August 26th 2021

શેરડીથી આવ્યા

Shri Saibaba Sansthan Shirdi - Apps on Google Play
.             .શેરડીથી આવ્યા

તાઃ૨૬/૮/૨૦૨૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પવિત્રપ્રેમને પકડીને શેરડીથી આવ્યા,મળેલ માનવદેહનેએ પ્રેમ આપી જાય
પાવનકૃપા પરમાત્માની મળી સાંઇબાબાને,જે શ્રધ્ધાસબુરીથી સૌનેમળીજાય
.....પવિત્રદેહ લીધો પાર્થીવગામમાં,શેરડીમાં આવતા દ્વારકામાઇનો સાથ મળીજાય.
ધર્મકર્મની સમજણ મળી માનવદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવનજીવાય
પવિત્ર પ્રભુની પવિત્રકૃપા જીવપર થઈ જાય,જે માનવદેહથી જન્મ લઈ જાય
મળેલમાનવદેહને સમયની સાથે ચાલતા,જીવનમાં પરર્માત્માની પવિત્રકૃપાથાય
પરમકૃપાળુ સંતસાંઇબાબા જન્મથી આવીજાય,જે માનવદેહનેપ્રેમ આપી જાય
.....પવિત્રદેહ લીધો પાર્થીવગામમાં,શેરડીમાં આવતા દ્વારકામાઇનો સાથ મળીજાય.
શ્રધ્ધારાખીને માનવદેહથી ઘરમાં,ધુપદીપથી પુંજન કરીનેજ પ્રભુને વંદન કરાય
મળેલદેહને પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં સાંઇબાબાની શ્રધ્ધાસબુરી સમજાય
પરમાત્માની પાવનરાહ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી દુર રાખીજાય
પવિત્ર સંત સાંઇબાબા છે માનવજીવનમાં,એ મળેલદેહને માનવતાથી સમજાય
.....પવિત્રદેહ લીધો પાર્થીવગામમાં,શેરડીમાં આવતા દ્વારકામાઇનો સાથ મળીજાય. 
##################################################################

 

August 26th 2021

અવનીપર અવિનાશી

મહિલાએ કહ્યું, હા મેં મહાદેવ અને નંદીને જોયા છે. તેનો ફોટો પણ ખેંચીને લાવી  છુ. |
.        .અવનીપર અવિનાશી 

તાઃ૨૬/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં મળેલ માનવદેહ એ પ્ર્ભુનીકૃપા,જે ભારતદેશને પવિત્ર કરી જાય
પરમાત્મા અનેક દેહથી જન્મ લઈ જાય,એ હિંદુધર્મમાં ધરતી પાવન થાય
.....પરમકૃપાએ દેહ મળે પરમાત્માના જીવને,જે અનેક નામથી ધુપદીપકરીને પુંજાય.
શંકરભગવાન એપરમકૃપાળુ દેવ છે,જે હિમાલયપર જટાથીગંગા વહાવી જાય
પવિત્ર ગંગાનદીનુ જળ એ અમૃત કહેવાય,જે ભારતની ભુમી પવિત્રકરી જાય 
અજબશક્તિશાલી એદેવછે,જેમને પવિત્રમાતા પાર્વતીના પતિદેવથી ઓળખાય
હિંદુ ધર્મમાં પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં ૐ નમઃ શિવાયથી પુંજન કરાય
.....પરમકૃપાએ દેહ મળે પરમાત્માના જીવને,જે અનેક નામથી ધુપદીપકરીને પુંજાય.
પરમાત્માની પવિત્રકૃપા ધરતીપર,જે હિંદુધર્મમાં પવિત્ર શ્રાવણમાસ આપી જાય
આંગણે આવી પરમાત્માની કૃપા મળે,જ્યાં પવિત્રમાસમાં ધુપદીપથી પુંજાકરાય
પરમકૃપાળુ અવનીપર અવિનાશી ભોલેનાથ,એજ પુજ્ય શંકર ભગવાન કહેવાય
પવિત્રનામથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,શ્રધ્ધાથી માળાજપતા પ્રરમકૃપા મળીજાય
.....પરમકૃપાએ દેહ મળે પરમાત્માના જીવને,જે અનેક નામથી ધુપદીપકરીને પુંજાય.
################################################################
August 25th 2021

