February 28th 2010

આગમન અવનીનુ

                        આગમન અવનીનુ

તાઃ૨૮/૨/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
     
જીવને ઝંઝટ જગતમાં છે,જ્યાં અવનીએ દેહ મળી જાય
પ્રાણી,પશુ,પક્ષી કે માનવ,કૃપા પ્રભુએ શાંન્તિ જીવે થાય
                             ………જીવને ઝંઝટ જગતમાં છે.
દેહ મળતાં અવની પર,જન્મ મૃત્યુ ના સંબંધ છે બંધાય
નામળે માનવદેહ જગતપર,ત્યાં દેહ આધારીત કહેવાય
ના સહારો બને એક બીજાનો,જ્યાં ત્યાં ભટકીને એ ખાય
જીવ પર થાય દયા પ્રભુની,ત્યાં માનવદેહ ને મેળવાય
                           …………જીવને ઝંઝટ જગતમાં છે.
આગમન ધરતી પર દીસે,જીવને માનવદેહ મળી જાય
જીવને મુક્તિનો આધાર મળે,જ્યાંએ સાત્વીક વિચારાય
પ્રભુભક્તિનો અણસારસંતથી,જે તેમના અનુભવે દેખાય
પકડી સાચીકેડી જીવે જ્યાં,ત્યાં આધીવ્યાધી ભાગી જાય
                           ………….જીવને ઝંઝટ જગતમાં છે.
મંદીર મસ્જીદ કે દેવળ,અવનીએ છે ભક્તિના નાનાદ્વાર
આવી જાય જ્યાં ભક્તિ ઘરમાં,ત્યાં પરમાત્માય હરખાય
મળે પ્રેમ જલાસાંઇ જેવા સંતનો,જે ભક્તિ ઉજ્વળ થાય
પરમાત્માનીપરિક્ષાએ આદેહો,દેહના જન્મસફળ કરીજાય
                                ………જીવને ઝંઝટ જગતમાં છે.

=================================

February 28th 2010

દયાનો સાગર

                        દયાનો સાગર

તાઃ૨૮/૨/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રેમથી કરતાં દેહને,જગે પ્રભુ કૃપા મળી જાય
પરમાત્મા છે દયાનોસાગર,શ્રધ્ધાએ જીવસુખી થાય
                      ………..ભક્તિ પ્રેમથી કરતાં દેહને.
મનમાંરાખી હેત પ્રભુથી,માનવ જીવન જ્યાં જીવાય
મળી જાય આત્માને શાંન્તિ,ત્યાં પાવન કર્મ જ થાય
આશીર્વાદની વર્ષા વરસે,જ્યાં માનવતા છે મહેંકાય
મળીજાય સુખશાંન્તિ દેહને,ને જગેજીવનપણ જીવાય
                        ………ભક્તિ પ્રેમથી કરતાં દેહને.
પરમાત્માને હાથ જોડતાં,દેહ પર એક દ્રષ્ટિ પડી જાય
સૃષ્ટિનો સહવાસ મળે ત્યાં,જીવને ઉજ્વળતાજ દેખાય
સાર્થક માનવ જન્મથાય,જ્યાં કૃપા જલાસાંઇની થાય
આવીઆંગણે ભક્તિપધારે,જે જીવનુ કલ્યાણ કરી જાય
                      ………..ભક્તિ પ્રેમથી કરતાં દેહને.
માગણી માનવી મનની,ના જગમાં કોઇથી એ રોકાય
આવતાં અવનીપર દેહથી,કળીયુગ ત્યાં વળગી જાય
ભક્તિમાં છે એક માગણી,કે જીવનુ કલ્યાણ જગે થાય
મોહમાયાના બંધન તુટે,ને જીવે પવિત્રતા મળી જાય
                       ………..ભક્તિ પ્રેમથી કરતાં દેહને.

