January 31st 2024

प्रेम मीले समयसे

*********

             प्रेम मीले समयसे.

ताः३१/१/२०२४                 प्रदीप ब्रह्मभट्ट   
  
अदभुतलीला परमात्मानी अवनीपर कहेवाय,मानवदेहको जीवनमे कर्मस्पर्शी जाय
पवित्र निखालसप्रेम क्रुपामळे भगवानकी,जो मीलेहुए मानवदेहको समयसेसमजाय
....पवितकर्मकी राह मीले मानवदेहको,जो जीवनमे थयेलकर्मसे जन्ममरण मील जाय.
जीवको जन्मसे मानवदेहमीले ये पभुक्रुपा हो जाय,जो निराधारदेहसे बचावी जाय
परमात्मानी पवित्रक्रुपा मीले पवित्रभारतदेशसे,जहां प्रभु पवित्रदेहसे जन्म लईजाय
जीवको समये भगवानकी क्रुपा मीले,जो मीलेहुए मानवदेहको घरमें पुंजन कराय
श्रध्धासे जीवनमे भक्तिकरनेसे पवित्रप्रेरणामळे,ज्यां धुपदीपकरके प्रभुकोवंदनकराय
....पवितकर्मकी राह मीले मानवदेहको,जो जीवनमे थयेलकर्मसे जन्ममरण मील जाय.
मानवदेह ये प्रभुकी क्रुपामीले जीवको,जे जीवको समये प्रभुक्रुपासे मुक्ति मीलजाय
अदभुतक्रुपा अवनीपर प्रभुकी भारतदेशसे,ये मळेलदेहको श्रध्धासे हिंदुधर्मसेप्रेरीजाय
जन्मसे मीले मानवदेहको प्रभुक्रुपाए प्रेरणामळे,जीवनमां नाकोईआशाअपेक्षाअडीजाय
भगवानकी पवित्रक्रुपा मानवदेहको मीले,जहां श्रध्धाथी हिन्दुमंदीर जगतमे कीयाजय
....पवितकर्मकी राह मले मानवदेहको,जो जीवनमे थयेलकर्मसे जन्ममरण मील जाय.
################################################################
January 31st 2024

પવિત્રરાહપ્રેમની

   ##########
.              પવિત્રરાહપ્રેમની

તાઃ૩૧/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રઅદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે સમયસાથે જીવાડી જાય
જીવને જ્ન્મથી માનવદેહમળે અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથીમેળવાય
....જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા,પવિત્ર ભારતદેહથી પ્રભુની પ્રેરણા મળૅ.
જગતમાં પરમાત્મા અનેકપવિત્રદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય
મળેલ માનવદેહનાજીવને પ્રભુનીકૃપા,સમયેદેહને શ્રધ્ધાથીભક્તિરાહ મળીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતમાં જન્મ લીધા,જે દેશનેપવિત્ર કરી જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ કહેવાય,ના કોઇથીય દુર રહી જીવાય
....જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા,પવિત્ર ભારતદેહથી પ્રભુની પ્રેરણા મળૅ.
પવિત્ર અદભુતપ્રેરણા મળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય 
ભારતદેશમાં પવિત્રદેહથીજન્મલઈ,ભગવાનહિંદુધર્મથી માનવદેહનેપુંજાકરાવીજાય
મળેલમાનવદેહને સમયસાથે ચાલવા પ્રેરણા કરી,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
પરમાત્માની પ્રેરણાએ માનવદેહને જીવનમાં રાહમળે,નાઆશાઅપેક્ષાઅડીજાય
....જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા,પવિત્ર ભારતદેહથી પ્રભુની પ્રેરણા મળૅ.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 30th 2024

