September 30th 2023

પવિત્રપ્રેમ સંબંધીનો

  Psychology | કુરુક્ષેત્ર | Page 6
.            પવિત્રપ્રેમ સંબંધીનો

તાઃ૩૦/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળે,જે સંબંધીનો નિખાલસપ્રેમ મળી જાય
જીવનમાં કર્મનોસંબંધ મળેલદેહને ખુશકરીજાય,એ અદભુતલીલા પ્રભુની કહેવાય
.....જગતમાં સમયથી નાકોઇથી દુર રહેવાય,પ્રભુનીકૃપાએ મળેલદેહને સમયસાથે ચલાય.
અવનીપર જીવને જન્મથી દેહ મળે સમયે,નાકોઇ દેહથી દુરરહી જીવન જીવાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળૅ,જે નિરાધરદેહથીજ બચાવીજાય
જીવને જગતમાં સંબંધ મળે સમયે,જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથીય મળે 
પવિત્રકૃપાને જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનમાં કર્મનીસાથે જીવી જાય
.....જગતમાં સમયથી નાકોઇથી દુર રહેવાય,પ્રભુનીકૃપાએ મળેલદેહને સમયસાથે ચલાય.
જગતમાં જીવને પ્રભુકૃપાએ જન્મમરણનો સંગાથમળે,જે જીવને સમયસાથેલઈજાય
પવિત્રપ્રેરણા મળે નિખાલસ સંબંધીઓની,જે મળેલમાનવદેહને ભક્તિરાહેપ્રેરીજાય
જીવનમાં સમયે માનવદેહને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવોકરીને આરતી ઉતારાય
ભગવાનની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં અનેક પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
.....જગતમાં સમયથી નાકોઇથી દુર રહેવાય,પ્રભુનીકૃપાએ મળેલદેહને સમયસાથે ચલાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
September 29th 2023

માતાનીપવિત્રકૃપા મળે

  સરસ્વતી વંદના . | Kanaiyalal Raval Dharmlok 3 October 2019
             માતાની પવિત્રકૃપામળે

 તાઃ૨૯/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં કલમપ્રેમીઓને પવિત્રકૃપા મળે,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય
જીવના મળેલ માનવદેહને કલમની રાહમળે,એ સમયે રચનાનીપ્રેરણાકરીજાય
.....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
જગતમાં માતાની પવિત્રપ્રેરણાથી અનેકરચના કરાય,જે વાંચકોનેખુશ કરીજાય
ભગવાનની કૃપાએ સમયે જીવને માનવદેહ મળે,જે દેહને સમયસાથે લઈજાય
જગતમાં પવિત્રભારતદેશથી ભગવાનની પ્રેરણામળે,જેદેહને પવિત્રરાહેપ્રેરીજાય 
પરમાત્માનીકૃપાએ ભગવાને ભારતદેશમાં,પવિત્રદેહથીજન્મલઇ ભક્તિપ્રેરી જાય 
.....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
હિંદુધર્મમાંભગવાન અનેકપવિત્રદેહથી જન્મલઈ,માનવદેહને પવિત્રરાહઆપીજાય  
જીવને મળેલ માનવદેહને સમયસાથે ચાલવા,પરમાત્મની પવિત્રપ્રેરણા મળીજાય
જગતમાં માતા સરસ્વતીની પવિત્રપ્રેરણા,માનવદેહને કલમઅને કલાની રાહમળે
કલમની અનેક રચના કલમપ્રેમીઓને વાંચવા મળે,કલાકારને કલાથી પ્રેરી જાય
 .....પરમકૃપાળુ સરસ્વતીમાતા હિંદુધર્મમાં કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય.
#######################################################################

