August 23rd 2021

સમજ સમયની

 **બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશના આશીર્વાદથી આ ચાર રાશિના જાતકોને થશે અપાર લાભ અને મળશે વૃદ્ધી - Moje Mastram**
.          .સમજ સમયની

તાઃ૨૩/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં અજબશક્તિશાળી એસમય છે,ના કોઇથીય કદી દુર રહેવાય
જીવનમાં મળેલદેહની ઉંમરથી નાદુર રહેવાય,ના કોઇથી સમય પકડાય
....એ પવિત્રકૃપા પરમાત્માનીછે અવનીપર,જે શ્રધ્ધાથી જીવતા કૃપા મળી જાય.
માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સાથે ચાલતા જીવાય
નાકોઇઆશા કે અપેક્ષાઅડે એ મળેલદેહને,પવિત્રરાહે જીવને શાંંતિથાય
અવનીપર મળેલદેહની નાકોઇ લાયકાતછે,કુદરતની કૃપાએ જીવનજીવાય
મળેલદેહને સંબંધછે ગતજન્મે થયેલકર્મનો,જે જીવને દેહમળતાઅનુભવાય
....એ પવિત્રકૃપા પરમાત્માનીછે અવનીપર,જે શ્રધ્ધાથી જીવતા કૃપા મળી જાય.
જીવને દેહ મળતા ઉંમરનો સંગાથમળે,જે મળેલદેહને સમયસાથે લઈજાય
પાવનરાહ મળે દેહને જ્યાં શ્રધ્ધાથીજ,પરમાત્માને ઘરમાં ધુપદીપથી પુંજાય
અનેકદેહથી પરમાત્માએ ભારતમાંજ જન્મ લીધો,જે પવિત્રધરતી કરી જાય
જીવનમાં સમયને સમજીને ચાલતાજ,ના કોઇજ તકલીફ દેહને સ્પર્શી જાય  
....એ પવિત્રકૃપા પરમાત્માનીછે અવનીપર,જે શ્રધ્ધાથી જીવતા કૃપા મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 23rd 2021

શ્રધ્ધાની ભક્તિ

**Gupta Navratri begins with Sun zodiac change and rise of Jupiter-Venus, worship of 10 Mahavidyas of Mother Durga begins | સૂર્યના રાશિ પરિવર્તન અને ગુરુ-શુક્રના ઉદય સાથે ગુપ્ત નવરાત્રિનાે ...**
.           .શ્રધ્ધાની ભક્તિ

તાઃ૨૩/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
         
જન્મમળતા માનવદેહ મળે જીવને,જે પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવનેસંબંધ ગતજન્મના દેહનાકર્મનો,એ અવનીપર આગમન આપીજાય
....અજબકૃપાળુ પરમાત્મા ધરતીપર,જે જીવોને જન્મમરણના બંધનથી છોડી જાય.
ભારતની ધરતીને પવિત્ર કરવા,હિંદુધર્મમાં દેવઅનેદેવીઓથી જન્મી જાય 
મળેલ માનવદેહથી શ્રધ્ધાથી ભક્તિકરતા,કૃપાએજ પવિત્ર જીવન જીવાય
અનેકદેહથી પરમાત્માએ કૃપા કરી,જે મળેલદેહને પાવનરાહ આપી જાય
દુર્ગામાતાના પવિત્રદેહથી જન્મલઈ,શ્રધ્ધાથી પુંજાકરતાદેહને કૃપામળીજાય
....અજબકૃપાળુ પરમાત્મા ધરતીપર,જે જીવોને જન્મમરણના બંધનથી છોડી જાય.
પવિત્ર માતાનાદેહથી ભારતમાં જન્મ્યા,એમાનવદેહપર માતાનીકૃપા થાય
શ્રધ્ધારાખીને ઘરમાં માતાની ધુપદીપથી પુંજા કરીને,શ્રધ્ધાથી વંદન કરાય
આંગણે આવી માતાનીકૃપા મળે જીવનમાં,એ માનવદેહને અનુભવ થાય
પરમકૃપાળુ દુર્ગામાતા હિંદુ ધર્મમાં,જે માનવદેહને પવિત્રજીવનઆપી જાય
....અજબકૃપાળુ પરમાત્મા ધરતીપર,જે જીવોને જન્મમરણના બંધનથી છોડી જાય.
#################################################################


	
August 23rd 2021

સોમવારની સવાર

**વેદ-પુરાણો અનુસાર મહાદેવ સુધી પોતાની ઈચ્છાઓ પહોંચાડવાની રીત, જાણો શું છે એની વિધિ? |**
.          .સોમવારની સવાર

તાઃ૨૩/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
શ્રાવણમાસ એહિન્દુધર્મમાં પવિત્રમાસછે,જેમાં સોમવારે શિવલીંગની પુંજા કરાય
પવિત્ર શંકર ભગવાનની પાવનકૃપા મળે,શ્રાવણમાસમાં શ્રધ્ધારાખીને પુંજા થાય
....જીવને મળેલમાનવદેહમાં હિંદુધર્મ,એપવિત્રધર્મછે જેમા પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
પવિત્રદીવસે હરહરભોલે મહાદેવ બોલી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય
શંકરભગવાન એ પવિત્ર શક્તિશાળી છે,જે ભક્તોથી થતીપુંજાથી કૃપાકરી જાય
ભારતદેશને પરમાત્માએ લીધેલદેહથી કૃપા મળે,જે જગતમાં પવિત્રદેશ થઈ જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,પવિત્રમાસનો સંબંધમળે જ્યાં પ્રભુની કૃપાથાય
....જીવને મળેલમાનવદેહમાં હિંદુધર્મ,એપવિત્રધર્મછે જેમા પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
પવિત્રશક્તિશાળી ભોલેનાથ એપ્રભુછે,જે ભારતમાં ગંગાનદી જટાથી વહાવી જાય
ભારતની ધરતીને પવિત્રકરીને જીવનમાં,હિમાલયની પુત્રી પાર્વતીના પતિ થઈજાય
અજબકૃપા પ્રભુનો દેહ જેમને,ૐ નમઃશિવાય સંગે બમબમભોલે મહાદેવથી પુંજાય
મળેલ માનવદેહને જીવનમાં સત્કર્મનો સાથ મળે,જે અનેક તકલીફથી બચાવી જાય
....જીવને મળેલમાનવદેહમાં હિંદુધર્મ,એપવિત્રધર્મછે જેમા પ્રભુ અનેકદેહથી જન્મી જાય.
####################################################################