September 13th 2023

જીવપર કૃપા

 %%%જો શ્રાવણ મહિના માં આવા સપના આવે તો સમજવું કે ભગવાન શિવ ની અપાર કૃપા વરસવા જઈ રહી છે, જીવન માં બધું સારું થઈ જશે.%%%
.              જીવપર કૃપા

તાઃ૧૩/૯/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પરમાત્માની પવિત્રકૃપામળે જીવને,જે અવનીપરના દેહને અનુભવાય
અનેકપવિત્રદેહથી ભારતદેશમાં ભગવાન જન્મીજાય,જે હિંદુધર્મથી કૃપાકરીજાય
.....પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભારતદેશથી ભગવાનની કૃપાએ પ્રેરી જાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળી,જ્યાં ભગવાનપવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મજ પવિત્રધર્મછે જગતમાં,જેમાં ભગવાન અનેકદેહથી ભારતમાંઆવીજાય 
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કહેવાય,જ્યાં હિંદુધર્મના મંદીરથી ભક્તિ કરાય
શ્રધ્ધારાખીને મળેલદેહથી ભગવાનની પુંજા કરાય,સમયે ઘરમાંપણ સેવા કરાય
.....પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભારતદેશથી ભગવાનની કૃપાએ પ્રેરી જાય.
સમયનીસાથે ચાલવા માનવદેહને નાઅપેક્ષા રખાય,એપ્રભુની પવિત્રકૃપાકહેવાય
પવિત્રધર્મમાં ભગવાનની ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય,સમયે માળાકરીવંદનકરાય
જીવને મળેલમાનવદેહ એ પરમાત્માની કૃપાકહેવાય,જે દેહને પવિત્રરાહે લઈજાય
જગતમાં પરમાત્માએ અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મલીધો,જેહિંદુધર્મઆપીજાય
.....પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભારતદેશથી ભગવાનની કૃપાએ પ્રેરી જાય.
###################################################################

	
September 13th 2023

પવિત્રસંગ મળે પ્રેમનો

 ******
.             પવિત્રસંગ મળે પ્રેમનો

તાઃ૧૩/૯/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પાવનકૃપામળે પરમાત્માની માનવદેહને,જે જીવનમાં દેહનેપવિત્રરાહે જીવાડી જાય
પવિત્રપ્રેરણાનો સંગમળે ભગવાનનો,એ જીવના મળેલમાનવદેહને સુખ આપીજાય
.....જગતમાં અદભુતકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે ભારતદેશથી પવિત્ર પ્રેરણા કરી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધમળે,એ જીવને અનેકદેહથી જન્મથીમેળવાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,સમયે નિરાધારદેહથી બચાવીજાય
ગતજન્મના માનવદેહનાકર્મથી જીવનુઆગમનથાય,જે પ્રભુનીકૃપા દેહને મળતીજાય
ભગવાનની પવિત્રકૃપા જીવનેમળે,એ નિરધાર પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય
.....જગતમાં અદભુતકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે ભારતદેશથી પવિત્ર પ્રેરણા કરી જાય.
અવનીપર મળેલમાનવદેહને પરમાત્માની પ્રેરણાએ,જીવનમાં સમયનોસાથ મળીજાય
દેહને સમયે ઉંમરનો સાથમળે,જે બાળપણ જુવાની અને ઘેડપણથી અનુભવ થાય
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણાનો સાથ મળે,જે માનવદેહને હિંદુધર્મથૉપ્રેરી જાય
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને પુંજા કરાય
.....જગતમાં અદભુતકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે ભારતદેશથી પવિત્ર પ્રેરણા કરી જાય.
#####################################################################