માની ભક્તિની પાવનરહે જીવતા,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજા કરાય
જીવનમાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા,પ્રભુકૃપાએ પરિવારને સુખ મળી જાય
એ પાવનકૃપા ભગવાનની જીવનમાં,જીવનમાં ના કોઇઅપેક્ષા કે આશારખાય 
...અવનીપરનુ આગમન જીવનુ,જે સમયે જીવને જન્મમરણથી અનુભવ આપી જાય.
****************************************************************

	
June 28th 2022

ગૌરીનંદનજી


.            ગૌરીનંદનજી 

તાઃ૨૮/૬/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,ભારતદેશથી દુનીયામાં એપ્રસરી જાય
શંકરભગવાનની પવિત્રકૃપાથી,માતા પાર્વતીના સંતાન ગૌરીનંદન કહેવાય
...પવિત્રસંતાન ગજાનંદ ગણપતિજી થયા,જે માનવદેહના ભાગ્યવિધતા કહેવાય.
માતા પાર્વતીની પવિત્રકૃપાએ એ સંતાન થયા,એજ ગણપતિજી કહેવાય
ભોલેનાથ મહાદેવની શિવલીંગપર,ૐ નમઃ શિવાયથી દુધ અર્ચના કરાય
શ્રીગણેશ હિંદુધર્મમાં વિઘ્નહર્તા પણ કહેવાય,જેમની ઘરમાંય પુંજા કરાય
શંકર ભગવાન પવિત્ર ગંગાનદીને,કૃપાએ જટાથી ભારતમાં વહાવી જાય
...પવિત્રસંતાન ગજાનંદ ગણપતિજી થયા,જે માનવદેહના ભાગ્યવિધતા કહેવાય.
અજબકૃપાળુ પ્રભુનો દેહ કહેવાય,જેમની કોઇપણ પવિત્રકામમાં પુંજાથાય
પવિત્રસંતાન શ્રી ગણેશ થયા,જેમની રિધ્ધી અને સિધ્ધી એ પત્નિકહેવાય
ભારતદેશને જગતમાં પવિત્રદેશ કર્યો,એ શુભ અને લાભથી સંતાનથઈજાય
મળેલદેહની જગતમા પુંજાકરાય,જે માનવદેહના જીવનમાં સુખઆપી જાય
...પવિત્રસંતાન ગજાનંદ ગણપતિજી થયા,જે માનવદેહના ભાગ્યવિધતા કહેવાય.
###############################################################


	
June 27th 2022

પવિત્રકૃપા પ્રભુની

130 Jay Swaminarayan ideas | digital painting portrait, nilkanth, god pictures

 .           પવિત્રકૃપા પ્રભુની

તાઃ૨૭/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
સમયની સાથે ચાલવા મળેલ માનવદેહને,શ્રધ્ધારાખીને ભક્તિ કરાય
મળે કૃપા સ્વામીનારાયણ ભગવાનની,જ્યાં ધુપદીપ કરીને પુંજાકરાય
....એ હિંદુધર્મથી પ્રભુની પાવનકૃપા,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરણા કરી જાય.
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણ આપી જાય
શ્રધ્ધારાખીને ભજન ભક્તિની રાહે ચાલતા,ભગવાનનીકૃપા મળી જાય
જીવનમાં પ્રભુનીકૃપાએ પવિત્રપ્રેરણા મળે,જે નિખાલસપ્રેમ આપીજાય
પવિત્ર પાવનપ્રેમ મળે માનવદેહને,એ ભજનભક્તિની રાહે ઓળખાય
....એ હિંદુધર્મથી પ્રભુની પાવનકૃપા,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરણા કરી જાય.
જગતમાં નાકોઇ દેહની તાકાત જીવનમાં,જે મોહમાયાથી છટકી જાય
પ્રભુની પાવનકૃપામળે માનવદેહને,એ ભજનભક્તિની પ્રેરણા કરી જાય
મળે નિખાલસપ્રેમ જીવનમાં,જે દેહને પવિત્રરાહેજ પ્રેમપણ આપીજાય
મળી પ્રેરણા સ્વામીનારાયણ ભગવાનની, એહ્યુસ્ટનમાંજ પ્રેમ મેળવાય
....એ હિંદુધર્મથી પ્રભુની પાવનકૃપા,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરણા કરી જાય.
માનવદેહને પાવનરાહમળે જીવનમાં,જ્યં શ્રધ્ધાથી ભગવાનની પુંજાથાય 
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ જગતમાં,જે ભારતદેશથી પ્રભુનીપુંજા કરવીજાય
સમય સમજીને ચાલતા દેહથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી ગવાય
પાવનકૃપા ભગવાનની માનવદેહપર,જે દેહના જીવને મુક્તિઆપી જાય 
....એ હિંદુધર્મથી પ્રભુની પાવનકૃપા,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરણા કરી જાય.
==================================================================
+++++જય સ્વામીનારાયણ+++++જય સ્વામીનારાયણ+++++જય સ્વામીનારાયણ+++++
===================================================================