સરળરાહ જીવનની

**શ્રાવણ મહિનામાં આ મંત્રોનો જાપ અચૂક કરો, ભગવાન શંકર અને માતા પાર્વતી બંને  થશે પ્રસન્ન “**
.          .સરળરાહ જીવનની

ત્તાઃ૨૫/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયને સમજીને ચાલતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
મળેલ માનવદેહને નાકોઇ અપેક્ષાઅડે,જે જીવનમાં સુખઆપી જાય
....જગતપર પવિત્રપ્રેમાળ પરમાત્મા છે,એ અનેકદેહથી દર્શન આપી જાય.
કુદરતનીલીલાને નાકોઇ દુર કરી શકે,કે ના કોઇજ દેહથી છટકાય
મળેલ માનવદેહને પ્રભુની કૃપાએ,સમયની સાથે સમજણ પડી જાય
પરમાત્માની કૃપાજ પામવા જીવનમાં,શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
મળે પવિત્રકૃપા ભગવાનની માનવદેહને,જે પવિત્રજીવન આપી જાય
....જગતપર પવિત્રપ્રેમાળ પરમાત્મા છે,એ અનેકદેહથી દર્શન આપી જાય.
જીવને ગતજન્મના થયેલકર્મથી,જે જીવને આવન જાવનથી સમજાય
અનેકદેહથી દુર રાખી માનવદેહ મળે,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
કર્મનીરાહમળે માનવદેહને પ્રભુકૃપાએ,જેસરળરાહ જીવનમાં મળીજાય
જીવનેસંબંધ અવનીપર કર્મનો,શ્રધ્ધાથી પ્રભુભક્તિએ મુક્તિ મેળવાય
....જગતપર પવિત્રપ્રેમાળ પરમાત્મા છે,એ અનેકદેહથી દર્શન આપી જાય.
===========================================================
August 25th 2021

પવિત્રકૃપાળુ ભગવાન

**સાવન માસમા અજમાવો આ વિશેષ ઉપાય અને કરો ભોલેનાથને પ્રસન્ન, મળશે બાળકને તરક્કી અને અન્ય લાભ... - News Gujarat**
.          .પવિત્રકૃપાળુ ભગવાન

તાઃ૨૫/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભારતની ભુમીપર જન્મ લીધો પરમાત્માએ,જે પવિત્ર ભગવાન કહેવાય
અનેકદેહથી જન્મલીધો જે ભક્તોપર,પવિત્રકૃપા કરી ભક્તિ આપી જાય
.....જીવને અનેકદેહથી જન્મ મળે,મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
પવિત્ર શક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,એ શંકર ભગવાનથી ઓળખાય
ૐ નમઃ શિવાયથી શિવલીંગપર દુધ અર્ચના કરતા,પવિત્રકૄપા મળીજાય
ભારતની ધરતીના હિમાલયપર જટાથી,પવિત્ર ગંગાનદીને એવહાવી જાય
શ્રધ્ધારાખીને પુંજા કરતા માનવદેહને,ભોલેનાથની પવિત્રકૃપાય મળી જાય
.....જીવને અનેકદેહથી જન્મ મળે,મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
શંકરભગવાનને હિંદુધર્મમાં મહાદેવ ભોલેનાથ,સંગે પાર્વતી પતિપણ કહેવાય
માતાપાર્વતીની પવિત્રકૃપાએજન્મ્યા,એ શ્રીગણેશ ભાગ્યવિધાતાથીઓળખાય
પવિત્રસંતાન હિંદુધર્મમાં વિધ્નહર્તા ભાગ્યવિધાતા,સંગે ગણનાયકપણકહેવાય
જીવનમાં રિધ્ધીસિધ્ધીનાએ પતિદેવ થઈજાય,જે માનવદેહપર કૃપા કરીજાય
.....જીવને અનેકદેહથી જન્મ મળે,મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા કહેવાય
##############################################################

           

