September 21st 2023

નિખાલસ પવિત્ર પ્રેમ

 
.           નિખાલસ પવિત્ર પ્રેમ

તાઃ૨૧/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પ્રભુની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,એ અદભુતકૃપા કહેવાય
દુનીયામાં અવનીપર જીવને માનવદેહ મળે,જે નિરાધાર દેહથી બચાવી જાય 
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઇથી જીવનમાં સમયથી દુર રહેવાય.
પ્રેમની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જે માનવદેહપર કૃપાકરીજાય
પ્રભુનીકૃપાએ ભારતદેશપવિત્ર થયો,જે હિંદુધર્મથી જીવનાદેહને સુખઆપીજાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઇથી જીવનમાં સમયથી દુર રહેવાય.
અદભુતલીલા જગતપર પરમાત્માનીકહેવાય,જે જીવનામળેલદેહને કર્મઆપીજાય
જીવનમાં નિખાલસ ભાવનાથી જીવનજીવતા,ભગવાનની પુંજાનોલાભ મળીજાય
અવનીપર જીવને જન્મથી અનેકદેહનો સંબંધ,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને હિંદુધર્મથી પ્રેરણા કરી જાય
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઇથી જીવનમાં સમયથી દુર રહેવાય.
*******************************************************************

	
September 21st 2023

જીવનમાં જાગતારહેવુ

 તમારા આત્માની બારી | chitralekha
.          જીવનમાં જાગતારહેવુ 

તાઃ૨૧/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર પરમાત્માની પાવનકૃપા કહેવાય.જે જીવના માનવદેહને સમયસાથે લઈ જાય
જગતમાં ભગવાનની અદભુતકૃપા કહેવાય,જે જગતમાં સવારસાંજથીદેહને જીવાડી જાય
....ભગવાનની પવિત્રપ્રેરણા સમયસાથે ચાલતા,સમયે દેહને જાગતા રહેવાની પ્રેરણા કરી જાય.
જગતમાં સમયને નાકોઇદેહથી દુરરહીને જીવાય,પરમાત્માની પ્રેરણા સમયસાથે લઈજાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી જન્મ મળતો જાય 
સમયની સાથે ચાલવા જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે જીવનમા ભક્તિ કરાવીજાય
મળેલ માનવદેહ એજીવનમાં શ્રધ્ધા રાખીને,ઘરમાં ભગવાનની ધુપદીપકરી આરતી કરાય 
....ભગવાનની પવિત્રપ્રેરણા સમયસાથે ચાલતા,સમયે દેહને જાગતા રહેવાની પ્રેરણા કરી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે,એ ભગવાનનીકૃપા કહેવાય જે નિરાધારદેહથી બચાવીજાય 
અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલમાનાવદેહને પવિત્રરાહે જીવાડી જાય
જન્મથી મળેલદેહને સમયે બાળપણજુવાનીઅને ઘેડપણમળીજાય,જે સમયસાથેસમજાઇજાય
માનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે મળેલદેહનેજીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાવીજાય
....ભગવાનની પવિત્રપ્રેરણા સમયસાથે ચાલતા,સમયે દેહને જાગતા રહેવાની પ્રેરણા કરી જાય.
###########################################################################