August 31st 2021

ગૌરીનંદન ગણેશ

 ++ઘર માં સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો ગણપતિ ની પૂજા કરતા સમયે જરૂર કરો આ 5 મંત્રો  નો જાપ++
.         .ગૌરીનંદન ગણેશ

તાઃ૩૧/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
       
પવિત્રકૃપા મળી માતાપાર્વતીની,સંતાનને હિંદુધર્મમાં ભાગ્યવિધાતા કહેવાય
શ્રી ગણેશજીના નામથી એઓળખાય,જે માનવદેહના વિધ્નહર્તા થઈ જાય
....ભારતદેશમાં ભગવાનેદેહ લીધો,એ શંકરભગવાન કહેવાય જેગણેશના પિતા થાય.
શંકરભગવાનના પત્નિ પાર્વતી થયા,જેમને ગણેશ અને કાર્તિકેય સંતાનથાય
દીકરી અશોકસુંદરી કહેવાય,જેપરમાત્માએ લીધેલદેહના કુટુંબમાં આવી જાય
હિંદુધર્મમાં ભગવાને ભારતદેશમાં,અનેકદેહથી જન્મલીધો એપવિત્રધરતી થાય
પવિત્રસંતાન શ્રીગણશને વિધ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય,જેમની પુંજા કરાય
....ભારતદેશમાં ભગવાનેદેહ લીધો,એ શંકરભગવાન કહેવાય જેગણેશના પિતા થાય.
અનેકનામથી શંકર ભગવાન ઓળખાય,જેમને ભોલેનાથ અને મહાદેવકહેવાય
પત્નિ પાર્વતીમાતાને ગૌરીપણ કહેવાય,જેથી સંતાનને ગૌરીનંદનથી ઓળખાય
ભારતને પવિત્રકરવા પ્રભુએદેહ લીધા,હિમાલયપર જટાથી ગંગાનદી વહાવીજાય
એ શંકરભગવાનની કૃપા જે પવિત્ર,ગંગાનદીને ભારતદેશમાં લાવી પધરાવીજાય
....ભારતદેશમાં ભગવાનેદેહ લીધો,એ શંકરભગવાન કહેવાય જેગણેશના પિતા થાય.
==================================================================
August 31st 2021

ભંડારી ભોલેનાથ

 *જીવન માં આવતી તમામ સમસ્યા નો ઉકેલ એટલે શિવ ભગવાન નું સોમવારનો આ ચમત્કારિક  ઉપાય*
.         .ભંડારી ભોલેનાથ  

તાઃ૩૧/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
                 
જગતમાં હિંદુધર્મમાં પવિત્રપ્રેમ ભંડારી,શંકર ભગવાનને ભોળાનાથ કહેવાય
અદભુત કૃપાળુ છે શ્રધ્ધાળુ ભક્તોપર,જે મળૅલ માનવદેહને પાવન કરીજાય
.....જગતમાં પવિત્રધર્મની શાનવધારી,જ્યાં ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગત જન્મે મળેલદેહના કર્મથી મેળવાય
પવિતકૃપા મળે મળેલ માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાથાય
પરમ શક્તિશાળી શંકર ભગવાન છે,જે ભારતમાં જટાથી ગંગા વહાવીજાય
ભારતનીધરતીને પવિત્રકરી ભગવાને,એમળૅળદેહના જીવને મુક્તિએ લઈજાય
.....જગતમાં પવિત્રધર્મની શાનવધારી,જયાં ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
ભક્તોને શ્રધ્ધાએ કૃપાકરે ભોલેનાથ,સંગે માતા પાર્વતીના આશિર્વાદ મેળવાય
ૐ નમઃશિવાયનુ સ્મરણકરી ઘરમાં,ધુપદીપકરી શિવલીંગપર દુધ અર્ચનાકરાય 
માનવજીવનમાં કૃપા મળે ભગવાન ભોલેનાથની,જે જીવનમાં સુખ આપી જાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા રખાય,જ્યાં ભંડારી ભોલેનાથની કૃપા થાય
.....જગતમાં પવિત્રધર્મની શાનવધારી,જયાં ભારતમાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
###################################################################
August 30th 2021

