April 30th 2017

માગણીની માયા

.          .માગણીની માયા

તાઃ૩૦/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની કેડી છે નિરાળી,જીવનમાં અનેક રીતે એ સ્પર્શી જાય
અનુભવની અદભુત છે કેડી,જે માનવજીવનમાં અનેકરીતે દેખાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
ભણતર એ નિર્મળકેડી છે,જે શ્રધ્ધાએ સમજીને જીવનમાં ચલાય
મળે કૃપા માસરસ્વતીની,અનેક સંબંધીઓનો પ્રેમ પણમળી જાય
ના અપેક્ષા કોઇ જીવનને સ્પર્શે,એજ પવિત્રરાહની કૃપા કહેવાય
નિર્મળ રાહનો સંગ મળેલ જીવનમાં,જે પાવનકર્મ જ કરાઈ જાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
મળે પ્રેમ માબાપનો સંતાનને,જ્યાં નિર્મળભાવે વંદન કરી જવાય
આશીર્વાદની એક જ કૃપાએ,મળેલ જન્મને પાવન એ કરી જાય
અંતરથી કરેલ સેવા જગતમાં,જીવપર જલાસાંઇની કૃપા થઈ જાય
ભક્તિમાર્ગ એ શ્રધ્ધાએ કરેલ કર્મ છે,જે જીવને અનુભવે સમજાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
======================================================

	
April 30th 2017

કીર્તન

Image result for ભક્તિગીત
             .કીર્તન   

તાઃ૩૦/૪/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ

કીર્તન એ રતન છે જીવનુ,જીવનમાં સુખસાગર દઈ જાય
કૃપાળુ પ્રેમની થાય વર્ષા,મળેલ માનવજીવન મહેંકી જાય.
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
નિર્મળ જીવનનો સંગ થઇ જાય,ના મોહમાયા સ્પર્શી જાય
એજ પાવનરાહ છે જીવનમાં,ભક્તિભાવ કીર્તનથી મેળવાય
મનથી કરેલ નિર્મળભક્તિ,જીવને મળેલદેહ સાર્થક કરીજાય
નામાગણી કળીયુગમાં કોઇ,કે ના અપેક્ષાના વાદળ ઘેરાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
જલારામની જ્યોત પ્રગટી,જ્યાં અનેક જીવોને ભોજન દેવાય
વિરબાઈમાની પવિત્ર રાહ હતી,જ્યાં પરમાત્માય ભાગી જાય
સંત સાંઈબાબાની જ્યોતપ્રગટી,જ્યાં માનવજીવન સ્પર્શીજાય
ભેદભાવને છોડીને જીવતા અવનીએ,જન્મ સાર્થક થઈ જાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
==================================================

April 28th 2017

સંતાન પ્રેમ

...Image result for સંતાન પ્રેમ...
.            સંતાન પ્રેમ 

તાઃ૨૮/૪/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રીતની રીત અનેક છે અવનીએ,જે અનુભવથીજ સમજાઈ જાય
પ્રેમનીકેડી સમયે મળે સમજાય જીવને,એ જ પરમ કૃપા કહેવાય
......પાવનપ્રેમ મળે સંતાનને માબાપથી,જે સત્માર્ગી જીવને સમજાય.
જીવને જન્મ મળતા દેહ મળી જાય,એ પરમાત્માની કૃપા કહેવાય
અજબલીલા અવતારીની અવનીએ,જીવને કર્મબંધનથી અનુભવાય
સુખ દુઃખના સંબંધ છે દેહને,જે જીવને જન્મ મળતા સ્પર્શી જાય
પાવનપ્રેમ એ શ્રધ્ધાએ કરેલભક્તિ,જે સંતાનને સદમાર્ગે લઈ જાય
......પાવનપ્રેમ મળે સંતાનને માબાપથી,જે સત્માર્ગી જીવને સમજાય.
સમય પકડીને ચાલતા જીવનમાં,પરમાત્માનો સંગ પણ મળી જાય
વાણી અને વર્તન સચવાઈ જતા,દેહને નાકોઇ આફત સ્પર્શી જાય
કુદરતની આ અદભુત છે લીલા,જીવને જન્મમરણના બંધને દેખાય
પ્રેમ એજ છે માબાપનો જીવનમાં,જે થકી સંતાનનેજન્મ મળી જાય
......પાવનપ્રેમ મળે સંતાનને માબાપથી,જે સત્માર્ગી જીવને સમજાય.
=====================================================

