July 31st 2021
**
**
. .અંજનીસુત મહાવીર
તાઃ૩૧/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહે જીવન જીવતા મળેલદેહ પર,પ્રભુ શ્રીરામનો પ્રેમ મળી જાય
આકાશમાં ઉડીને શ્રીરામનાપત્નિ,સીતાને લંકામાં શોધીને બતાવી જાય
....એ પવનદેવના પુત્ર છે,સંગે માતાઅંજનીસુત મહાવીર હનુમાન કહેવાય.
શ્રી રામના એ લાડલા ભક્ત થયા,જે પવિત્ર શક્તિથી મદદ કરી જાય
લંકામાં શ્રીરામના પત્નિને શોધી,શ્રીરામ સંગે ભાઈ લક્ષ્મણને લઈ જાય
પવિત્રકૃપા પ્રભુની મળતા આકાશમાં ઉડીને,બન્નેને એ લંકામાં લઈજાય
સમયસંગે ચાલતા શ્રીરામના ભાઈ માટે,પર્વત લઇ સંજીવની લાવી જાય
....એ પવનદેવના પુત્ર છે,સંગે માતાઅંજનીસુત મહાવીર હનુમાન કહેવાય.
પરમાત્માએ જન્મ લીધો ભારતદેશમાં,જે જગતમાં શ્રી રામથી ઓળખાય
પ્રભુનાદેહને મદદકરવા અંજનીમાતાના,એ પવિત્રશક્તિશાળી સંતાનથયા
હિંદુ ધર્મમાં અજબશક્તિશાળી હનુમાન,અનેક પવિત્રનામથી ઓળખાય
સમયે રાજારાવણથી સીતાનેબચાવી,રાવણ સહિત લંકાનુ દેહન કરીજાય
....એ પવનદેવના પુત્ર છે,સંગે માતાઅંજનીસુત મહાવીર હનુમાન કહેવાય.
###########################################################
July 30th 2021
**
**
. .પકડેલ પ્રેમ
તાઃ૩૦/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકરાહે મળેલદેહને આપી જાય
કર્મનો સંબંધ એ ધરતીપર મળે,ના કોઇજ જીવના દેહથી છટકી જવાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
અવનીપર સમયનોજ સ્પર્શ થાય,જે સતયુગ કળીયુગથી ઓળખાઈ જાય
સમય સમજીને ચાલતા માનવદેહને,અવનીપર આવનજાવનથી બંધનથાય
જીવનમાં માનવદેહને કર્મનોસંબંધ છે,જે અનેકરાહે સમયની સાથે ચલાય
દેહમળે જીવને જે ગતજન્મના કર્મથી,અવનીપર આગમનથી મળતો જાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
અવનીપર જીવના આગમનથી કર્મ થાય,એ સમય પ્રમાણે ચલાવી જાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે પ્રભુકૃપાએ,પવિત્રરાહેજ જીવન જીવાડી જાય
પવિત્ર ભુમી જગતમાં ભારતની છે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મલઈ જાય
શ્રધ્ધારાખીને પવિત્રભાવનાથી પુંજા કરતા,અંતે જીવને મુક્તિજ મળીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
***************************************************************
July 30th 2021
+++
+++
. .પ્રેમની ભક્તિ
તાઃ૩૦/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિની પવિત્રરાહ મળી જીવનમાં,જ્યાં સાંઇબાબાની પવિત્રકૃપા થાય
મળેલદેહને ભક્તિપ્રેમથી શ્રધ્ધામળી,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
....એજ કૃપામળી વ્હાલા સાંઇબાબાની.જે જીવને પવિત્રભક્તિરાહ આપી જાય.