પવિત્ર શક્તિદાતા

**know story behind lord shiv clothes Sits On Tiger Skin**
.          .પવિત્ર શક્તિદાતા

તાઃ૩૦/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પવિત્રશક્તિદાતા શંકરભગવાન છે,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય
....ભક્તિકરતા માનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે જીવનમાં સુખ આપી જાય.
શ્રીભોલેનાથ પરમકૃપા ભક્તોપરકરે,જે મળેલદેહથી પવિત્રભક્તિ થાય 
કુદરતનીઆકૃપા જગતપર જે પ્રભુના,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
ભારતની ભુમીજ જગતમાં પવિત્રછે,એ મળેલદેહને મુક્તિ આપી જાય
પ્રભુના અનેકદેહમાં શંકરભગવાન,ખુબજ પ્રેમાળછે જેપુંજાથી મળીજાય
....ભક્તિકરતા માનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે જીવનમાં સુખ આપી જાય.
પવિત્રગંગા નદીને જટાથી વહાવી ભારતમાં,એ દેશને પવિત્રકરી જાય
શ્રધ્ધાથી ભક્તિ કરતા મળેલદેહને,કૃપાએ સમયેદેહને મુક્તિ મળીજાય
અદભુતકૃપાછે શંકરભગવાનની ભક્તોપર,સંગે પાર્વતીમાતાનીકૃપા થાય
પવિત્રકર્મથી જીવનજીવતા મળેલદેહના,જીવથી જન્મમરણથીછુટી જવાય 
....ભક્તિકરતા માનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે જીવનમાં સુખ આપી જાય.
==========================================================
August 30th 2021

વાંસળી વગાડી

કોણ હતું 'તે' જેને શ્રી કૃષ્ણ રાધાજી કરતા પણ વધારે પ્રેમ કરતાં હતા..? જાણો આ રહસ્યમય કથા – Global Bazaar
.           .વાંસળી વગાડી    

તાઃ૩૦/૮/૨૦૨૧  (જન્મદીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પરમકૃપાળુ દેહ છે જગતમાં,જે માતા દેવકીના પુત્ર શ્રીકૄષ્ણ કહેવાય
પિતા વાસુદેવના લાડલા દીકરા,પ્રભુકૃપાએ મથુરામાં એજન્મ લઈજાય
....વાંસળી વગાડી વ્હાલાભક્તોને જાણકરી,આજે તેમનો જન્મદીવસ ઉજવાય.
પવિત્રદેહ મળ્યો માતાપિતાની કૃપાએ,જે પરમાત્માના દેહથી ઓળખાય
જગતમાં એકૃષ્ણ સંગે કનૈયા કહેવાય,સમયે ગોવિંદઅને ગોપાલ કહેવાય
હિંદુધર્મમાં દ્વારકાધીશ અને મનમોહન કૃષ્ણ થયા,સંગે મુરલીધર કહેવાય
એવા વ્હાલાએ આજે જન્મ દીવસે,વાંસળી વગાડી જે ભક્તોને સંભળાય
....વાંસળી વગાડી વ્હાલાભક્તોને જાણકરી,આજે તેમનો જન્મદીવસ ઉજવાય.
અવનીપર મળેલદેહથી નાકદી સમયનેપકડાય,પણ હિંદુધર્મમાં યાદ રખાય
પવિત્રશ્રાવણમાસ છે જેમાં શ્રાવણવદઆઠમે,શ્રીકૃષ્ણ મથુરામાં જન્મી જાય
ભારતનીધરતીને પવિત્રકરવા ભગવાન,અનેકદેહથી જન્મલઈ પવિત્રકરીજાય
એપરમકૃપા પરમાત્માની કહેવાય,જે દુનીયામાંં ભારતદેશમાં જન્મ લઈજાય
....વાંસળી વગાડી વ્હાલાભક્તોને જાણકરી,આજે તેમનો જન્મદીવસ ઉજવાય.
#############################################################
August 29th 2021