	
April 27th 2017

પ્રેમાળ નજર

Image result for નજર પડી
.              પ્રેમાળ નજર  

તાઃ૨૭/૪/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની ઝાંખપ દુર થઈ,જ્યાં સીતાપતિ શ્રીરામની નજર પડી ગઈ
માનવજીવને પવિત્રરાહ મળીગઈ,અને એ જ પાવનકર્મ કરાવી રહી
.....માતા સીતાજીની કૃપા જ મળતાં,નિર્મળ ભક્તિની રાહ મળી ગઈ.
લઘર વઘર એ છે કળીયુગની કેડી,ના કોઇ જ માનવીથી છટકાય
અવનીપર આગમન થતા જીવનુ,સમયની સાંકળથી જીવન જકડાય
ના દેખાવ સ્પર્શે કે ના અપેક્ષાય,જે પ્રભુ શ્રી રામની કૃપા કહેવાય
મળે અનંત શાંંતિ જીવનમાં માનવીને,સંગે શ્રધ્ધા ભક્તિ પણ થાય
.....માતા સીતાજીની કૃપા જ મળતાં,નિર્મળ ભક્તિની રાહ મળી ગઈ.
પડે નજર જ્યાં માનવીની દેહ પર,જે ઘણીવાર ઇર્શા દ્વેશ કહેવાય
સુખ શાંન્તિથી જીવતા માનવીને,નજર પડતા દુઃખનીવર્ષા થઈ જાય
મળે માયાની સાંકળ જીવને,ત્યાં કળીયુગની અસરનો અનુભવ થાય
આવી શાંન્તિ મળે જીવનમાં,જ્યાં પુજ્ય શ્રીરામની નજર પડી જાય
.....માતા સીતાજીની કૃપા જ મળતાં,નિર્મળ ભક્તિની રાહ મળી ગઈ.
=====================================================
April 27th 2017

ઉંમરની જકડ

...Image result for નિખાલસ પ્રેમ....
.             ઉંમરની જકડ   

તાઃ૨૭/૪/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલથી ના છટકે કોઇ જગતમાં,જ્યાં ઉંમરના પગલે ચલાય
મળેલ દેહને પારખી જીવતા,અનંતપ્રેમની વર્ષા જલાસાંઇની થાય
......ઉંમર એતો સંબંધ છે અવનીના,જે દેહ મળતા જ અનુભવાય.
મળેલ દેહને સમજી શકે જીવ,જ્યાં માનવદેહથી આગમન થાય
પરમાત્માની આજ કૃપા કહેવાય,જે દેહ મળતા સમજીને જીવાય
અનેક દેહનો સંબંધ અવનીએ,પશુ પક્ષીને માનવથી ઓળખાય
ઉંમર એજ સ્પર્શે છે દરેક દેહને,જે દેહને મૃત્યુ મળતા જ દેખાય
......ઉંમર એતો સંબંધ છે અવનીના,જે દેહ મળતા જ અનુભવાય.
બાળપણ પછી જુવાની આવે દેહને,અને અંતે છે આવે ઘૈડપણ
નાકોઇથી છટકાય જગતમાં,કેનાકોઇથી જીવનમાં પાછુય જવાય
પાવનરાહ જીવનમાં લેવા માનવીથી,નિર્મળભક્તિનો સંગ લેવાય
અંત આવે જ્યાં જીવનનો અવનીથી,ત્યાં મુક્તિ રાહ મળી જાય
......ઉંમર એતો સંબંધ છે અવનીના,જે દેહ મળતા જ અનુભવાય.
====================================================

