September 20th 2023

અદભુતલીલા જીવનની

 
.           અદભુતલીલા જીવનની

તાઃ૨૦/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા જીવને જન્મથી,જે મળેલ માનવદેહને સમયસાથે લઈજાય
અવનીપરનુ આગમન એઅદભુતલીલા કહેવાય,એજન્મથી મળેલદેહને કર્મથી મળે
.....જગતમાં જીવનેસમયે જન્મનો સંબંધ આપીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
અદભુતલીલા જગતમાં પ્રભુનીકહેવાય,જે જીવનાદેહને પવિત્રરાહેજીવનજીવાડીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે જ્યાં પરમાત્મા,અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરી જાય
જીવના જન્મથી મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ આપીજાય
.....જગતમાં જીવનેસમયે જન્મનો સંબંધ આપીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
જીવનેસમયે અવનીપર માનવદેહથી જનમમળે,એજ પરમાત્માની પાવનકૃપાકહેવાય
માનવદેહથી જન્મમળતા ઉંમરનોસંગાથ મળે,જે બાળપણજુવાનીઘેડપણ આપીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે પ્રભુકૃપાએ,માનવદેહપર શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં પરમાત્માના પવિત્રદેહની પુંજાકરાય
.....જગતમાં જીવનેસમયે જન્મનો સંબંધ આપીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય.
#######################################################################