શ્રી કૃષ્ણ જન્મોત્સવ

જન્માષ્ટમી શ્રી કૃષ્ણ નું જીવન દર્શન | પારિવારિક રજાઓ,જાહેરાત સમીક્ષાઓ,#તેહવારમાટેતૈયાર,Gujarati,#પ્રેરણાદાયક,#સુન્દર | Blog Post by Heena Shah ...

 .        .શ્રીકૃષ્ણ જન્મોત્સવ

તાઃ૩૦/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારતદેશમાં પવિત્રદેહ લીધો,એમાતા દેવકીના દીકરાથી જન્મી જાય
પિતા વાસુદેવ હતા તેમના પુત્ર શ્રીકૃષ્ણ,જે મથુરામાં જન્મ લઇ જાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
પવિત્ર શ્રધ્ધાથી શ્રીકૃષ્ણની પુંજા કરતા,શ્રી કૃષ્ણ શરણં મમઃથીપુંજાય
અજબકૃપા એજ પ્રભુનો દેહ છે,જે માતા દેવકીનો કૃપાએ જન્મી જાય
મથુરાગામ હિંદુધર્મમાં યાદરખાય,જગતમાં પ્રભુકૃપાએજન્માષ્ટમીઉજવાય
પરમકૃપાળુ પ્રભુનો દેહ શ્રી કૃષ્ણનો છે,જેમની પત્નિ રૂક્ષ્મણી કહેવાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
માતા દેવકીની પવિત્રકૃપામળી શ્રીકૃષ્ણને,જે અનેક સ્ત્રીઓને મળતા જાય
પાવનરાહે જીવનજીવતા પિતાનીકૃપા મળી,સંગે નંદીનોપ્રેમ પણમળી જાય
કૃષ્ણ કનૈયા લાલકી જય બોલી તાલી પાડતાજ,ભગવનની કૃપા મળીજાય
પરમકૃપાળુ એદેહલીધો પરમાત્માએ મથુરામાં,જે ભારતદેશને પવિત્રકરીજાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
#############################################################

 

 

August 29th 2021

મળતી માનવતા

 પ્રાર્થના - સનાતન જાગૃતિ | Sanatan Jagruti
.         .મળતી માનવતા

તાઃ૨૯/૮/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની પાવનકૃપા અવનીપર સમયની સાથે,જે યુગમાં પ્રસરતી જાય
મળેલમાનવદેહને અનુભવ થાય,એ જીવનમાં અનેકરાહે દેહને લઈ જાય
....એ પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને સમય સમજીને લઈ જાય.
આંગણેઆવી પવિત્રકૃપા મળે ભક્તિથી,જે હિંદુધર્મમાં પુંજાથી અનુભવાય
જગતમાં પવિત્રભુમી પ્રભુએજ કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
ભારતદેશમાં હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મલઈ,માનવદેહપર કૃપાકરી જાય
મળેલદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરતા,પ્રભુનીકૃપા મળતી જાય 
....એ પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને સમય સમજીને લઈ જાય.
પ્રભુની કૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવને અનેકદેહથી બચાવી જાય
અવનીપર પ્રાણીપશુજાનવર અને માનવીનો સંબંધ જીવને સમયે મળીજાય
માનવદેહએગતજન્મે મળેલદેહના કર્મથી,જેઅવનીપર આવનજાવનથીદેખાય
મળેલદેહને પ્રભુની કૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાથાય
....એ પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને સમય સમજીને લઈ જાય. 
################################################################
August 29th 2021