મળેલદેહના કર્મ

 
.              મળેલદેહના કર્મ

તાઃ૩૦/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જગતમાં જીવને સમયે જન્મથીદેહમળે,નાકોઇ જીવથી જગતમાં મુક્તરહેવાય
....નાકોઇ નિરાધાર પ્રેરણા જીવને અવનીપર,પ્રભુકૃપાએ જન્મમરણથી સમજાય
જીવનેપ્રભુની પવિત્રકૃપાએજન્મમરણ મળીજાય,જે ગતજન્મનાકર્મથી મેળવાય
અદભુતકૃપા ભગવાનની જગતમાંકહેવાય,જે જીવનામળેલદેહને કર્મઆપીજાય
મળેલમાનવદેહ એપ્રભુનીકૃપાકહેવાય,સમયે જીવને નિરાધારદેહથીબચાવીજાય
જગતમાં જીવને જન્મમરણથી કર્મનીરાહમળે,જેઆગમનવિદાયથી અનુભવાય
....નાકોઇ નિરાધાર પ્રેરણા જીવને અવનીપર,પ્રભુકૃપાએ જન્મમરણથી સમજાય
ભગવાને ભારતદેશમાં પવિત્રદેહથી જન્મલીધા,જે જીવનામાનવદેહને પ્રેરીજાય 
જીવનેસમયે જન્મથીમાનવદેહમળે,એગતજન્મના કર્મથી આગમન આપી જાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,ના જીવનમાં કર્મઅડીજાય
પરમાત્માએ ભારતદેશને પવિત્રદેશ કર્યો,એ હિંદુધર્મનાભક્તો જગતમાંપુંજાકરે
....નાકોઇ નિરાધાર પ્રેરણા જીવને અવનીપર,પ્રભુકૃપાએ જન્મમરણથી સમજાય.
##############################################################
January 30th 2024

સમયની સાંકળનીકૃપા સમયનો સાથ

        *****Tara shabdono saath - An online Gujarati story written by Meena shah | Pratilipi.com*****
.            સમયની સાંકળનીકૃપા

તાઃ૩૦/૧/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર ભગવાનની પવિત્રકૃપા મળે,જે મળેલમાનવદેહને પવિત્રરાહે લઈ જાય
જીવને જગતમાં સમયે જન્મથી દેહ મળે,એ સમયની સાંકળથી એહ આપીજાય
......પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય.
જીવને અવનીપર સમયનોસાથ મળે,એપ્રભુનીકૃપા જેનિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનીકેડીમળે,જે પ્રભુનીકૃપા સમયસાથે ચલાવીજાય
અદભુતલીલા જીવને જન્મથીમળેલદેહને સમજાય,જે જીવનમાં કર્મનોસાથેલઈજાય
પરમાત્માનીકૃપા માનવદેહને ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
......પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય.
જન્મથી મળેલ માનવદેહ એ ભગવાનનીકૃપાકહેવાય,જે સમય સાથે ચલાવીજાય
ગતજન્મના જીવનામાનવદેહના થયેલકર્મથી,જીવને જન્મમરણનો સંબંધમળીજાય
અવનીપર મળેલ માનવદેહને,સમયનીસાંકળ જીવનાદેહને સમય સાથે લઈ જાય
પ્રભુનીકૃપાએ જીવનાદેહને સમયે,બાળપણ જુવાની અને ઘેડપણ દેહનેઅડીજાય
......પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય.
#################################################################

January 29th 2024

શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ

*****શ્રી હનુમાન ચાલીસામાંના 'ગૂઢ રહસ્યો...' | The Mysterious Secrets of Shri Hanuman Chalisa*****
.             શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ 

તાઃ૨૯/૧/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પરમાત્માની પવિત્રપ્રેરણાએ મળેલ માનવદેહને,જીવનમાં પવિત્રરાહે જીવાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી સંગાથમળે,જે જીવને ભક્તિની પ્રેરણાથાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
જગતમાં જીવને જન્મથી આગમનવિદાય મળે,સમયે માનવદેહ મળી જાય
પવિત્રપરમાત્માની કૃપા પવિત્ર ભારતદેશથીજ મળે,જે હિંદુધર્મથી પ્રેરીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે પરમાત્માની કૃપાએ સુખઆપી જાય
જીવના જન્મથી મળેલ માનવદેહને પ્રેરણામળે,જે શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
પરમાત્માની પ્રવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરાય
સમયની સાથે ભક્તિકરતા સમયે હિંદુ મંદીરમાં,પરમાત્માની આરતી કરાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય
માનવદેહથી જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,અંતે જીવનેમુક્તિ મળીજાય
.....સમયેદેહને જીવનમાં શ્રધ્ધાથીભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય.
****************************************************************
January 28th 2024

પ્રભુની પવિત્રપ્રેરણા

*****Donation of lamp and malpua in this month brings Akshaya Punya, worship of Lord Vishnu and fasting increases prosperity. | અધિક મહિનાની પરંપરાઓ: આ મહિનામાં દીવો અને માલપુઆનું દાન કરવાથી અક્ષય ...*****
.             પ્રભુની પવિત્રપ્રેરણા  