પરમાત્માએ ભારતમાં અનેકદેહથી જન્મલીધો,જે દેવદેવીઓથી ઓળખાય
શેરડી ગામમાં પધાર્યા પરમાત્માની કૃપાએ,જે સંત સાંઇબાબાજ કહેવાય
જીવનમાં પવિત્રરાહે જીવતા દ્વારકામાઈ,એ બાબાને પવિત્રમદદ કરીજાય
પવિત્રસાંઇને ૐ શ્રીસાંઇનાથાય નમઃથી ભજતા,બાબાનીકૃપા મળતીજાય
....એજ કૃપામળી વ્હાલા સાંઇબાબાની.જે જીવને પવિત્રભક્તિરાહ આપી જાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથમળે,જે દેહના વર્તનથી જીવનમાં દેખાય
માનવજીવનમાં કર્મનો પવિત્રસંબંધ છે,એ પ્રભુકૃપાએ અનુભવ આપી જાય
સાંઇબાબાની કૃપા મળીદેહને,જેશ્રધ્ધાસબુરીથી હિંદુમુસ્લીમપર કૃપાકરીજાય
પ્રભુની કૃપાએજ જીવને માનવદેહ મળૅ,જેને ભક્તિપ્રેમથી મુક્તિ મળી જાય
....એજ કૃપામળી વ્હાલા સાંઇબાબાની.જે જીવને પવિત્રભક્તિરાહ આપી જાય.
###############################################################
July 29th 2021
***
***
. .વિરપુરના વ્હાલા
તાઃ૨૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જલારામનુ સ્મરણ કરતા, દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય
ભોજનની પવિત્રરાહ લીધી જીવનમાં,જે ભુખ્યાને એસુખ આપી જાય
....પવિત્રકૃપા સંતજલારામની વિરપુરમાં,ભોજનથી જીવોને શાંંતિ આપી જાય.
પરમાત્મની કૃપા મળે માનવદેહને,જે જન્મ મળતા અનેકરાહ મેળવાય
કર્મનો સંબંધ એ મળેલદેહને અવનીપર,નાકોઇજ દેહથી કદી છટકાય
પાવનરાહને પામવા જીવનમાં,શ્રધ્ધારાખીને ભક્તિકરતા પ્રભુકૃપા થાય
વિરપુરગામની પવિત્રકેડી મળી જલારામથી,જે જગતમાં પ્રેમપામી જાય
....પવિત્રકૃપા સંતજલારામની વિરપુરમાં,ભોજનથી જીવોને શાંંતિ આપી જાય.
ભુખ્યાને ભોજનની આંગણીચીંધી,જ્યાં અન્નપુર્ણા માતાનીકૃપા થઇજાય
સત્કર્મનો સાથ મળે જીવનમાં,એ પવિત્ર પ્રેમનીરાહ કૃપાએ મળી જાય
કુદરતની લીલાને સાચવીને સમજતા,મળેલ દેહને ભક્તિરાહ મળી જાય
જગતમાં પવિત્રધર્મ હિંદુ છે,જે પરમાત્માની પાવનકૃપાએ સમજાય જાય
....પવિત્રકૃપા સંતજલારામની વિરપુરમાં,ભોજનથી જીવોને શાંંતિ આપી જાય.
#############################################################
July 29th 2021
. .પવિત્રપ્રેમની કેડી
તાઃ૨૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળે જીવને અવનીપર,જે ગતજન્મના કર્મથીજ મળી જાય
પાવનરાહ મળેદેહને જીવનમાં,જે પવિત્રપ્રેમની રાહ આપી જાય
....એ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રદેહને જીવનમાં મળી જાય.
અનેકદેહનોસંબંધ જીવનેજન્મથી,માનવદેહ એપ્રભુની કૃપાકહેવાય
અવનીના પરનુ આગમન એકર્મનોસંબંધ,જે દેહ મળતા સમજાય
મળેલદેહના જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા,એ ભક્તિથી મેળવાય
પ્રભુની પવિત્રકૃપા એ દેહનેમળે,એ માનવદેહથી પવિત્રકર્મ કરાય
....એ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રદેહને જીવનમાં મળી જાય.
ભારતની ધરતીને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથી જન્મલઈજાય
પવિત્રજીવનની આંગળી ચીંધી,એ માનવદેહને સત્કર્મ કરાવી જાય
અવનીપર જીવનુ આગમન,એ ગતજન્મના દેહના કર્મથી મેળવાય
શ્રધ્ધાનો સંબંધએ ભક્તિથીમળે,જે પવિત્રરાહે દેહને સુખઆપીજાય
....એ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રદેહને જીવનમાં મળી જાય.