પવિત્રકૃપાળુ ભોલેનાથ

 %%الوسم #શ્રાવણ على تويتر%%
.         .પવિત્રકૃપાળુ ભોલેનાથ

તાઃ૨૯/૮/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
ભારતની ધરતીને પવિત્રકરવા,હિંદુધર્મના ભગવાન પવિત્રદેહથી જન્મ લઈજાય.
અવનીપર જીવને ગત જન્મના કર્મથી,અનેકદેહ મળે જેસમય સાથે લઈ જાય 
....માનવદેહ એ પવિત્રકૃપાએજ જીવને મળે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ મેળવાય.
પરમાત્મા ભારતની ભુમીને હિંદુધર્મથી પવિત્ર કરવા,અનેક દેહથી જન્મી જાય
પવિત્રકૃપા કરવા ભક્તોપર શંકરભગવાનથી,જન્મલઈ પવિત્રદેશમાં આવી જાય
ભારતની ભુમીપર પવિત્રગંગા નદી જટાથી વહાવી,દેશને પાવન એ કરી જાય.
માનવદેહને ગંગાજળથી શિવલીંગપર અર્ચનાકરી,શ્રી શંકરભગવાનની પુંજા થાય 
....માનવદેહ એ પવિત્રકૃપાએજ જીવને મળે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ મેળવાય.
પવિત્રપ્રેમાળ શંકરભગવાન જીવનમાં,હિમાલયની પુત્રી પાર્વતી પત્નિ થઈ જાય
પાવનરાહે જીવન જીવતા ભક્તોપર કૃપા કરે,જ્યાં ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરાય
પરમશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,જેમને પવિત્રસંતાન શ્રીગણેશ જન્મી જાય 
પવિત્રસંતાન શ્રી ગણેશજી પવિત્રધર્મમાં,એભાગ્યવિધાતા અને વિઘ્નહર્તા કહેવાય
....માનવદેહ એ પવિત્રકૃપાએજ જીવને મળે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ મેળવાય.
####################################################################
 

August 28th 2021

નિર્મળપ્રેમની રાહ

 ++ભગવાનનો પ્રેમ પોતાના ભક્તો પ્રત્યે અનેરો હોય છે, આ છે તેનું સચોટ ઉદાહરણ -  Suvichar Dhara++
.           .નિર્મળપ્રેમની રાહ 

તાઃ૨૮/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
મળેલદેહના મનને મળે સરળજીવન,જે જીવનમાં સુખ આપી જાય
પાવનરાહ મળે પ્ર્ભુકૃપાએ જીવનમાં,એ નિર્મળપ્રેમની રાહ દઈજાય
....એ જીવનમાં સમયે પાવનરાહ આપે,નાઆશા અપેક્ષા કોઇ અડી જાય.
કુદરતની પવિત્રકૃપા મળેદેહને,એ ગત જન્મના પવિત્રકર્મથી મેળવાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,મળેલદેહ પરજ પાવનકૃપા થાય
નિખાલસ ભાવનાથી જીવનજીવતા,પરમાત્માની કૃપાએ શાંંતિ મેળવાય
પાવનરાહ મળે શ્રધ્ધાએ ભગવાનનીકૃપાએ,જે મળેલજીવન પવિત્ર થાય
....એ જીવનમાં સમયે પાવનરાહ આપે,નાઆશા અપેક્ષા  કોઇ અડી જાય.
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જ્યાં હિંદુધર્મમાં પ્રભુ જન્મ લઈ જાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ જઅન્મ લીધા,જે દેશને પવિત્ર કરી જાય
ધુપદીપ કરી પ્રભુની પુંજા કરી વંદન કરતા,પ્રભુની કૃપા દેહને મળી જાય
માનવદેહપર પરમાત્માની કૃપા થતા,મળેલદેહના જીવને મુક્તિ મળી જાય
....એ જીવનમાં સમયે પાવનરાહ આપે,નાઆશા અપેક્ષા કોઇ અડી જાય.
===========================================================
 .