	
April 26th 2017

પકડે કે જકડે

....Image result for પકડે કે જકડે....
.           પકડે કે જકડે  

તાઃ૨૬/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવનાબંધન અવનીએ દેહ મળે દેખાય,એ અજબલીલા કહેવાય
પરમાત્માના બંધન સ્પર્શેછે જીવને,જે પકડજકડથી સમજાઈ જાય
......એજ પાવન ધરતી છે ભારત,જ્યાં પરમાત્માય દેહ મેળવી જાય.
અવનીપરનુ આગમન એબંધન છે,જીવને દેહ મળતાજ અનુભવાય
પરમાત્માની પરમકૃપા ભક્તિએ મળે,જ્યાં નિર્મળ ભાવે પુંજન થાય
દેહને પકડે છે માયા કળીયુગની,જેદેહ મળતા જીવનમાં સ્પર્શીજાય
નાકોઇની તાકાત અવનીએ છે,કે એકુદરતની પકડથી છટકી જાય
......એજ પાવન ધરતી છે ભારત,જ્યાં પરમાત્માય દેહ મેળવી જાય.
દેહ મળે કર્મબંધન થી જીવને,જે જન્મ મરણના બંધનથી સમજાય
જ્યાં મોહ અને માયા સ્પર્શે દેહને,ત્યાંજ જીવ બંધને જકડાઈ જાય
ના છટકે માનવ કે મહામાનવ તેનાથી,એજ છે પરમાત્માની લીલા
આગમન વિદાય એજ પકડેજકડે જીવને,જે અનુભવે સમજાઇ જાય
......એજ પાવન ધરતી છે ભારત,જ્યાં પરમાત્માય દેહ મેળવી જાય.
====================================================
April 25th 2017

સિધ્ધી વિનાયક

Image result for ગણપતિજી
.            .સિધ્ધી વિનાયક

તાઃ૨૫/૪/૨૦૧૭                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમ શક્તિશાળી છે એસંતાન,પિતા ભોલેનાથની કૃપા મેળવી જાય
માતા પાર્વતીના લાડીલા કહેવાય,એ સિધ્ધી વિનાયકથીય ઓળખાય
......એજ ગણપતિજી કહેવાય,જે મા રિધ્ધી સીધ્ધીની પાવનરાહ કહેવાય.
ભક્તિમાર્ગને પારખી ચાલતા જીવનમાં,પ્રથમ ગણપતિની પુંજા થાય
મળે કૃપા શ્રી શંકર ભગવાનની,જીવનમાં અજબશક્તિ મેળવી જાય
પવિત્રગંગાને વહેવડાવે શિખરથી,જે જગતમાં પવિત્ર નદીજ કહેવાય
શક્તિશાળી નાગદેવને સાથે રાખે,ત્યાં ના કોઇ તકલીફ આવી જાય
......એજ ગણપતિજી કહેવાય,જે મા રિધ્ધી સીધ્ધીની પાવનરાહ કહેવાય.
શ્રધ્ધાનોસંગ મનથીરાખતા જીવનમાં,પાવનરાહનો જીવનમાં મળી જાય
ૐ ગં ગણપતયે નમઃ નુ સ્મરણ કરતાજ,જીવને સત્માર્ગેએ દોરી જાય
પાવનકેડીની રાહમળે સિધ્ધી વિનાયકની કૃપાએ,ઉજ્વળ કેડી મેળવાય
અજબકૃપાળુ એદેવ છે,જે માતાપાર્વતી ને ભોલેનાથના સંતાન કહેવાય
......એજ ગણપતિજી કહેવાય,જે મા રિધ્ધી સીધ્ધીની પાવનરાહ કહેવાય.
=========================================================

	
April 24th 2017

પાવન પકડ

..Image result for કૃપા પરમાત્મા..
            .પાવન પકડ

તાઃ૨૪/૪/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવદેહ એ કૃપા પરમાત્માની,જે અવનીના આગમને દેખાય
પાવનરાહ પકડીને જીવતા,જીવને મળેલ જન્મસફળ કરી જાય
.....નિર્મળ ભાવથીજ ભક્તિ કરતા,પાવનકર્મ જીવનમાં મળી જાય.
મનથી કરેલ શ્રધ્ધાએ ભક્તિ,જીવનમાં પવિત્ર રાહ થઈ જાય
નામોહ કે માયાનાબંધન સ્પર્શેદેહને,એજ પાવનપકડ કહેવાય
સ્પર્શે માનવીઓને આ કર્મ,જે અનેક જીવોને સુખ દઈ જાય
મળે જલાસાંઇની કૃપા જીવને,મળેલ જગતના સંબંધે સમજાય
.....નિર્મળ ભાવથીજ ભક્તિ કરતા,પાવનકર્મ જીવનમાં મળી જાય.
કુદરતની પવિત્રદ્રષ્ટિ પડે દેહપર,જે સમયની રાહ મળતા દેખાય
પરમાત્માની એજ લીલા,જે દેહને મળતા અનુભવે સમજાઈજાય
મળેલદેહની મહેંકપ્રસરે અવનીએ,જે નિખાલસ જીવનથી કરાય
કર્મ એજ છે જીવનાબંધન,જગતમાં આવનજાવનને સ્પર્શી જાય
.....નિર્મળ ભાવથીજ ભક્તિ કરતા,પાવનકર્મ જીવનમાં મળી જાય.
===================================================
April 23rd 2017