**********************************

February 27th 2010

अपनोसे मुलाकात

                  अपनोसे मुलाकात

ताः२७/२/२०१०               प्रदीप ब्रह्मभट्ट

यारोका मै यार हुं,और दुश्मनका  मै दोस्त
प्यार है मेरी रगरगमे,ना रखता कोइ लोभ
                        ………यारोका मै यार हुं.
पाया जब मैने बचपन,मीला माबापका प्रेम
देह पाके मानवका मै,खुशीसे रहेता हेमखेम
माया मेरे साथ चले,पर ना रहेता कोइ मोह
मेरे अपने मुझे सबलगे,कोइ नहीं परायापन
                     …………यारोका मै यार हुं.
लेकर हाथमे पाटीपेन,जहांमीली लीखनेकी देन
महेनत अपने साथ रखके,पाया जीवनमें फल
आयीशान  साथअपने,जहां महेनत दीलसेमीली
साथमीला अपनोका जहां,मंझील मेरे साथचली
                         ………यारोका मै यार हुं.
दुःख दर्द तो देहका बंधन,ना मीले उसमे भ्रम
रखकर दिलमें श्रध्धा मै.प्रभु कृपा भी ले पाया
आगइ बहार जीवनमें,जो थी मेरेमनकी मंझील
यारोकी पहेचानमीली,ओरहुइ अपनोसे मुलाकात
                       ……….यारोका मै यार हुं

================================

February 26th 2010

સંસ્કારનો પ્રેમ

                         સંસ્કારનો પ્રેમ

 તાઃ૨૬/૨/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતામાં ના માગણી, કે પ્રેમ ભરી દઇ જાય
સંસ્કાર સિંચન જે મળેલ છે,તે વર્તનમાં દેખાય
                      ……….માનવતામાં ના માગણી.
મોહમાયાને અળગી રાખી,મનમાં ના કોઇ લોભ
દીલથી દેતાં હેત જગે,ઉજ્વળતાદે નામાયામોહ
સ્નેહની સાંકળ પકડતાં,હર પળે પ્રેમ વર્ષા થાય
લાખ ખર્ચતા ના મળે,તે નિર્મળતાએ મળી જાય
                      …………માનવતામાં ના માગણી.
આશીશ એતો દીલનો દરીયો,મળે નશીબમાં હોય
માનવજીવનને મળે ઉજ્વળતા,નાહોય ટકોર કોઇ
સંસ્કાર મળતાં જીવનમહેંકે,ને માબાપના વહે હેત
પ્રેમ જગતમાં ઉજ્વળ દેખે,જે મળે સંસ્કારને સંગ
                        ………..માનવતામાં ના માગણી.

=================================

February 25th 2010

અજવાળુ થયુ

                         અજવાળુ થયુ

તાઃ૨૫/૨/૨૦૧૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહે મનમાં જ્યાં,સમજણ છે સચવાય
જીંદગીના પાવન પગલે,અજવાળુ ત્યાં થાય
                       ……….માનવદેહે મનમાં જ્યાં.
એક બે ની છે અજબ પ્રીત,જે ભવિષ્યે ઓળખાય
સચવાય આજની વાત,ત્યાં જીવન જીવી જવાય
                          ………માનવદેહે મનમાં જ્યાં.
કુદરતનો અણસાર જીવનમાં,કોઇ ક્ષણે છે દેખાય
ના સમજ આવે મનને,ત્યાં પ્રભુ કૃપાથી લેવાય
                         ……….માનવદેહે મનમાં જ્યાં.
નિત્ય સવારે પ્રેમની ચાદર,જીવનમાં છે ઓઢાય
સ્નેહ સભર આ જીવન બનતાં,આનંદીત રહેવાય
                          ……….માનવદેહે મનમાં જ્યાં.
સગપણ દેહના સાચવવા, મહેનત અનંત થાય
ક્યારે પાવન કર્મ થાય,તે આવતી કાલ દેખાય
                            ………માનવદેહે મનમાં જ્યાં.
મારાની માયા તો સમજી,જીંદગી જીવી જવાય
મળે મોહ માયા ને પ્રેમ,જે દીલને વળગી જાય
                           ……….માનવદેહે મનમાં જ્યાં.
અજબ રીત અવિનાશીની,પ્રેમથી પારખી લેવાય
અજવાળુ જીવન થઇજાય,જ્યાંજન્મ પાવન થાય
                           ……….માનવદેહે મનમાં જ્યાં.