	
September 29th 2023

સમયની અદભુતલીલા

 
             સમયની અદભુતલીલા

તાઃ૨૯/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં નાકોઇની તાકાત જીવનમાં,જે સમયની અદભુતલીલાથી દુરરહી જાય
કુદરતની આ અદભુતકેડી છે અવનીપર,ના કોઇ માનવદેહથી દુર રહી જીવાય
.....જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવના મળેલદેહને કર્મથી અનુભવ થાય.
અવનીપર જીવને પ્રભુનીકૃપાએ જન્મમળૅ,જે જીવનુ માનવદેહથી આગમન થાય
જીવને અનેકદેહથી સમયે જન્મ મળે,પરમાત્માની અદભુતકૃપાએ માનવદેહ મળે
જગતમાં સમયને નાપકડાય કોઇથી,જે જીવને જન્મથી આગમનનો અનુભવથાય
મળેલમાનવદેહને સમયનો સાથમળે,એ દેહને બાળપણજુવાનીઘેડપણઆપી જાય
.....જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવના મળેલદેહને કર્મથી અનુભવ થાય.
મળેલદેહને જીવનમાં નાકદી માનવદેહ પ્રાણીપશુજાનવરથી સમયથી દુર રહેવાય
અદભુતલીલા પરમાત્માની સમય પર,જે જન્મથી મળેલદેહને સમયસાથે લઈજાય
અવનીપર જન્મથી મળેલમાનવદેહને જીવનમાં,પ્રભુની કૃપાએ પવિત્રરાહે જીવાય
ભગવાનની પવિત્રકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ સંગે આરતી કરાય   
.....જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવના મળેલદેહને કર્મથી અનુભવ થાય.
####################################################################

 

September 28th 2023

સંગાથમળે જીવનમાં


.            સંગાથમળે જીવનમાં    

તાઃ૨૮/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે સમયનો પવિત્ર સંગાથ કહેવાય
જન્મમરણ એ જીવને ગતજન્મના દેહના કર્મથીજમળે,ના કોઇથીદુર રહેવાય
....અવનીપરના આગમનવિદાયથી જીવને,કર્મનો સંગાથ જીવનમા સમયે મળતો જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને કર્મની પવિત્રરાહેજ લઇ જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા,પવિત્ર ભારતદેશથી મળે જે પ્રભુનીકૃપાથાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈ,દેશને પવિત્ર કરીજાય
માનવદેહને ભગવાનની પવિત્રકૃપાએ,જીવનમાં પવિત્ર સમયનોસંગાથમળીજાય
....અવનીપરના આગમનવિદાયથી જીવને,કર્મનો સંગાથ જીવનમા સમયે મળતો જાય.
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવનાદેહને,જે સમયની સમજણે ઉંમર સમજાય
મળેલદેહને સમયે બાળપણ જુવાની અને ઘેડપણથી,અવનીપર જીવન જીવાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળેદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
મળેલદેહને શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,પ્રભુનીકૃપાએ અંતે મુક્તિ મળીજાય
....અવનીપરના આગમનવિદાયથી જીવને,કર્મનો સંગાથ જીવનમા સમયે મળતો જાય.
*********************************************************************
   
September 27th 2023

પ્રભુની પવિત્રકૃપામળે

This image has an empty alt attribute; its file name is image-24.png
.           પ્રભુની પવિત્રકૃપામળે

તાઃ૨૭/૯/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને પ્રભુનીપવિત્રકૃપાએ જન્મથી માનવદેહમળે,એ પવિત્રરાહ આપી જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંગાથ મળે,જે દેહને ઉંમરનો અનુભવથાય
....જીવનમાં પવિત્રરાહે જીવન જીવતા,નાકોઇજ આશા કે અપેક્ષા દેહને અડી જાય. 
મળેલદેહને સમયની પવિત્રપ્રેરણામળે,જ્યાં પરમાત્માની ભક્તિરાહે પુંજાકરાય
જીવનમાં સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપા મળે,જ્યાં ભગવાનને વંદન કરાય
હિંદુધર્મની પવિત્રરાહ ભગવાનની ભારતદેશથીમળે,પ્રભુ અનેકદેહથીજન્મીજાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશછે,જે હિંદુધર્મની પવિત્રપ્રેરણાથી જીવાડીજાય
....જીવનમાં પવિત્રરાહે જીવન જીવતા,નાકોઇજ આશા કે અપેક્ષા દેહને અડી જાય. 
હિંદુધર્મ પવિત્રધર્મ ભારતદેશથીકહેવાય,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય 
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં પવિત્રહિન્દુમંદીરમાં પુંજા કરાય
સમયની સાથે ચાલવા પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
ભગવાનની પુંજાકરવા સવારમાં ધુપદીપપ્રગટાવી,વંદનકરી ઘરમાં આરતીકરાય
....જીવનમાં પવિત્રરાહે જીવન જીવતા,નાકોઇજ આશા કે અપેક્ષા દેહને અડી જાય.
###################################################################
September 26th 2023