=========================================================
July 29th 2021

. .સમયને પકડજે
તાઃ૨૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહની થયેલ કર્મથી,સમયે જ્યોત પ્રગટે જીવનમાં
જે પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે સમયેજ સમજાઈ જાય
....જીવનમાં સુખસાગરની રાહમળે,જ્યાં પરિવારનોય પ્રેમ મળી જાય.
મળેલદેહને ગતજન્મના કર્મનો સંબંધ,જે સમય સાથે લઈ જાય
પવિત્રરાહ મળે પ્રભુની કૃપાથી,એ દેહને ભક્તિરાહે દોરી જાય
ના માગણી કે કોઇજ અપેક્ષા રહે જીવનમાં,એજ કૃપા કહેવાય
કુદરતની આલીલા અવનીપર,જે જીવને મળેલદેહને સ્પર્શી જાય
....જીવનમાં સુખસાગરની રાહમળે,જ્યાં પરિવારનોય પ્રેમ મળી જાય.
જન્મમરણનો સંબંધ જીવને જગતપર,નાકોઇ જીવથીદુર રહેવાય
કર્મનીરાહ માનવદેહને મળે,જે નિરાધાર જીવન જીવતા મેળવાય
જીવને મળેલદેહ એજ કુદરતની કૃપા,જે સમયની સાથેલઈ જાય
માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુકૃપાએ સમયસમજીનેચલાય
....જીવનમાં સુખસાગરની રાહમળે,જ્યાં પરિવારનોય પ્રેમ મળી જાય.
#########################################################
July 29th 2021
++
++
. .પ્રભુનો પ્રેમ મળે
તાઃ૨૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ લઈને જીવન જીવતા,પરમાત્માની પાવન કૃપા મળી જાય
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવતા,સંત જલાસાંઇની કૃપા મેળવાય
....એ અદભુતકૃપા થઈ પવિત્રસંતની,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ આપી જાય.
જીવને સંબંધ થયેલ કર્મનો,જે અવનીપર આવન જાવન આપી જાય
પવિત્ર શક્તિશાળી પરમાત્મા જગતપર,જે ભારતમા જન્મ લઈ જાય
અનંતઆનંદનો સાથમળે જીવનમાં,જે મળેલદેહને સત્કર્મ કરાવીજાય
આંગણે આવીને કૃપા કરે પરમાત્મા,જે માનવદેહને અનુભવથઈજાય
....એ અદભુતકૃપા થઈ પવિત્રસંતની,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ આપી જાય.
મળેલદેહથી કદી સમયને ના પકડાય,મળેલજીવનમાં સમજીને ચલાય
પ્રભુનો પ્રેમમળે મળેલદેહને જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
ના માગણીની કોઇ રાહમળે,કે નાકોઇ મોહમાયા જીવનમાં અડીજાય
એ પવિત્રકૃપા પ્રભુના પ્રેમથી મળે,જે દેહને સમય સમજીને લઈ જાય
....એ અદભુતકૃપા થઈ પવિત્રસંતની,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ આપી જાય.
===========================================================
July 28th 2021
++
++
. .નિખાલસ પ્રેમ મળે
તા:૨૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રાવણમાસમાં હિંદુ ધર્મમાં,માનવદેહથી શ્રધ્ધાથી પુંજન કરાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,સંગે સંબંધીઓનો પ્રેમ મળી જાય
...એ પવિત્ર નિખાલસપ્રેમ છે પ્રેમીઓનો,જે મળેલદેહને આનંદ આપી જાય.
મળેલદેહની જ્યોત પ્રગટે,જ્યાં શ્રધ્ધારાખીને શ્રાવણ માસમાં પુંજા કરાય
પરમકૃપાળુ માતા દેવીઓનો પ્રેમમળે,જે જીવનમાં પવિત્રકૃપા આપીજાય
શ્રધ્ધાથી માતાને વંદન કરીને,પવિત્રમાતાનો મંત્ર બોલી પુંજન કરાઈજાય
અનેક દેવ અને દેવીઓએ પવિત્રદેહ લીધા,હિંદુધર્મમાં એસુખ આપીજાય
...એ પવિત્ર નિખાલસપ્રેમ છે પ્રેમીઓનો,જે મળેલદેહને આનંદ આપી જાય.