August 25th 2021

કૃપા મળે માતાની

**માતા લક્ષ્મી તમારા પર થશે મેહરબાન રવિવારના દિવસે કરો આ સરળ ઉપાય**
.          .કૃપા મળે માતાની

તાઃ૨૫/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રધર્મમાં કૃપાળુ માતાનો પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાએ ધુપદીપથી પુંજાય
પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે વિષ્ણુભગવાનની કૃપાએ મેળવાય
.....જગતમાં મળેલદેહપર માતાની કૃપા થતા,જીવનમાં સુખની વર્ષા થાય.
ભારતની ધરતીને પવિત્ર કરવાજ,અનેક દેવદેવીના દેહથી જન્મલઈજાય
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં,જે જન્મ મળેલ માનવદેહને સમજાય
જીવનમાં ના કોઇજ આશા કે અપેક્ષા રહે,એજ પવિત્ર કૃપાએ જીવાય
મળે પવિત્રમાતાનીકૃપા માનવદેહને,જે શ્રધ્ધારાખીને ધુપદીપ કરાવીજાય
.....જગતમાં મળેલદેહપર માતાની કૃપા થતા,જીવનમાં સુખની વર્ષા થાય.
આંગણે આવી પ્રેમ મળે માતાનો,જે જીવને મળેલદેહપર પવિત્રકૃપાથાય
શ્રધ્ધાથી ધરમાંમાતાને ધુપદીપ કરી વંદનકરાય,જે માતાની કૃપા કહેવાય
માનવદેહને નાકોઇજ તકલીફ અડે જીવનમાં,જે દેહને સદમાર્ગે લઈ જાય
જન્મમરણનો સંબંધછુટે જીવનો,જે માતાનીકૃપાએ જીવનેમુક્તિ મળીજાય
.....જગતમાં મળેલદેહપર માતાની કૃપા થતા,જીવનમાં સુખની વર્ષા થાય.
##########################################################
August 24th 2021

ચીં. રવિનો જન્મદીવસ

*****Ravi Brahmbhatt (Mr. B) - Photos | Facebook***** 
.           .ચીં.રવિનો જન્મદીવસ  

તાઃ૨૫/૮/૨૦૨૧  (Happy Birthday) પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
સમયનીસાથે ચાલતા મારા વ્હાલા દીકરાનો,આજે જન્મદીવસ ઉજવાય
પવિત્રદીકરા રવિનાઆજે ૩૫મા જન્મદીવસે,જલારામબાપાની કૃપા થાય
....આજના પવિત્રદીવસે મારા દીકરાને,પરિવાર તરફથી હેપ્પી બર્થ ડે કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપા મળતા,ભણતરની પવિત્રરાહે લાયકાત મળી ગઈ
જીવનમાં ભણતરથીજ કોલેજમાં સન્માનમળતા,પ્રભુકૃપાએ ખુબશાંંતિ થઈ
દીકરાની પવિત્ર લાયકાતથી પપ્પામમ્મીને,આનંદથયો નાઅપેક્ષાઅડી જાય
એજ કૃપા સંત સાંઇબાબાની અને જલારામની,જીવનમાં સુખ મળી જાય
....આજના પવિત્રદીવસે મારા દીકરાને,પરિવાર તરફથી હેપ્પી બર્થ ડે કહેવાય.
પવિત્રપ્રેમ લઈ હીમા હ્યુસ્ટનમાં આવી,મારા દીકરા રવિની પત્નિ થઈજાય
જલારામબાપાની ક્રૂપાથી પવિત્રકુળને,આગળ લઈજવા બેદીકરા જન્મીજાય
વ્હાલો સંતાન પ્રથમ વીર થયો,અને બીજો સંતાન વેદ પરિવારમાં કહેવાય
રવિને જન્મદીવસના આશિર્વાદ અમારા,સંગે હિમાને પ્રભુનીકૃપા મળી જાય
....આજના પવિત્રદીવસે મારા દીકરાને,પરિવાર તરફથી હેપ્પી બર્થ ડે કહેવાય.
===============================================================
      અમારા દીકરા રવિને ૩૫મા જન્મદીવસ નિમીત્તે પપ્પામમ્મીના આશિર્વાદ
 સહિત પત્નિ હિમાને સંતાન વીર વેદને પણ અમારા આશિર્વાદ મળી જાય.   
લી.પપ્પા,મમ્મીના જય જલારામ સહિત જય સાંઇબાબા. તાઃ૨૫/૮/૨૦૨૧.
===============================================================
August 24th 2021