June 25th 2022

પવિત્રરાહની કેડી


.            .પવિત્રરાહની કેડી  

તાઃ૨૫/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ     

હિંદુધર્મમાં પવિત્રકૃપા મળે માતાની,જ્યાં શ્રધ્ધારાખીને પુંજા કરાય
મળેલદેહને જીવનમાં પાવનરાહમળે,એ પવિત્ર ભક્તિએ મળી જાય
....પવિત્રકૃપાએ માતા અનેકદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય.
જીવને મળેલ માનવદેહ અવનીપર,એ ગતજન્મના થયેલ કર્મથી મળે
અદભુતકૃપા પ્રભુની અવનીપર,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
અનેકપવિત્રકૃપાળુ દેહલીધા પરમાત્માએ,જે દેવદેવીઓથી જન્મી જાય
જગતમાં હિંદુધર્મમાં પવિત્રદેશ ભારતછે,જ્યાં પ્રભુકૃપાએ દેહ મેળવાય
....પવિત્રકૃપાએ માતા અનેકદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય.
પવિત્રમાતાની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજા કરતા,માતાનીકૃપા મળી જાય
પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જેમની શ્રધ્ધાથીજ ઘરમાં પુંજા કરાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,કૃપાએદેહને પવિત્રરાહે લઈજાય
શ્રધ્ધાથી માતાને વંદન કરતા દેહ્પર,જીવનમાં માતાની પવિત્રકૃપા થાય 
....પવિત્રકૃપાએ માતા અનેકદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય.
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ છે જગતમાં,જે ભારતદેશથી દેહનેપ્રેરણાકરીજાય
મળેલદેહને જીવનમાં ના કોઇ અપેક્ષા,કે ના કોઇ આશાનો સ્પર્શ થાય
જીવનમાં પાવનકૃપા મળે ભક્તિની દેહને,જે દેહને સમયસાથે લઈ જાય
અંતે જીવને જન્મમરણથી મુક્તિ મળી જાય,એ જીવનુ કલ્યાણ કહેવાય
....પવિત્રકૃપાએ માતા અનેકદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય.
#############################################################
June 24th 2022

દેહની જકડ

 gujarati website | ગુજરાતી કવિતા અને ગઝલ 
             .દેહની જકડ 

તાઃ૨૪/૬/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને સંબંધ અવનીપર મળેલદેહથી,જે સમયના સંગાથથી સમજાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા,એ મળેલદેહને કર્મ આપીજાય 
....જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પ્રભુકૃપાએ પવિત્ર કર્મ કરાવી જાય.
જગતમાં સમય નાકોઇથી પકડાય જીવનમા,જે અનુભવથી સમજાય
જીવને અનેકદેહથી આગમનમળે અવનીપર,માનવદેહએ કૃપાકહેવાય  
અવનીપર જીવને પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી,નિરાધારદેહ મેળવાય
પ્રભુની પાવનકૃપાએ માનવદેહમળે,જે અનેકરાહે દેહનેકર્મ કરાવીજાય
....જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પ્રભુકૃપાએ પવિત્ર કર્મ કરાવી જાય.
પવિત્ર પ્રેરણા મળે માનવદેહને,પ્રભુની કૃપાએ દેહને ભક્તિ મળી જાય
પરમાત્માએ અનેકદેહથી ભારતદેશમાં જન્મલીધો,જેપવિત્રપ્રેરણાકરીજાય
શ્રધ્ધા રાખીને ઘરમાં પ્રભુની ધુપદીપ પ્રગટાવી,સવાર સાંજ પુંજા કરાય
પરમાત્માની પાવનકૃપામળે માનવદેહને,જે અંતે જીવને મુક્તિઆપીજાય
....જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,પ્રભુકૃપાએ પવિત્ર કર્મ કરાવી જાય.
*****************************************************************
June 23rd 2022