જગતમાં મળેલદેહને સમયની સાથે ચાલતા,પાવનરાહે સંબંધ મળતો જાય
જીવના આગમનને અનેકદેહનોસંબંધ,મળે માનવદેહ એજપ્રભુકૃપા કહેવાય
પાવનરાહ મળે જીવને મળેલ દેહને,જ્યાં નાકોઇજ આશાકેઅપેક્ષા રખાય
એ મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં પવિત્રપ્રેમ મળતા આનંદથાય
...એ પવિત્ર નિખાલસપ્રેમ છે પ્રેમીઓનો,જે મળેલદેહને આનંદ આપી જાય.
============================================================
July 28th 2021
**
**
. .માગણીએ ના મળે
તાઃ૨૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે જીવનમાં કર્મકરાવી જાય
અદભુતકૃપા પરમાત્માની જગતમાં,એ મળેલદેહને સમયસાથે લઈજાય
....માનવદેહ મળેલ જીવને ગતજન્મના,દેહથી થયેલકર્મથી જન્મ મળી જાય.
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુનીકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ થાય
અનેકદેહનો સંબંધ ધરતીપર જીવને,મળે માનવદેહ એપ્રભુકૃપા કહેવાય
જીવનમાં અનેકકર્મનો સંબંધ મળી જાય,ના કોઇજ દેહથી દુર રહેવાય
મળેલદેહને જીવનમાં નામાગણી નાઅપેક્ષા અડે,જીવનમાં સુખ મેળવાય
....માનવદેહ મળેલ જીવને ગતજન્મના,દેહથી થયેલકર્મથી જન્મ મળી જાય.
જન્મમરણ એ દેહનેમળે જે જીવને અનુભવાય,ના કોઇથીય દુર રહેવાય
પરમાત્માનીકૃપા મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધારાખીને પુંજા કરાય
જીવનમાં નાકદી કોઇ માગણી રહે,કે નાકોઇજ અપેક્ષા જીવનમાં રખાય
એ પવિત્રકૃપા પ્રભુની જીવનમાંથાય,જે મળેલદેહને સુખશાંંતિ આપીજાય
....માનવદેહ મળેલ જીવને ગતજન્મના,દેહથી થયેલકર્મથી જન્મ મળી જાય.
===========================================================
July 28th 2021
**
**
. .પવિત્ર ભક્તિસાગર
તાઃ૨૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં પરમાત્માની કૃપાએ જીવન જીવાય
જીવને મળેલદેહને સમયની સમજણ પડે,જે પાવનકર્મથી અનુભવ થાય
....જ્યાં પવિત્ર ભક્તિનો સાગર વહેછે,જે જીવને મળેલદેહને મુક્તિ આપી જાય.
પવિત્રકૃપા જગતપર પરમાત્માની કહેવાય,જ્યાં માનવદેહને સમજાઈ જાય
અવનીપર જીવનુઆગમન દેહથીથાય,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે જગતમાં,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય
પવિત્રધર્મમાં નામોહમાયા કે અપેક્ષાઅડે,અને દેહથી પવિત્રભોજનજ કરાય
....જ્યાં પવિત્ર ભક્તિનો સાગર વહેછે,જે જીવને મળેલદેહને મુક્તિ આપી જાય.
ભારતની ધરતીપર પ્રભુએ અનેકદેહથી જન્મલીધો,જેમની શ્રધ્ધા પુંજા કરાય
પવિત્રકૃપાએજ જીવને માનવદેહ મળે,જે પવિત્ર ભક્તિસાગરમાં જીવી જાય
જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મછે,એ મળેલદેહને પ્રભુની કૃપા મળી જાય
જન્મમરણ એસંબંધ જીવનાદેહના કર્મનો,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મેળવાય
....જ્યાં પવિત્ર ભક્તિનો સાગર વહેછે,જે જીવને મળેલદેહને મુક્તિ આપી જાય.
###############################################################