વિરપુરના વ્હાલા
****** . .વિરપુરના વ્હાલા તાઃ૨૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જય જલારામનુ સ્મરણ કરતા, દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય ભોજનની પવિત્રરાહ લીધી જીવનમાં,જે ભુખ્યાને એસુખ આપી જાય ....પવિત્રકૃપા સંતજલારામની વિરપુરમાં,ભોજનથી જીવોને શાંંતિ આપી જાય. પરમાત્મની કૃપા મળે માનવદેહને,જે જન્મ મળતા અનેકરાહ મેળવાય કર્મનો સંબંધ એ મળેલદેહને અવનીપર,નાકોઇજ દેહથી કદી છટકાય પાવનરાહને પામવા જીવનમાં,શ્રધ્ધારાખીને ભક્તિકરતા પ્રભુકૃપા થાય વિરપુરગામની પવિત્રકેડી મળી જલારામથી,જે જગતમાં પ્રેમપામી જાય ....પવિત્રકૃપા સંતજલારામની વિરપુરમાં,ભોજનથી જીવોને શાંંતિ આપી જાય. ભુખ્યાને ભોજનની આંગણીચીંધી,જ્યાં અન્નપુર્ણા માતાનીકૃપા થઇજાય સત્કર્મનો સાથ મળે જીવનમાં,એ પવિત્ર પ્રેમનીરાહ કૃપાએ મળી જાય કુદરતની લીલાને સાચવીને સમજતા,મળેલ દેહને ભક્તિરાહ મળી જાય જગતમાં પવિત્રધર્મ હિંદુ છે,જે પરમાત્માની પાવનકૃપાએ સમજાય જાય ....પવિત્રકૃપા સંતજલારામની વિરપુરમાં,ભોજનથી જીવોને શાંંતિ આપી જાય. #############################################################