ભોલેનાથ મહાદેવ

**મહાદેવ ની આરતી MAHADEV NI AARTI - YouTube**
.         .ભોલેનાથ મહાદેવ

તાઃ૨૪/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
અનેકદેહથી જીવનુ આગમન થાય,માનવદેહ એજ પ્રભુની કૃપા કહેવાય
અવનીપર સમયનીસાથે ચાલતા દેહથી,થઈ રહેલકર્મનો સંગાથ મેળવાય
....ગતજન્મે મળેલદેહના કર્મથી,જીવને અવનીપરના આગમનવિદાયથી દેખાય.
ભારતની ધરતીપર કૃપા પરમાત્માની,જે અનેકદેહથી દેવદેવી જન્મી જાય
પ્રેમથીકૃપા મળે પ્રભુની જ્યાં શ્રધ્ધાથી,ધુપદીપ કરી વંદનકરી પુંજા કરાય
માતા પાર્વતીના પતિદેવ એપરમકૂપાળુ,જે ભક્તોની ભક્તિને પારખીજાય
શ્રધ્ધાથી મહાદેવને ૐનમઃશિવાયથી,પુંજી શીવલીંગપર દુધ અર્ચના કરાય
....ગતજન્મે મળેલદેહના કર્મથી,જીવને અવનીપરના આગમનવિદાયથી દેખાય.
સોમવારના પવિત્રદીવસે શંકર ભગવાનની,પુંજા કરીને શ્રધ્ધાથી વંદન થાય
હિંદુ ધર્મમાં શ્રાવણમાસ એ પવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની પુંજાકરાય
શ્રીગણેશ એ પણ પવિત્રસંતાન થયા,જેમને હિંદુધર્મમાં ભાગ્યવિધાતાકહેવાય
માતાપાર્વતીના એ લાડલા સંતાન,જે રિધ્ધીસિધ્ધીના પતિદેવથીય ઓળખાય
....ગતજન્મે મળેલદેહના કર્મથી,જીવને અવનીપરના આગમનવિદાયથી દેખાય.
=============================================================

 

 

August 24th 2021

ગણનાયક ગણેશ

**સુખ સંપત્તિ ઇચ્છો છો તો આજના દિવસે કરો ગણેશ અને શિવપૂજાના આ ઉપાય - GSTV**
.          .ગણનાયક ગણેશ

તાઃ૨૪/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
       
ગૌરીનંદન શ્રીગણેશ પવિત્રરાહે ઓળખાય,જે સિધ્ધીવિનાયક પણ કહેવાય
હિંદુ ધર્મમાં એ ભાગ્યવિધાતાય થઈજાય,એ શંકર ભગવાનના સંતાન થાય
....પવિત્રકૃપા મળે ગણપતિની શ્રધ્ધાથી,ધુપદીપ કરીને વંદન કરીને પુંજા કરાય.
પવિત્ર સંતાન થયા એ માતાપાર્વતીના,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
પરમાત્માએ લીધેલદેહ હિંદુધર્મમાં,ભારતનીભુમીને જગતમા પવિત્રકરી જાય
શંકરભગવાન એજ પવિત્રદેહછે,જે જટાથી પવિત્રગંગા નદીને વહાવી જાય
ભગવાનની પવિત્રકૃપાજ ભારતપર થઈ,જે જગતમાં એપવિત્રદેશ થઈ જાય
....પવિત્રકૃપા મળે ગણપતિની શ્રધ્ધાથી,ધુપદીપ કરીને વંદન કરીને પુંજા કરાય.
હિંદુધર્મમાં કોઇપણ પ્રસંગની શરૂઆતમાં,શ્રી ગણેશની પુંજા વિધીજ કરાય
જગતમાં એ ભાગ્યવિધાતાય કહેવાય,સંગે એરીધ્ધિસિધ્ધીના પતિદેવ કહેવાય
પવિત્રકૃપાળુ છે અવનીપર શ્રીગણેશ,એ ગણનાયક વિધ્નહર્તાથીય ઓળખાય
મળેલમાનવદેહને ધરમાં ધુપદીપકરી,પુંજાથી ભગવાનની પાવનકૃપા મળી જાય
....પવિત્રકૃપા મળે ગણપતિની શ્રધ્ધાથી,ધુપદીપ કરીને વંદન કરીને પુંજા કરાય.
##############################################################

