July 25th 2021

મળ્યો માતાનો પ્રેમ

ધનવાન થવું કોણે ન ગમે?.. લક્ષ્‍‍મી માતાની કૃપા ઇચ્છતા હોય તો કરો આ ઉપાય... - Aapnikhabar.com | DailyHunt
.         .મળ્યો માતાનો પ્રેમ

તાઃ૨૫/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા જીવનમાં,પવિત્ર પ્રેમાળરાહ મળી જાય
અજબકૃપાળુ દેહ લીધા હિંદુધર્મમાં,જે દેવદેવીઓથી ઘરમાંજ પુંજાય
....ધુપદીપ કરીને પુંજન કરતા જીવનમાં,માતાનો પવિત્રપ્રેમ મળી જાય. 
પવિત્ર ધર્મમાં શ્રધ્ધા સહિત વંદનકરતા,પવિત્રકૃપા માતાની મેળવાય
નાકોઈજ અપેક્ષા રાખી માનવદેહથી,પરમાત્માની સમયે પુંજા કરાય
ભક્તિથી પરમશક્તિ મળે જીવનમાં,જે માનવદેહથી સત્કર્મ થઈજાય
પવિત્રકૃપા પરમાત્માએ લીધેલદેહની,જે મળેલદેહના જીવનેમળી જાય
....ધુપદીપ કરીને પુંજન કરતા જીવનમાં,માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
જીવને માનવદેહ મળે એગતજન્મના,કરેલ કર્મથી અવનીપર મેળવાય
અનેકદેહથી આગમન થાય જીવનુ,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
ધરતીપર જીવનેસંબંધ જન્મમરણનો,નાકોઇજ જીવથીકદી દુર રહેવાય
પરમાત્માના અનેકદેહથી કૃપામળે,જે જીવનાદેહને પાવનરાહઆપીજાય
....ધુપદીપ કરીને પુંજન કરતા જીવનમાં,માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
##########################################################
                 
July 25th 2021

પવિત્ર બજરંગબલી

પવનપુત્ર હનુમાનજી ની વિવિધ મુદ્રાઓની વિશેષ પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પુરી થશે

.         .પવિત્ર બજરંગબલી

તાઃ૨૫/૭/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પરમપવિત્ર શક્તિશાળી વ્હાલા ભક્ત શ્રીરામના,જે બજરંગબલી કહેવાય
મહાવીર હિંદુધર્મમાં હનુમાન,એ પવનપુત્ર જે અંજનીમાતાનો દીકરો થાય
....એ અજબશક્તિશાળી ભક્ત રામના,જે રાજા રાવણની લંકાનુ દહન કરી જાય.
પવિત્ર ભક્તિનીરાહ પકડી જીવનમાં,જે પ્રભુનાદેહ શ્રીરામને મદદ કરીજાય
પરમાત્માએ અનેકદેહથી જન્મલીધો ભારતમાં,જે ધરતીને પવિત્ર કરી જાય
શ્રીરામથી દેહલીધો જ્યાં પત્નિસીતા મેળવાય,સંગે ભાઈ લક્ષ્મણ મળીજાય
અવનીપર પરમાત્માના આગમનથી,મળેલ માનવદેહને એસુખ આપી જાય 
....એ અજબશક્તિશાળી ભક્ત રામના,જે રાજા રાવણની લંકાનુ દહન કરી જાય.
પ્રેમ મળે પરમાત્માનો મળેલદેહને જીવનમાં,પવિત્ર કૃપાથી સુખ મળી જાય
નાકોઇઆશા કે નાકોઇજ અપેક્ષારહે,એજ પાવનકૃપા એજ દેહથી મેળવાય
પ્રભુનોપ્રેમ એ જીવનેમળેલદેહની પવિત્રરાહ,જે દેહના કર્મથીજ મળતી જાય
મળે બજરંગબલીનો પ્રેમ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી શ્રીરામની ભક્તિ કરાય
....એ અજબશક્તિશાળી ભક્ત રામના,જે રાજા રાવણની લંકાનુ દહન કરી જાય.
================================================================