———————————————————

February 24th 2010

મારું મન

                        મારું મન

તાઃ૨૫/૨/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારું મનતો છે મર્કટ જેવું,અહીં તહીં કુદી જાય
આવે જ્યારે ખાડો સામે,ત્યારે અંદર પડી  જાય
                       ………..મારું મનતો છે મર્કટ જેવું.
એક સવારે અજવાળુ જોતાં,ખુબ જ મલકાઇ જાય
અંધારાની જ્યાં લહેર પડે,ત્યાંએતો અકળાઇ જાય
                         ……….મારું મનતો છે મર્કટ જેવું
મહેનત આવે જ્યાં આંગણે,ત્યાંજ એ ખોવાઇ જાય
ના શોધવાની  હિંમત થતાં,ભઇ એતો ડુબી જ જાય
                         ………..મારું મનતો છે મર્કટ જેવું.
મોટા મોટા મહેલોની ભઇ, દિવાલો જ્યાં આવી જાય
અકળામણના વાદળ મળતાં, એ તો લટકી જ જાય
                           ………..મારું મનતો છે મર્કટ જેવું.
નીરખે કિરણ જ્યાં પ્રભાતના,ત્યાં સમજણ ચાલીજાય
આગળ પાછળની ચિંતા થતાં,એ ત્યાં જ અટકી જાય
                           ………..મારું મનતો છે મર્કટ જેવું.
મળે જ્યાં મોહનાવાદળ એને,ત્યાં તો ઘેરાઇ જ જાય
ખીણ જેવા લાગતા  દુઃખના ડુંગર,ત્યાં જ મળી જાય
                           ………..મારું મનતો છે મર્કટ જેવું.

================================

February 24th 2010

દયાની વર્ષા

                        દયાની વર્ષા

તાઃ૨૫/૨/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોળાનાથની પાવન ભક્તિ,જે નિર્મળ હૈયે થાય
કૃપા પ્રભુની વરસે જ્યારે,જન્મ સફળ   થઇ જાય
                   ………..ભોળાનાથની પાવન ભક્તિ.
સોમવારની  સવાર ટાળે,જ્યાં શ્રી નાગદેવ પુંજાય
દુધઅર્ચન કરતાંશિવલીંગે,ૐ નમઃશિવાય બોલાય
મળે ભોળાનાથની કૃપા,ને માના પ્રેમનીવર્ષા થાય
ઉજ્વળ જીવન જીવનુથાશે,જ્યાં દયાનીવર્ષા થાય
                   ………..ભોળાનાથની પાવન ભક્તિ.
ગણપતિના પુંજનઅર્ચને,પાવન જીવને રાહ મળે
ગજાનંદની કૃપા વરસતાં,જન્મસફળ સ્પંદન મળે
કૃપાથતાં પ્રભુની જગમાં,જીવને મુક્તિના દ્વારમળે
ભક્તિમાં એ શક્તિ છે,જ્યાં દયાની વર્ષા પ્રભુ કરે
                    ………..ભોળાનાથની પાવન ભક્તિ.

================================

February 23rd 2010

નાવિક

                              નાવિક

તાઃ૨૩/૨/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધરતી પરના આગમનમાં,દેહથી સમજણ છે લેવાય
જીંદગીના જે સોપાન ચઢાવે,જગે નાવિક તે કહેવાય 
                   …………ધરતી પરના આગમનમાં.
આંગળી પકડી નાના દેહની,ને મનથી ટેકો છે દેવાય
ચાલતા ડગલેપગલે સહવાસદે,ને ઉજ્વળ દે સોપાન
પડી જવાય જ્યાં દેહથી,ત્યાં ફરીથી આંગળી પકડાય
સમજણ ડગલાં પગલાંની,માબાપના પ્રેમથીજલેવાય
                        ………ધરતી પરના આગમનમાં.
ઉમંગ કદી ના અટકે કોઇથી,કે ના કોઇથી જગે રોકાય
જુવાનીના સોપાન મળતાં જ,ગુરૂજીની કૃપા મળીજાય
આંગળીથી પેન પકડાઇ જાય,ત્યાં ભણતર છે મેળવાય
મળીજાય બુધ્ધિનાસોપાન,જેના નાવિક ગુરૂજી કહેવાય
                        ………ધરતી પરના આગમનમાં.
સીડીપકડતાં સંસારની દેહે,સંગાથ જીવનસાથીનો થાય
પ્રેમી જીવન જીવવાસંગે,બંન્નેથી એક કેડી પકડી લેવાય
આનંદ આનંદ મહેંક જીવનમાં,આશિર્વાદની વર્ષા થાય
મળી જાય ગૃહ સંસાર ખુશીનો,નાવિક વડીલ  બને ત્યાં
                      ………..ધરતી પરના આગમનમાં.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