માનવદેહનો નિખાલસપ્રેમ

   Importance of Satya Narayan katha and mantra story behind it - સત્યનારાયણ ભગવાનની કથાનું મહત્વ અને મંત્ર – News18 Gujarati
.          માનવદેહનો નિખાલસપ્રેમ

તાઃ૨૬/૯/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પરમાત્માની પાવનકૃપા જીવપર કહેવાય
અવનીપર જીવને આગમનવિદાયથી અનુભવાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
.....પરમાત્માની આપવિત્રકૃપા જીવપર કહેવાય,એ મળેલમાનવદેહને ભક્તિરાહે લઈ જાય.
પરમાત્માની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પવિત્ર ભક્તિરાહે જીવાડીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા,ઘરમાં ધુપદીપકરીપુંજા કરાય
ભગવાનની પવિત્રકૃપામળે શ્રધ્ધાળુ ભકતને,જ્યાં સવારે દીવો પ્રગટાવીઆરતીકરાય
.....પરમાત્માની આપવિત્રકૃપા જીવપર કહેવાય,એ મળેલમાનવદેહને ભક્તિરાહે લઈ જાય.
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જે મળેલ માનવદેહને હિંદુધર્મથી ભક્તિકરાવી જાય
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,જે ગતજન્મના કર્મથી મળીજાય
ભગવાનની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો કરીને આરતી કરીને પ્રભુની માળા કરાય
પવિત્રકૃપાનો માનવદેહને અનુભવ થાય,એ નાકોઇજ અપેક્ષાથી જીવન જીવાડી જાય
.....પરમાત્માની આપવિત્રકૃપા જીવપર કહેવાય,એ મળેલમાનવદેહને ભક્તિરાહે લઈ જાય.
========================================================================

	
September 25th 2023

પવિત્રરાહમળે જીવનમાં

**********
.            પવિત્રરાહમળે જીવનમાં

તાઃ૨૫/૯/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં માનવદેહને પવિત્રરાહ મળે,જે હિંદુધર્મમાં ભારતદેશથી પ્રભુક્રુપાએ મળી જાય
પવિત્રદેહથી પરમાત્માએ ભારતદેશમાં જન્મલીધો,જે શ્રધ્ધાથી જીવતાદેહને કૃપાકરીજાય
.....જીવના મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરી જાય.
અદભુતકૃપા અવનીપર પ્રભુની કહેવાય,જે જગતમાં ભારતદેશથી જીવનેજન્મથીમળીજાય
કુદરતની પવિત્રકૃપા અવનીપર જન્મથી મળેલદેહને મળે,જે ભારતદેશથી પ્રેરણા કરીજાય
જગતમાં પવિત્રભારતદેશ છે જ્યાં પ્રભુ,પવિત્રદેહથી જન્મ લઈજાય જે હિંદુધર્મથીપ્રેર્રીજાય
જીવના મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જે સમયે શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરીજાય
.....જીવના મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરી જાય.
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી આગમન આપીજાય 
સમયે જીવને નિરાધારદેહથી જન્મ મળે,એ પ્રાણી પશુ જાનવર સંગે પક્ષીથી મળતો જાય
માનવદેહ એજ પવિત્રકૃપા પરમાત્માનીજ કહેવાય,જે દેહને પવિત્રરાહે જીવન જીવાડી જાય
પવિત્રપ્રેરણાએ રાહમળે જીવના દેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાવીજાય 
.....જીવના મળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરી જાય.
########################################################################
 

September 24th 2023

જગતમાં ઉજવાય

 ****આ રાશિના જાતકો માટે ખુબ જ શુભ રહેશે મહાશિવરાત્રિ 2023 - Mahashivratri 2023 will be very auspicious for the people of this zodiac sign News18 Gujarati****
.             જગતમાં ઉજવાય