તાઃ૨૮/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને જન્મથી મળેલમાનવદેહને કર્મનોસંગાથ મળે,જે સમયસાથે લઈ જાય
મળેલદેહને પરમાત્માની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય
.....જીવનાદેહને જીવનમાં કર્મની પવિત્રરાહ મળે,જે ભગવાનની કૃપાએ મળીજાય.
અવનીપર પ્રભુનીકૃપાએ માનવદેહમળે,એ પ્રભુની પ્રેરણાએ કર્મથીઅનુભવાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ જીવની ગતજન્મનીકેડીકહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવના દેહને,જે નિરાધારદેહથી દુર રાખી જાય 
અવનીપર અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે પવિત્રભારતદેશથી મળતીજાય
.....જીવનાદેહને જીવનમાં કર્મની પવિત્રરાહ મળે,જે ભગવાનની કૃપાએ મળીજાય.
જગતમાં મળેલદેહથી નાસમય કદીપકડાય,શ્રધ્ધાથી પ્રભુનીભક્તિથી અનુભવાય
પવિત્ર ભારતદેશમાં ભગવાને પવિત્ર હિંદુધર્મથી,અનેક પવિત્રદેહપરકૃપાકરીજાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપામળે,જ્યાં પ્રભુ દેવદેવીઓથી સમયેજન્મલઈજાય
જીવનાદેહપર પ્રભુનીકૃપા થાય,જ્યાં ઘરમાંધુપદીપ પ્રગટાવીપ્રભુની આરતીકરાય
.....જીવનાદેહને જીવનમાં કર્મની પવિત્રરાહ મળે,જે ભગવાનની કૃપાએ મળીજાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

January 27th 2024

કૃપામળે પરમાત્માની

 ******
.           કૃપામળે પરમાત્માની

તાઃ૨૭/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
સમયને સમજીને જીવન જીવતા,મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા થાય
પવિત્રકૃપાની પ્રેરણા મળે જીવના મળેલદેહને,જે જન્મમરણથી બચાવી જાય
.....જન્મથી મળેલ માનવદેહને પરમાત્માની કૃપામળે,જે દેહને સુખ આપી જાય. 
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે ભારતદેશથી,જે દેહને પવિત્ર પ્રેરણાથી પ્રેરીજાય
જગતમાં ભગવાને દેવઅનેદેવીઓથી,ભારતમાં જન્મલીધા જે પવિત્રદેશ થાય
હિંદુધર્મની પવિત્ર પ્રેરણાજ મળે જીવનમાં,જે જીવનાદેહને ભક્તિ આપીજાય
પાવનરાહે જીવન જીવતા મળેલદેહને,ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજાકરાય
.....જન્મથી મળેલ માનવદેહને પરમાત્માની કૃપામળે,જે દેહને સુખ આપી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે જીવના દેહપર પ્રભુની કૃપાએ અનુભવાય
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મના,ભગવાનના મંદીર દુનીયામાં શ્રધ્ધાથીકરાય
મળેલમાનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પ્રભુનીભક્તિ કરીને જીવાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં ભગવાન,પવિત્રદેહથી જન્મલઈ પ્રેરી જાય
.....જન્મથી મળેલ માનવદેહને પરમાત્માની કૃપામળે,જે દેહને સુખ આપી જાય.
#################################################################

	
January 26th 2024

જગતમાં સુર્યદેવ

 ******
             જગતમાં પવિત્રકૃપાળુ

તાઃ૨૬/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્ર શક્તિશાળી દેવ છે,જે જીવનાદેહને પ્રત્યક્ષ દર્શન આપીજાય
એ પવિત્ર સુર્યનારાયણ દેવ કહેવાય,એ જગતમાં સવારસાંજથી કૃપા કરીજાય
....સવારમાં સુર્યદેવના આગમનથી જગતમાં,જન્મથી મળેલદેહને સવાર મળી જાય.
દુનીયામાં અજબશક્તિશાળી પ્રત્યક્ષદેવ છે,જે માનવદેહને કર્મનીરાહઆપીજાય
પ્રભાતે સુર્યદેવને પવિત્રપાણીથી અર્ચનાકરી,ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય
પવિત્રકૃપાળુ જગતમાં જન્મથી મળેલ જીવના દેહને,ઉંમરનો અનુભવ પણથાય 
જગતમાં અબજો સમયથી જીવનાદેહને,જીવનમાં સવાર અને સાંજ આપીજાય
....સવારમાં સુર્યદેવના આગમનથી જગતમાં,જન્મથી મળેલદેહને સવાર મળી જાય.
સુર્યદેવના આગમને જીવનાદેહને પ્રભાત મળે,જે જીવનમાં કર્મનીરાહ આપીજાય
અવનીપર નામંદીર મસ્જીદની કોઇ જરૂરપડે,શ્રધ્ધાથીદેહને કૃપાથીસુખમળીજાય
પવિત્ર પ્રભાતઅને સાંજમળે સમયે દેહને રાતમળી જાય,ના અપેક્ષા આડી જાય 
જગતમાં પવિત્રપરિવારનો સંગાથમળે,જે સુર્યદેવની પવિત્રકૃપાથી દેહને મળીજાય
....સવારમાં સુર્યદેવના આગમનથી જગતમાં,જન્મથી મળેલદેહને સવાર મળી જાય.
###################################################################

