January 31st 2024

प्रेम मीले समयसे

*********

             प्रेम मीले समयसे.

ताः३१/१/२०२४                 प्रदीप ब्रह्मभट्ट   
  
अदभुतलीला परमात्मानी अवनीपर कहेवाय,मानवदेहको जीवनमे कर्मस्पर्शी जाय
पवित्र निखालसप्रेम क्रुपामळे भगवानकी,जो मीलेहुए मानवदेहको समयसेसमजाय
....पवितकर्मकी राह मीले मानवदेहको,जो जीवनमे थयेलकर्मसे जन्ममरण मील जाय.
जीवको जन्मसे मानवदेहमीले ये पभुक्रुपा हो जाय,जो निराधारदेहसे बचावी जाय
परमात्मानी पवित्रक्रुपा मीले पवित्रभारतदेशसे,जहां प्रभु पवित्रदेहसे जन्म लईजाय
जीवको समये भगवानकी क्रुपा मीले,जो मीलेहुए मानवदेहको घरमें पुंजन कराय
श्रध्धासे जीवनमे भक्तिकरनेसे पवित्रप्रेरणामळे,ज्यां धुपदीपकरके प्रभुकोवंदनकराय
....पवितकर्मकी राह मीले मानवदेहको,जो जीवनमे थयेलकर्मसे जन्ममरण मील जाय.
मानवदेह ये प्रभुकी क्रुपामीले जीवको,जे जीवको समये प्रभुक्रुपासे मुक्ति मीलजाय
अदभुतक्रुपा अवनीपर प्रभुकी भारतदेशसे,ये मळेलदेहको श्रध्धासे हिंदुधर्मसेप्रेरीजाय
जन्मसे मीले मानवदेहको प्रभुक्रुपाए प्रेरणामळे,जीवनमां नाकोईआशाअपेक्षाअडीजाय
भगवानकी पवित्रक्रुपा मानवदेहको मीले,जहां श्रध्धाथी हिन्दुमंदीर जगतमे कीयाजय
....पवितकर्मकी राह मले मानवदेहको,जो जीवनमे थयेलकर्मसे जन्ममरण मील जाय.
################################################################
January 31st 2024

પવિત્રરાહપ્રેમની

   ##########
.              પવિત્રરાહપ્રેમની

તાઃ૩૧/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રઅદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે સમયસાથે જીવાડી જાય
જીવને જ્ન્મથી માનવદેહમળે અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથીમેળવાય
....જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા,પવિત્ર ભારતદેહથી પ્રભુની પ્રેરણા મળૅ.
જગતમાં પરમાત્મા અનેકપવિત્રદેહથી,ભારતદેશમાં જન્મ લઈ કૃપા કરી જાય
મળેલ માનવદેહનાજીવને પ્રભુનીકૃપા,સમયેદેહને શ્રધ્ધાથીભક્તિરાહ મળીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતમાં જન્મ લીધા,જે દેશનેપવિત્ર કરી જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ કહેવાય,ના કોઇથીય દુર રહી જીવાય
....જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા,પવિત્ર ભારતદેહથી પ્રભુની પ્રેરણા મળૅ.
પવિત્ર અદભુતપ્રેરણા મળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય 
ભારતદેશમાં પવિત્રદેહથીજન્મલઈ,ભગવાનહિંદુધર્મથી માનવદેહનેપુંજાકરાવીજાય
મળેલમાનવદેહને સમયસાથે ચાલવા પ્રેરણા કરી,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
પરમાત્માની પ્રેરણાએ માનવદેહને જીવનમાં રાહમળે,નાઆશાઅપેક્ષાઅડીજાય
....જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરતા,પવિત્ર ભારતદેહથી પ્રભુની પ્રેરણા મળૅ.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%