August 28th 2021

હિંદુમાં પવિત્રમાસ

&&<![CDATA[Dharmlok News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper]]>&&
.         .હિંદુમાં પવિત્રમાસ

તાઃ૨૮/૮/૨૦૨૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે ભારતની ધરતીપર પવિત્રકૃપા કરી જાય
અનેકદેહથી જન્મલીધો પરમાત્માએ,એ ભારતદેશને જગતપર પવિત્ર કરીજાય
.....જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં શ્રાવણ માસમાં પ્રભુને વંદનથી પુંજાય.
અનેક પવિત્રમાસ મળૅ માનવદેહને,જે પરમાત્માને ધુપદીપથી ઘરમાં પુંજા થાય
હિંદુધર્મ એપવિત્રધર્મછે જેમાં પ્રભુનીકૃપા થાય,જે માનવદેહને સુખ આપી જાય 
જીવને મળેલમાનવદેહ એ ગતજન્મના કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી છટકાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનમાં,જે શ્રધ્ધારાખીનેજ જીવનમાં ભક્તિ કરાય
.....જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં શ્રાવણ માસમાં પ્રભુને વંદનથી પુંજાય.
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધો,એ હિંદુધર્મપર કૃપા કહેવાય
શ્રધ્ધારાખીને ભગવાનની ધુપદીપથી પુંજાકરી,ભજનસંગે પ્રબુને વંદનકરીને પુંજાય
પરમ શક્તિશાળી પ્રભુએજ દેહ લીધો,જે ભારતમાં શંકર ભગવાનથી ઓળખાય
માતાપાર્વતીની કૃપામળે,સંગે પવિત્રકૃપાળુ સંતાન વિઘ્નહર્તા શ્રીગણેશની કૃપાથાય
.....જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં શ્રાવણ માસમાં પ્રભુને વંદનથી પુંજાય.
###################################################################
August 27th 2021

પાવનરાહે પ્રેમમળે

***શિવ પરિવાર ના એ રોચક સત્યો કે જેનાથી છો તમે અજાણ..***
.           .પાવનરાહે પ્રેમમળે

તાઃ૨૭/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
જગતમાં પરમકૃપાળુ પરમાત્મા છે,જે મળેલ માનવદેહને પાવનરાહ આપી જાય
જીવનમાં મળેલદેહને કર્મનો સંબંધ અવનીપર,જીવને જન્મમરણથી મળતો જાય
.....પાવનરાહે જીવન જીવવા પરમાત્માની કૃપા મળે,જે દેહથી પ્રભુનો પ્રેમ મેળવાય.
અવનીપર જીવને ગતજન્મના પવિત્ર કર્મનો સંબંધ,જે અનેકદેહથી બચાવી જાય
જીવને  મળેલદેહના પવિત્રકર્મનો સંબંધ,એજ પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
કુદરતની આલીલા જગતમાં જીવોને દેહ મળતા,પાવનરાહે જીવતા પ્રેમમળીજાય
અવનીપરનુ આગમન એ દેહથી મળે જીવને,સમય સમજીને ચાલતા અનુભવાય
....પાવનરાહે જીવન જીવવા પરમાત્માની કૃપા મળે,જે દેહથી પ્રભુનો પ્રેમ મેળવાય.
હિંદુધર્મમાં પરમાત્માએ ભારતદેશમાં,અનેકદેહથી જન્મલઈ ધરતીને પાવનકરીજાય
પરમશક્તિશાળી શંકરભગવાન થયા,જે પવિત્રધર્મને સાચી પવિત્રરાહ આપી જાય
પવિત્રકૃપાળુ એજ ભગવાન છે હિંદુધર્મમાં,જેમને ૐ નમઃશિવાયથી ધુપદીપ કરાય
શ્રધ્ધાથી પુંજનકરતા સંગે માતાપાર્વતીની કૃપાએ,સંતાન શ્રીગણેશની કૃપાપણ થાય
....પાવનરાહે જીવન જીવવા પરમાત્માની કૃપા મળે,જે દેહથી પ્રભુનો પ્રેમ મેળવાય.
==================================================================
Next Page »