સુખ દુઃખ

.             .સુખ દુઃખ  

તાઃ૨૩/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખ દુઃખની સાંકળ છે ન્યારી,અવનીપર મળેલ દેહને સ્પર્શી જાય
અનેક જીવોને અનુભવ થતા,જન્મ મરણના બંધને એ પકડી જાય
.....એ લીલા પરમાત્માની અવનીપર,જીવના સંબંધથી પરખાઈ જાય.
અવની એ આધાર બને જીવનો,જે દેહના આવનજાવનથી દેખાય
કર્મના બંધન એ દેહને સ્પર્શે,જે જીવને દેહ મળતા થકી સમજાય
માનવદેહ એ કૃપા પરમાત્માની,અવનીએ આવતા સમજીને જીવાય
સુખ એજીવને આપે શાંંતિ,દુઃખની કેડી જીવનનીરાહ બગાડી જાય
.....એ લીલા પરમાત્માની અવનીપર,જીવના સંબંધથી પરખાઈ જાય.
નિર્મળજીવનની રાહમળે માનવદેહને,જ્યાં કર્મધર્મનો સ્પર્શ થઈ જાય
પવિત્ર ભક્તિની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાએ જલાસાંઇને ભજાય
સતયુગ કળીયુગએ સમયની કેડી,અવનીપર નાકોઇ જીવથી છટકાય
મળે માનવતાની જ્યોત જીવને,જ્યાં સુખ અને દુઃખં દુર ચાલી જાય
.....એ લીલા પરમાત્માની અવનીપર,જીવના સંબંધથી પરખાઈ જાય.
=====================================================

	
April 22nd 2017

રામદુત

Image result for હનુમાનજી
.              .રામદુત
તાઃ૨૨/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

બજરંગ બલી છે હનુમાનજી,જગતમાં સદાય શનિવારે પુંજાય 
નિર્મળ જીવનનો સંગ રાખતા,માતા અંજનીપુત્રથીય ઓળખાય
.....એવા પવનપુત્ર હનુમાન,અજબ શક્તિશાળી રામદુત પણ કહેવાય.
પવિત્રરાહ ભક્તિની રાખી જીવનમાં,ત્યાં પરમાત્માની કૃપા થઈ
રામ સ્વરૂપે આવ્યા પ્રભુ,જ્યાં રાજારાવણની મતી બગડી ગઈ
અજબ કૃપા મળી શ્રી ભોલેનાથની,જ્યાં શ્રધ્ધાએજ ભક્તિ થઈ
મળી મોહની સાંકળ જીવનમાં,જ્યાં મા સીતાજીને જોયા તહીં
.....એવા પવનપુત્ર હનુમાન,અજબ શક્તિશાળી રામદુત પણ કહેવાય.
આવ્યા શ્રીરામ લક્ષ્મણ સંગે,જ્યાં પત્ની સીતાજીને ધરથી ઉઠાયા
રાવણની આ છે કળીયુગની રાહ,જે તેમની બુધ્ધીને બગાડી ગઈ
સીતાજીનુ હરણ થતાં અયોધ્યાથી,લંકામાં તકલીફનીવર્ષા પણ થઈ
અંતે હનુમાનજીની અજબ તાકાતે,શ્રી રાવણનું દહન થયુ છે ભઈ
.....એવા પવનપુત્ર હનુમાન,અજબ શક્તિશાળી રામદુત પણ કહેવાય.
=====================================================
Next Page »