February 22nd 2010

ભક્તિનો સહવાસ

                        ભક્તિનો સહવાસ

તાઃ૨૨/૨/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મુંઝવણ આવે જીવનમાં,ત્યાં અકળામણ આવી જાય
સમજનો સથવાર નારહે,ત્યાં દુઃખનોભંડાર મળીજાય
                                 ………..મુંઝવણ આવે જીવનમાં.
સમજણનો સહવાસ મળે,ત્યાં ડગલેપગલે વિચારાય
આવતી વ્યાધી અટકીજાય,જ્યાં પ્રભુકૃપામળી જાય
શીતળસ્નેહની વર્ષાવરસે,પણ નાજીવનમાંસમજાય
લોભમોહનો સંગાથ જ્યાં રહે,ત્યાં ભવિષ્યબગડીજાય
                                 ………..મુંઝવણ આવે જીવનમાં.
ભુતકાળની ભ્રમણામાં રહેતા,આવતી કાલ વિસરાય
જીવનીઝંઝટને વળગીચાલતાં,જગેજીવન છે ક્ષોભાય
મળે જીવનેસહારો સાચાસંતનો,ભક્તિમાં મતીદોરાય
સહવાસમળે જ્યાં ભક્તિનો,ત્યાં જીવન ઉજ્વળ થાય
                                   ……….મુંઝવણ આવે જીવનમાં.

================================

February 21st 2010

વિધાતાનો અણસાર

                        વિધાતાનો અણસાર

તાઃ૨૧/૨/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખ ખોલતા સવાર દીધી,ને સાંભળ્યો પંખીનો અવાજ
મધુર મહેંક પણ મળીમને,જાણે મળ્યો કુદરતનો પૈગામ
                                 ………આંખ ખોલતા સવાર દીધી.
મનને શાંન્તિને તનને ટાઢક,ને સાથે મંદ પવનની લ્હેર
લાગ્યુ આજે પ્રભુ પધારશે,ઉજ્વળ જીવન સંગે માનવદેહ
બારણુખોલતા સહવાસ સુર્યોદયનો,જાણે પ્રભાતનો પોકાર
સૌ સંગે પધારે દ્વારઅમારે,દેવા માનવ જીવનમાં સહવાસ
                               ………..આંખ ખોલતા સવાર દીધી.
પ્રભુકૃપાના દ્વારખુલ્યા,મળ્યા સંતાનોને ભણતરના સોપાન
નિત્ય કર્મમાં ભક્તિના સંગે,પુંજા પ્રભુની કરતા સાંજસવાર
મહેનતમનથી કરતાં દીને,મળીગયા ત્યાં પદવીનાસોપાન
સગાસંબંધીનો સંગાથ મળ્યો,ત્યાં જ કુટુંબ પ્રેમ છે ઉભરાય
                                   ……..આંખ ખોલતા સવાર દીધી.
કર્મના બંધન તો ભક્તિથી લીધા,ને મહેનતના ધરતી સંગે
આવી ઉભા આ અવનીપર,જ્યાંમળ્યો વિધાતાનો અણસાર
પાવન જીવન કરવા કાજે,બુધ્ધીને બચાવી ભક્તિસંગે દોરી
પધાર્યા પવિત્ર દેહોના પગલાં,ને જીવને અમૃતવાણી દીધી
                                  ………આંખ ખોલતા સવાર દીધી.

——————————————————————–

Next Page »