તાઃ૨૪/૯/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય
જગતમાં નાકોઇદેહની પવિત્ર તાકાત,કે નાકોઇ પ્રસંગથી દુરરહીને જીવનજીવાય
.....જન્મથી મળેલ માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે દેહથી પ્રસંગને ઉજવાય.
જગતમાં હિંદુધર્મમાં પવિત્રકૃપા ભગવાનની,એજ માનવદેહને પ્રસંગથી મેળવાય
જન્મથી જીવને માનવદેહમળે અવનીપર,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
અવનીપર જીવને જન્મથી આગમન મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
માનવદેહથી જીવનેજન્મમળે અવનીપર,જે મળેલદેહને ઉંમરથી પ્રસંગઆપીજાય
.....જન્મથી મળેલ માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે દેહથી પ્રસંગને ઉજવાય.
પવિત્રકૃપામળે પરમાત્માની ભારતદેશથી,જયાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મીજાય
માનવદેહને પવિત્રરાહમળે પ્રભુનીકૃપાએ,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય
જીવનેઅવનીપર સમયેજન્મમરણનો પ્રેરણામળે,જેદેહથી આગમનવિદાયઆપીજાય
ભગવાનનીશ્રધ્ધાથી ભક્તિકરતા જીવનાદેહને,જીવનમાં અનેકપવિત્રપ્રસંગ ઉજવાય 
.....જન્મથી મળેલ માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે દેહથી પ્રસંગને  ઉજવાય.  
######################################################################
September 21st 2023

નિખાલસ પવિત્ર પ્રેમ

 
.           નિખાલસ પવિત્ર પ્રેમ

તાઃ૨૧/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પ્રભુની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,એ અદભુતકૃપા કહેવાય
દુનીયામાં અવનીપર જીવને માનવદેહ મળે,જે નિરાધાર દેહથી બચાવી જાય 
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઇથી જીવનમાં સમયથી દુર રહેવાય.
પ્રેમની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જે માનવદેહપર કૃપાકરીજાય
પ્રભુનીકૃપાએ ભારતદેશપવિત્ર થયો,જે હિંદુધર્મથી જીવનાદેહને સુખઆપીજાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઇથી જીવનમાં સમયથી દુર રહેવાય.
અદભુતલીલા જગતપર પરમાત્માનીકહેવાય,જે જીવનામળેલદેહને કર્મઆપીજાય
જીવનમાં નિખાલસ ભાવનાથી જીવનજીવતા,ભગવાનની પુંજાનોલાભ મળીજાય
અવનીપર જીવને જન્મથી અનેકદેહનો સંબંધ,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને હિંદુધર્મથી પ્રેરણા કરી જાય
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઇથી જીવનમાં સમયથી દુર રહેવાય.
*******************************************************************

	
September 21st 2023

જીવનમાં જાગતારહેવુ

 તમારા આત્માની બારી | chitralekha
.          જીવનમાં જાગતારહેવુ 

તાઃ૨૧/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર પરમાત્માની પાવનકૃપા કહેવાય.જે જીવના માનવદેહને સમયસાથે લઈ જાય
જગતમાં ભગવાનની અદભુતકૃપા કહેવાય,જે જગતમાં સવારસાંજથીદેહને જીવાડી જાય
....ભગવાનની પવિત્રપ્રેરણા સમયસાથે ચાલતા,સમયે દેહને જાગતા રહેવાની પ્રેરણા કરી જાય.
જગતમાં સમયને નાકોઇદેહથી દુરરહીને જીવાય,પરમાત્માની પ્રેરણા સમયસાથે લઈજાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી જન્મ મળતો જાય 
સમયની સાથે ચાલવા જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે જીવનમા ભક્તિ કરાવીજાય
મળેલ માનવદેહ એજીવનમાં શ્રધ્ધા રાખીને,ઘરમાં ભગવાનની ધુપદીપકરી આરતી કરાય 
....ભગવાનની પવિત્રપ્રેરણા સમયસાથે ચાલતા,સમયે દેહને જાગતા રહેવાની પ્રેરણા કરી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે,એ ભગવાનનીકૃપા કહેવાય જે નિરાધારદેહથી બચાવીજાય 
અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલમાનાવદેહને પવિત્રરાહે જીવાડી જાય
જન્મથી મળેલદેહને સમયે બાળપણજુવાનીઅને ઘેડપણમળીજાય,જે સમયસાથેસમજાઇજાય
માનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે મળેલદેહનેજીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાવીજાય
....ભગવાનની પવિત્રપ્રેરણા સમયસાથે ચાલતા,સમયે દેહને જાગતા રહેવાની પ્રેરણા કરી જાય.
###########################################################################

	
Next Page »