કૃપા મળેલદેહપર

 OHM ॐ AUM-SIVOHM
.            .કૃપા મળેલદેહપર

તાઃ૨૩/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે સમય સમજી ચાલતા અનુભવાય
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,એ પાવનકૃપાએ દેહ મળતો જાય
....એ પાવનકૃપા પરમાત્માની ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય.
માનવદેહ એપવિત્રદેહ કહેવાય,જેને જીવનમાં સમયે પ્રભુનીકૃપા મેળવાય
ભારતદેશમાં ભગવાને અનેકદેહથી જન્મલીધા,જે હિંદુધર્મને પ્રસરાવીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જગતમાં,જેમાં શ્રધ્ધાભક્તિથી પ્રભુનીપુંજાકરાય
મળેલ માનવદેહથી ઘરમાં ધુપદીપપ્રગટાવી,ભગવાનને શ્રધ્ધાથી વંદનથાય
....એ પાવનકૃપા પરમાત્માની ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય.
જગતમાં પવિત્રધરતી પરમાત્માએ કરી,જે હિંદુધર્મથી માનવદેહને પ્રેરીજાય 
જીવને સંબંધ અવનીપર જન્મમરણથી,નાકોઇદેહથી સમયે જીવથીછ્ટકાય
અનેકદેહનોસંબંધ જેસમયે પ્રાણીપશુજાનવરપક્ષી,સંગેમાનવદેહથી મેળવાય
જીવને ગતજન્મનાદેહથી થયેલકર્મથી,માનવદેહમળે જેજીવનમાંકર્મથીદેખાય
....એ પાવનકૃપા પરમાત્માની ભારતથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
 
   
June 22nd 2022

સમયની સમજણ

Bombay Samachar | Article
.           .સમયની સમજણ

તાઃ૨૧/૬/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહને સમજાય
જીવને જન્મમરણનો સંબંધ ધરતીપર,એગતજન્મના થયેલકર્મથી મેળવાય
....જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે અવનીપરના આગમનથી દુર રાખી જાય.
અવનીપરના આગમનથી પરમાત્માની,પાવનકૃપામળે જ્યાં સમજીનેજીવાય
મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,નાકોઇજ જીવના મળેલદેહથીદુરરહેવાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાકરાય
જીવનમાં મળેલદેહને કર્મનોસંબંધ,પ્રભુનીકૃપામળે જ્યાંસમયસમજીનેચલાય
....જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે અવનીપરના આગમનથી દુર રાખી જાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી સમય પકડીને ચલાય
જીવનમાં નાકોઇ અપેક્ષાને રાખતા,પરમાત્માની પાવનકૃપાજ મળતી જાય
જગતમાં માનવદેહને કર્મનોસંબંધઅડે,જે સમયની સમજણથી બચાવીજાય
સમય સમજીને ચાલતા જીવનમાં,પરમાત્માનો પાવનપ્રેમ સુખ આપી જાય
....જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે અવનીપરના આગમનથી દુર રાખી જાય.
##################################################################
June 21st 2022

જ્યોત જન્મદીવસની

 ##પ્રદીપકુમારની કલમે… » 2013 » June## 
.            .જ્યોત જન્મદીવસની

તાઃ૨૧/૬/૨૦૨૨  (હિમાને હેપ્પી બર્થડે)  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની મળે ચી.હિમાને,જે જન્મદીવસને ઉજવી જાય
સમયની સાથે ચાલતા મળેલદેહપર,પરમાત્માની પાવનકૃપા થઈ જાય
.....એ પવિત્ર વ્હાલી ચીં.હિમા,પત્નિ થઈ દુબઈથી હ્યુસ્ટનમાં આવી જાય.
શ્રધ્ધારાખીને જીવન જીવતા માબાપથી,પવિત્રકૃપાથી સુખ મળી જાય
પ્રદીપ અને રમાનો પવિત્રદીકરો રવિ,ભણતરથી લાયકાત મેળવી જાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે સંસારમાં પ્રભુકૃપા મળી જાય
પરમાત્માની પાવનકૃપા મળી,માબાપના આશિર્વાદથી સુખ આપીજાય
.....એ પવિત્ર વ્હાલી ચીં.હિમા,પત્નિ થઈ દુબઈથી હ્યુસ્ટનમાં આવી જાય.
પવિત્રકૃપામળી પ્રભુની ચીં,રવિહિમાને,જે વિરવેદથીકુળ આગળલઈજાય 
રવિહિમાના એ વ્હાલા સંતાનથયા,અનુભવે પવિત્રરાહે જીવનજીવીજાય
માબાપની પવિત્રકૃપાએ આશિર્વાદમળતા,બન્ને પરિવારને સુખમળીજાય
હિમાના પવિત્ર જન્મદીવસે હેપ્પીબર્થડે કહી,આશિર્વાદ એકૃપાકહેવાય
.....એ પવિત્ર વ્હાલી ચીં.હિમા,પત્નિ થઈ દુબઈથી હ્યુસ્ટનમાં આવી જાય.
###############################################################
     મારા અને રમાના પુત્ર રવિની પત્નિ હિમાનો આજે જન્મદીવસ ઉજવાય
અને એ નિમીત્તે આજે અમારા તરફથી હેપ્પીબર્થડે સહીત આશિર્વાદ અપાય.
  લી.પ્રદીપ અને રમા સહિત પરિવારના જય જલારામ અને જયશ્રી કૃષ્ણ.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

                        .

Next Page »