	
August 23rd 2021

સમજ સમયની

 **બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશના આશીર્વાદથી આ ચાર રાશિના જાતકોને થશે અપાર લાભ અને મળશે વૃદ્ધી - Moje Mastram**
.          .સમજ સમયની

તાઃ૨૩/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં અજબશક્તિશાળી એસમય છે,ના કોઇથીય કદી દુર રહેવાય
જીવનમાં મળેલદેહની ઉંમરથી નાદુર રહેવાય,ના કોઇથી સમય પકડાય
....એ પવિત્રકૃપા પરમાત્માનીછે અવનીપર,જે શ્રધ્ધાથી જીવતા કૃપા મળી જાય.
માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સાથે ચાલતા જીવાય
નાકોઇઆશા કે અપેક્ષાઅડે એ મળેલદેહને,પવિત્રરાહે જીવને શાંંતિથાય
અવનીપર મળેલદેહની નાકોઇ લાયકાતછે,કુદરતની કૃપાએ જીવનજીવાય
મળેલદેહને સંબંધછે ગતજન્મે થયેલકર્મનો,જે જીવને દેહમળતાઅનુભવાય
....એ પવિત્રકૃપા પરમાત્માનીછે અવનીપર,જે શ્રધ્ધાથી જીવતા કૃપા મળી જાય.
જીવને દેહ મળતા ઉંમરનો સંગાથમળે,જે મળેલદેહને સમયસાથે લઈજાય
પાવનરાહ મળે દેહને જ્યાં શ્રધ્ધાથીજ,પરમાત્માને ઘરમાં ધુપદીપથી પુંજાય
અનેકદેહથી પરમાત્માએ ભારતમાંજ જન્મ લીધો,જે પવિત્રધરતી કરી જાય
જીવનમાં સમયને સમજીને ચાલતાજ,ના કોઇજ તકલીફ દેહને સ્પર્શી જાય  
....એ પવિત્રકૃપા પરમાત્માનીછે અવનીપર,જે શ્રધ્ધાથી જીવતા કૃપા મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 23rd 2021

શ્રધ્ધાની ભક્તિ

**Gupta Navratri begins with Sun zodiac change and rise of Jupiter-Venus, worship of 10 Mahavidyas of Mother Durga begins | સૂર્યના રાશિ પરિવર્તન અને ગુરુ-શુક્રના ઉદય સાથે ગુપ્ત નવરાત્રિનાે ...**
.           .શ્રધ્ધાની ભક્તિ

તાઃ૨૩/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
         
જન્મમળતા માનવદેહ મળે જીવને,જે પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવનેસંબંધ ગતજન્મના દેહનાકર્મનો,એ અવનીપર આગમન આપીજાય
....અજબકૃપાળુ પરમાત્મા ધરતીપર,જે જીવોને જન્મમરણના બંધનથી છોડી જાય.
ભારતની ધરતીને પવિત્ર કરવા,હિંદુધર્મમાં દેવઅનેદેવીઓથી જન્મી જાય 
મળેલ માનવદેહથી શ્રધ્ધાથી ભક્તિકરતા,કૃપાએજ પવિત્ર જીવન જીવાય
અનેકદેહથી પરમાત્માએ કૃપા કરી,જે મળેલદેહને પાવનરાહ આપી જાય
દુર્ગામાતાના પવિત્રદેહથી જન્મલઈ,શ્રધ્ધાથી પુંજાકરતાદેહને કૃપામળીજાય
....અજબકૃપાળુ પરમાત્મા ધરતીપર,જે જીવોને જન્મમરણના બંધનથી છોડી જાય.
પવિત્ર માતાનાદેહથી ભારતમાં જન્મ્યા,એમાનવદેહપર માતાનીકૃપા થાય
શ્રધ્ધારાખીને ઘરમાં માતાની ધુપદીપથી પુંજા કરીને,શ્રધ્ધાથી વંદન કરાય
આંગણે આવી માતાનીકૃપા મળે જીવનમાં,એ માનવદેહને અનુભવ થાય
પરમકૃપાળુ દુર્ગામાતા હિંદુ ધર્મમાં,જે માનવદેહને પવિત્રજીવનઆપી જાય
....અજબકૃપાળુ પરમાત્મા ધરતીપર,જે જીવોને જન્મમરણના બંધનથી છોડી જાય.
#################################################################


	
« Previous PageNext Page »