	
January 25th 2024

પવિત્રકૃપા બાબાની

 ******
.            પવિત્રકૃપા બાબાની

તાઃ૨૫/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પવિત્રક્રુપા લઈ ભગવાનની પાર્થીવગામમાં જન્મી,સમયે શેરડીગામમાં આવી જાય
પવિત્રસાથ મળ્યો શેરડીગામમાં દ્વારકામાઇનો,જે શ્રધ્ધાસબુરીથી જીવન પ્રેરી જાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,સંત સાંઇબાબાએ પ્રેરણાકરી ભક્તિરાહે જીવાય.
માનવદેહથી જીવને આગમન મળે,પરમાત્માની કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
સમયે જીવને પરમાત્માની પ્રેરણા મળે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય
પવિત્રસંત સાંઇબાબાની માનવદેહને રાહ મળે,એ શ્રધ્ધાઅને સબુરીથી પુંજાકરાય 
જીવનમાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરતા,અલ્લા અને ઇશ્વરની કૃપાથાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,સંત સાંઇબાબાએ પ્રેરણાકરી ભક્તિરાહે જીવાય.
પવિત્ર પ્રેરણા જીવના મળેલમાનવદેહને,સાંઇબાબા શેરડીમાંઆવી પ્રેરણા કરીજાય
શ્રધ્ધારાખીને પ્રભુને વંદનકરતા,માનવદેહપર પ્રભુનીકૃપાથાય ના નાતજાત અડીજાય
પવિત્ર શંકરભગવાનની કૃપાએ સંત સાંઇબાબા જન્મી,ભારતદેશમાં કૃપા કરી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે જન્મથી મળેલ,માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,સંત સાંઇબાબાએ પ્રેરણાકરી ભક્તિરાહે જીવાય.
#####################################################################
January 24th 2024

પવિત્રહિંદુ ધર્મ

***હિન્દુ ધર્મના 15 મુખ્ય તથ્યો - તમારે હિન્દુ ધર્મ વિશે જાણવું જોઈએ***

.             પવિત્રહિંદુ ધર્મ

તાઃ૨૪/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં જીવને જન્મથી માનવદેહ મળે,એ મળેલદેહને સમય આપી જાય
પાવનકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે પવિત્રભારતદેશથી મળી જાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
ભગવાન અનેક પવિત્રદેવઅનેદેવીઓથી,સમયે ભારતદેશમાં જન્મથી લઈજાય
પવિત્રહિંદુ ધર્મમાં પરમાત્મા જન્મલઈ,જીવને જન્મથી મળેલદેહનેજ પ્રેરી જાય
અવનીપર પ્રભુની પવિત્રકૃપાએ જીવનાદેહને,હિંદુધર્મથીજ પ્રેરણા મળતી જાય
જગતમાં પવિત્રધર્મ ભારતદેશથી માનવદેહને મળે,એ જીવનમાં સુખઆપીજાય 
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
ભારતદેશથી જગતમાં જીવનામળેલ માનવદેહને,પવિત્ર સમયથી પ્રેરણામળીજાય
માનવદેહને પ્રભુનીપવિત્રપ્રેરણા મળે,જે હિંદુધ્ર્મમાં ઘરમાંધુપદીપકરી પુંજા કરાય
જીવને ગતજન્મનાદેહનાકર્મથી જન્મમળીજાય,પ્રભુનીકૃપાએ પવિત્રભક્તિમળીજાય
જગતમાં પવિત્રહિંદુના દેવઅનેદેવીઓના મંદીર,પવિત્ર ભક્તોની શ્રધ્ધાથી બધાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય,સમયે મંદીરમાં જઈને ધાર્મીક કામકરાય
પ્રભુનીકૃપાએ શ્રધ્ધાથી જીવનજીવતા માનવદેહને,ભગવાનનીકૃપાએ સુખમળીજાય
પવિત્રદેવ અને દેવીઓની શ્રધ્ધાથી પુંજાકરતા,જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
ભારતદેશ એજ પવિત્રદેશ કહેવાય,જે ભગવાનનીકૃપાથી હિંદુધર્મનીપ્રેરણાકરીજાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
******************************************************************
Next Page »