August 28th 2021

નિર્મળપ્રેમની રાહ

 ++ભગવાનનો પ્રેમ પોતાના ભક્તો પ્રત્યે અનેરો હોય છે, આ છે તેનું સચોટ ઉદાહરણ -  Suvichar Dhara++
.           .નિર્મળપ્રેમની રાહ 

તાઃ૨૮/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
મળેલદેહના મનને મળે સરળજીવન,જે જીવનમાં સુખ આપી જાય
પાવનરાહ મળે પ્ર્ભુકૃપાએ જીવનમાં,એ નિર્મળપ્રેમની રાહ દઈજાય
....એ જીવનમાં સમયે પાવનરાહ આપે,નાઆશા અપેક્ષા કોઇ અડી જાય.
કુદરતની પવિત્રકૃપા મળેદેહને,એ ગત જન્મના પવિત્રકર્મથી મેળવાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા કરતા,મળેલદેહ પરજ પાવનકૃપા થાય
નિખાલસ ભાવનાથી જીવનજીવતા,પરમાત્માની કૃપાએ શાંંતિ મેળવાય
પાવનરાહ મળે શ્રધ્ધાએ ભગવાનનીકૃપાએ,જે મળેલજીવન પવિત્ર થાય
....એ જીવનમાં સમયે પાવનરાહ આપે,નાઆશા અપેક્ષા  કોઇ અડી જાય.
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જ્યાં હિંદુધર્મમાં પ્રભુ જન્મ લઈ જાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ જઅન્મ લીધા,જે દેશને પવિત્ર કરી જાય
ધુપદીપ કરી પ્રભુની પુંજા કરી વંદન કરતા,પ્રભુની કૃપા દેહને મળી જાય
માનવદેહપર પરમાત્માની કૃપા થતા,મળેલદેહના જીવને મુક્તિ મળી જાય
....એ જીવનમાં સમયે પાવનરાહ આપે,નાઆશા અપેક્ષા કોઇ અડી જાય.
===========================================================
 .

August 28th 2021

હિંદુમાં પવિત્રમાસ

&&<![CDATA[Dharmlok News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper]]>&&
.         .હિંદુમાં પવિત્રમાસ

તાઃ૨૮/૮/૨૦૨૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે ભારતની ધરતીપર પવિત્રકૃપા કરી જાય
અનેકદેહથી જન્મલીધો પરમાત્માએ,એ ભારતદેશને જગતપર પવિત્ર કરીજાય
.....જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં શ્રાવણ માસમાં પ્રભુને વંદનથી પુંજાય.
અનેક પવિત્રમાસ મળૅ માનવદેહને,જે પરમાત્માને ધુપદીપથી ઘરમાં પુંજા થાય
હિંદુધર્મ એપવિત્રધર્મછે જેમાં પ્રભુનીકૃપા થાય,જે માનવદેહને સુખ આપી જાય 
જીવને મળેલમાનવદેહ એ ગતજન્મના કર્મનોસંબંધ,જગતમાં નાકોઇથી છટકાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનમાં,જે શ્રધ્ધારાખીનેજ જીવનમાં ભક્તિ કરાય
.....જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં શ્રાવણ માસમાં પ્રભુને વંદનથી પુંજાય.
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધો,એ હિંદુધર્મપર કૃપા કહેવાય
શ્રધ્ધારાખીને ભગવાનની ધુપદીપથી પુંજાકરી,ભજનસંગે પ્રબુને વંદનકરીને પુંજાય
પરમ શક્તિશાળી પ્રભુએજ દેહ લીધો,જે ભારતમાં શંકર ભગવાનથી ઓળખાય
માતાપાર્વતીની કૃપામળે,સંગે પવિત્રકૃપાળુ સંતાન વિઘ્નહર્તા શ્રીગણેશની કૃપાથાય
.....જગતમાં હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે,જેમાં શ્રાવણ માસમાં પ્રભુને વંદનથી પુંજાય.
###################################################################