September 21st 2023

જીવનમાં જાગતારહેવુ

 તમારા આત્માની બારી | chitralekha
.          જીવનમાં જાગતારહેવુ 

તાઃ૨૧/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર પરમાત્માની પાવનકૃપા કહેવાય.જે જીવના માનવદેહને સમયસાથે લઈ જાય
જગતમાં ભગવાનની અદભુતકૃપા કહેવાય,જે જગતમાં સવારસાંજથીદેહને જીવાડી જાય
....ભગવાનની પવિત્રપ્રેરણા સમયસાથે ચાલતા,સમયે દેહને જાગતા રહેવાની પ્રેરણા કરી જાય.
જગતમાં સમયને નાકોઇદેહથી દુરરહીને જીવાય,પરમાત્માની પ્રેરણા સમયસાથે લઈજાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મનાદેહના કર્મથી જન્મ મળતો જાય 
સમયની સાથે ચાલવા જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જે જીવનમા ભક્તિ કરાવીજાય
મળેલ માનવદેહ એજીવનમાં શ્રધ્ધા રાખીને,ઘરમાં ભગવાનની ધુપદીપકરી આરતી કરાય 
....ભગવાનની પવિત્રપ્રેરણા સમયસાથે ચાલતા,સમયે દેહને જાગતા રહેવાની પ્રેરણા કરી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે,એ ભગવાનનીકૃપા કહેવાય જે નિરાધારદેહથી બચાવીજાય 
અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલમાનાવદેહને પવિત્રરાહે જીવાડી જાય
જન્મથી મળેલદેહને સમયે બાળપણજુવાનીઅને ઘેડપણમળીજાય,જે સમયસાથેસમજાઇજાય
માનવદેહ એપરમાત્માનીકૃપા જીવપર,જે મળેલદેહનેજીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાવીજાય
....ભગવાનની પવિત્રપ્રેરણા સમયસાથે ચાલતા,સમયે દેહને જાગતા રહેવાની પ્રેરણા કરી જાય.
###########################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment