April 26th 2024

પવિત્રકૃપાથી મળે

*****હનુમાન જન્મોત્સવના મહાઉપાય: દાદાની કૃપાથી દૂર થશે તમામ કષ્ટ, તમામ દોષથી મળશે મુક્તિ | hanuman jayanti 2024 upay bajrangbali will be happy by doing these measures*****
             પવિત્રકૃપાથી મળે

તાઃ૨૬/૪/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્ર નિખાલસ પ્રેમ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્ર પ્રેરણાથી મળી જાય
જીવનમાં નાકોઇજ આશા કે અપેક્ષા અડી જાય,એજ પવિત્રકૃપા પ્રભુની કહેવાય
.....પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને જન્મથી,માનવદેહ મળે જેદેહને કર્મથી સમજાય.
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે પવિત્ર નિખાલસપ્રેમથી જીવન જીવાય 
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે પવિત્ર ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
જગતમાં પ્રભુનીકૃપા ભારતદેશને મળી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્રદેહથી જન્મલીધો ભગવાનેભારતદેશમાં,જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મકહેવાય
.....પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને જન્મથી,માનવદેહ મળે જેદેહને કર્મથી સમજાય.
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી પ્રભુભારતદેશમાં જન્મીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળી હિંદુભક્તોને,જે જગતમાં હિંદુમંદીરને બનાવી જાય
શ્રધ્ધાથી ભગવાનને પગે લાગી ધુપદીપ પ્રગટાવી,દીવો કરી પ્રભુની આરતી કરાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભગવાનની માળા જપી,સમયે પરમાત્માની પુંજાકરાય
.....પરમાત્માની પવિત્રક્રુપાએ જીવને જન્મથી,માનવદેહ મળે જેદેહને કર્મથી સમજાય.\\
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

	
April 25th 2024

ભક્તિનો સંગાથમળે

 શિવ એટલે શું? પરમાત્માનું ધ્યાન કરતાં પ્રાર્થના કરીએ | Gujarat Times
            ભક્તિનો સંગાથમળે 

તાઃ૨૫/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રકૃપા પરમાત્માનીજ કહેવાય 
અવનીપર સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય 
.....જીવને ગતજન્મના દેહનાકર્મથી,અવનીપર જીવને જન્મમરણથી આગમન આપી જાય.
જગતમાં પવિત્રકૃપાપરમાત્માની,પવિત્ર ભારતદેશથી મળીજાય જ્યાં પ્રભુજન્મીજાય
અનેક પવિત્રદેશથી ભગવાન સમયે પવિત્રદેહથી,જન્મી હિંદુધર્મથી પ્રેરણાકરીજાય
અવનીપર પવિત્રહિંદુધર્મછે જેમાંભગવાન,પવિત્રદેહથીજન્મી ભારતનેપવિત્ર કરીજાય 
જીવનેસમયે જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએજીવને નિરાધારદેહથીબચાવીજાય
.....જીવને ગતજન્મના દેહનાકર્મથી,અવનીપર જીવને જન્મમરણથી આગમન આપી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મી જાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જેમાંભારતદેશથી ભક્તોનીપ્રેરણાથી મંદીરબનાવાય
શ્રધ્ધારાખીને ભગવાનની પવિત્રભક્તિ ઘરમાં કરવા,ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
મળેકૃપાપરમાત્માની જીવનાદેહને,જે નિરાધારદેહથીબચાવી પવિત્રભક્તિ કરાવીજાય
.....જીવને ગતજન્મના દેહનાકર્મથી,અવનીપર જીવને જન્મમરણથી આગમન આપી જાય.
#########################################################################
April 24th 2024

પરમ કૃપાળુ ભગવાન

*********
             પરમકૃપાળુ ભગવાન

તાઃ૨૪/૪/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જગતમાં પવિત્ર ભારતદેશથી મળી જાય
પરમાત્માએ પવિત્રદેહથી જન્મલીધા ભારતદેશમાં,જે શ્રધ્ધાથી ભક્તિ પ્રેરી જાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પ્રભુની પવિત્રક્રુપાએ મેળવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે પ્રભુકૃપાએ,જીવને મળેલદેહને શ્રધ્ધાથી સમજાય
ભગવાન પવિત્રદેહથી ભારતદેશમાં જન્મીજાય,જગતમાં એ પવિત્રદેશ કરીજાય
જીવનેઅવનીપર જન્મનોસંબંધ,સમયે માનવદેહ એ નિરાધારદેહથી બચાવીજાય
હિંદુધર્મના મંદીરની પ્રેરણા ભક્તોને મળે,જે જગતમાં હિંદુમંદીરને બનાવી જાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પ્રભુની પવિત્રક્રુપાએ મેળવાય.
પરમાત્મા ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈજાય,જે મળેલદેહને પ્રેરણાકરીજાય
દુનીયામાં સમયે જીવને જન્મમરણનો સાથમળે,જે માનવદેહને કર્મથીઅનુભવાય
ભગવાનની પવિત્રપ્રેરણા હિંદુધર્મમાં માનવદેહને મળે,સમયે ભક્તિરાહે પ્રેરીજાય
હિંદુધર્મના ભક્તોપર પ્રભુની પ્રેરણાથાય.જે જગતમાં પવિત્ર મંદીર બનાવી જાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પ્રભુની પવિત્રક્રુપાએ મેળવાય.
====================================================================
April 20th 2024

પવિત્રરાહે ભક્તિ

 
              પવિત્રરાહે ભક્તિ 

તાઃ૨૦/૪/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રઅદભુતકૃપા ભગવાનની માનવદેહને,પવિત્ર ભારતદેશથી શ્રધ્ધાથી મળી જાય
જીવને જન્મથી સમયે માનવદેહ મળે અવનીપર,જે જીવને ગતજન્મનાદેહથીજમળે 
......જીવના મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્રરાહે પ્રભુની ભક્તિ કરાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે જીવના માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી સમયે પ્રભુનેપુંજાય
જગતમાં ભગવાને જીવના મળેલ માનવદેહને,પવિત્રરાહે ભારતદેશથી પ્રેરણા કરી
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધા,જે દુનીયામાં જીવપરકૃપાકરીજાય
હિંદુધર્મમાં ભગવાને દેહલીધા જેપવિત્રધર્મથી,જગતમાં જીવને પવિત્રરાહઆપીજાય
......જીવના મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્રરાહે પ્રભુની ભક્તિ કરાય.
અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મલઈ,જીવના મળે માનવદેહને પ્રભુકૃપાએપ્રેરીજાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,સવારે દીવો કરી પ્રભુનીઆરતીકરાય
ભારતદેશમાં ભગવાનની કૃપાએ પવિત્ર હિંદુમંદીર બનાવી,ભક્તિનીપ્રેરણા કરીજાય
હિંદુધર્મના પવિત્રભક્તોને ભગવાનની કૃપામળતા,અનેક મંદીરો જગતમાં બંધાવાય
......જીવના મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્રરાહે પ્રભુની ભક્તિ કરાય.
######################################################################

	
April 18th 2024

પવિત્ર પ્રભુકૃપામળે

##########
             પવિત્ર પ્રભુકૃપામળે

તાઃ૧૮/૪/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે પવિત્ર ભારતદેશથી મળી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતમાં,જે પવિત્રજીવનઆપીજાય
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
ભારતદેશમાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય,જે પવિત્રરાહે પ્રેરણા કરીજાય
જીવને જગતમાં સમયે જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની કૃપા કહેવાય
અવનીપર જીવને જન્મમરણથી કર્મમળે,જે જીવને આગમનવિદાયઆપીજાય
પરમાત્માની પવિત્રકૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથીભક્તિકરાય
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાનસમયે ભારતદેશમાં પવિત્રદેહલઈજાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ પ્રેરણામળે,જે સમયે ઘરમાં ભક્તિ કરાવીજાય
શ્રધ્ધાથી ઘરના મંદીરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો કરીને પ્રભુની આરતી કરાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવના માનવદેહને,જીવનમાં પવિત્રકર્મનીરાહ મળે
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
હિંદુધર્મમાં ભગવાનપવિત્રદેહથી જન્મલઈ,ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરીજાય
ભગવાનની શ્રધ્ધાથી ઘરમાં સવારે આરતી કરાય,જે દેહને પવિત્રરાહે લઈજાય
પરમાત્માની પવિત્રભક્તોને પ્રેરણામળે,જે દુનીયામાં પવિત્રહિંદુમંદીરબનાવીજાય
ભગવાનને શ્રધ્ધાથીવંદનકરી આરતીકરતા,જીવના પવિત્રપરિવારનેસુખઆપીજાય
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
*******************************************************************

	
April 16th 2024

પવિત્રકૃપા જીવનાદેહપર

#####UAEમાં પ્રથમ હિંદુ મંદિર પૂર્ણ થયું- WD Lite , 14મી ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન થશે#####
            પવિત્રકૃપા જીવનાદેહપર

તાઃ૧૬/૪/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય
પાવનરાહ મળેલદેહને પ્રભુકૃપાએ મળે,જે જન્મમરણથી આગમન આપી જાય
.....ભગવાનની અદભુતકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
પવિત્રહિંદુ ધર્મથી પ્રેરણા મળે,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય 
જીવના મળેલ માનવદેહને ધર્મની પ્રેરણા મળી,જે શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય
જીવને ભગવાનનીકૃપાએ માનવદેહમળે,જે જગતમાં નિરાધારદેહથીબચાવીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમા ભગવાન,પવિત્રદેહથી ભારતદેશમાંજન્મીજાય
.....ભગવાનની અદભુતકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
દુનીયામાં પવિત્રધર્મ એ હિંદુધર્મ છે,જેમાં પ્રભુ અનેકદેહથીજન્મી પ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળી માનવદેહને,જે જગતમાં પવિત્ર મંદીરબનાવીજાય
પ્રભુની સેવા માનવદેહને સમયે ઘરમા,ધુપદીપ પ્રગટાવી આરતીકરીને પુંજાકરાય
દુનીયામાં પવિત્ર હિદુમંદીર ભક્તોપર પ્રભુની પ્રેરણા થતા,પવિત્રમંદીર થઈ જાય
.....ભગવાનની અદભુતકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
####################################################################
April 7th 2024

સંગાથ મળેસમયનો

 
.            સંગાથમળે સમયનો  

તાઃ૭/૪/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્રકૃપા પરમાત્માની જન્મથી મળેલદેહને મળે,જે સમયસાથે પ્રેરંણા કરી જાય
જીવના મળેલ માનવદેહને સમય સમજીને ચાલતા,ના કોઇજ અપેક્ષા અડી જાય
.....એ પવિત્રક્રુપા પરમાત્માની કહેવાય,જ્યાં જન્મથી મળેલદેહથી પવિત્રકર્મ કરાય.
અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મલઈજાય
પરમાત્મા અનેક પવિત્ર દેહથી જન્મી જાય,જેમની શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિ કરાય
સમયનોસાથમળે માનવદેહને,જે જીવને ઉંમરનો સંગાથ બાળપણ જુવાનીથી મળે
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જ્યાં જન્મથી મળેલદેહથી પવિત્રકર્મ કરાય.
પવિત્રકૃપા મળે ભગવાનની ભારતદેશથી,જ્યાં પ્રભુજન્મથી હિંદુધર્મથીજ પ્રેરી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે અવનીપર જન્મથી મળેલદેહને સુખઆપીજાય
હિંદુધર્મમાં શ્ર્ધ્ધાથી ભગવાનની પુંજા કરતા,પવિત્રપ્રભુકૃપાએ મંદીર બનાવી જાય
દુનીયામાં ભગવાનની કૃપાએ હિંદુધર્મના,અનેક પવિત્રમંદીર બનાવી ભક્તિ કરાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જ્યાં જન્મથી મળેલદેહથી પવિત્રકર્મ કરાય.
#################################################################

 

April 4th 2024

અદભુતકૃપા સમયની

 
             અદભુતકૃપા સમયની  

તાઃ૪/૪/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભક્તિની પવિત્રજ્યોત પ્રગટે શ્રધ્ધાળુ ભક્તોથી,જ્યાં પવિત્રરાહે ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપા મળે હિંદુધર્મથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મ લઈ જાય
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
ભગવાન શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરણાકરે,જ્યાં સમયે ઘરમાં કે મંદીરમાં પંજાકરાય  
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેમાં પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈ જાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશકર્યો,જ્યાં હિંદુ ધર્મના પવિત્ર મંદીરબનાવીજાય
હિંદુ ધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જે જીવને જન્મથી મળે એ પ્રભુકૃપા કહેવાય 
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય,કૃપાએ માનવદેહના પરિવારને સુખ મળીજાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં ઘરમાં ધુપદીપપ્રગટાવીઆરતીકરાય
સમયને સમજીને જીવનમાંસમયે ભક્તિકરતા,જીવના માનવદેહનેભક્તિમળીજાય 
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
######################################################################
       
April 3rd 2024

પવિત્રપ્રેમની જ્યોત

 ***Navratri 2022 : શું તમે નવરાત્રિમાં અખંડ જ્યોત પ્રગટાવો છો, તો આ નિયમોનું ચોક્કસ પાલન કરો - Gujarati News | Navratri 2022: Akhand Jyoti is lit in Navratri, then definitely plan these*** 
.            પવિત્રપ્રેમની જ્યોત 

તાઃ૩/૪/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને જન્મથી જગતમાં માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મળી જાય
માનવદેહને જીવનમાં અનેકરાહે કર્મકરાય,નાકદી સમયને છોડીને જીવન જીવાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
જગતમાં ભગવાનની પવિત્ર કૃપાએજ સમયે,જીવને જન્મથી માનવદેહ મળી જાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેમળેલ માનવદેહને,જીવનમાં કર્મનોસાથ મળીજાય
મળેલમાનવદેહને જીવનમાંસમયનીસાથેચલાય,જે બાળપણજુવાનીધેડપણથી જીવાય
અવનીપરના આગમનને જીવનમાં કર્મનોસંબંધ,એસમયે જન્મમરણથી બચાવીજાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
જગતમાં ભગવાનની પવિત્રપ્રેરણા કર્મનો સંગાથ આપે,જે સમય ઘરમાં પુંજાકરાય
મળે પવિત્રક્રુપા માનવદેહને જે હિંદુધર્મથી મેળવાય,પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
દુનીયામાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મલઈજાય
પવિત્ર અદભુતકૃપાએ પરમાત્માને પ્રેરણાએ,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય 
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
પવિત્ર હિંદુધર્મમાં ભગવાનના ભક્તોથી,અનેક પવિત્ર મંદીરો દુનીયામાં બનાવાય
શ્રધ્ધાથી ભગવાનની ભક્તિકરતા ભક્તો,દુનીયામાં આવી મંદીરમાં ભક્તિકરીજાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવના મળેલદેહને ભક્તિથી સુખ મળીજાય
માનવદેહને જીવનમાં હિંદુધર્મથી પ્રભુનીપુંજા કરાય,જે દેહનાજીવને મુક્તિમળીજાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
######################################################################
April 1st 2024

પવિત્રકેડી પ્રભુકૃપાએ

 ***પ્રદીપકુમારની કલમે… » ભક્તિની પવિત્રરાહ***
.            પવિત્રકેડી પ્રભુકૃપાએ  

તાઃ૧/૪/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનેજન્મથી પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય
પરમાત્માની પવિત્રકૃપાજ અવનીપર કહેવાય,જે જીવનાદેહને ભક્તિરાહે લઈજાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
પવિત્રકૃપા પ્રભુનીકહેવાય જે ભારતદેશનેપવિત્ર કરીજાય,એ જીવનાદેહનેપ્રેરીજાય 
અવનીપનીપર જીવને સમયનો સંગાથમળે,જે જીવને માનવદેહથી જન્મમળીજાય 
પરમાત્માની પાવનકૃપાએ જીવનેઅવનીપર,સમયે જન્મમરણનો સંગાથમળી જાય 
મળેલદેહને સમયનીસાથે ચાલતા કર્મનીરાહ મળે,જે આગમનવિદાયથીસ્પર્શીજાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
જીવનેસમયે માનવદેહમળે જે જન્મમળતા ઉંમરનો સાથમળે,જે સમયસાથેલઈજાય
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી કૃપાકરી જાય
નિરાધારદેહ એ જીવને પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી મળે,દેહને નાઆશાઅડીજાય
જીવને ભગવાનનીકૃપાએ સમયે જન્મથીમાનવદેહ મળે,જે જીવનેકર્મથી અનુભવાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
પવિત્રકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે અનેક પવિત્રદેહથી ભારતમાંજન્મીજાય
ભારતદેશમાં ભગવાનની પવિત્રકૃપા મળીજાય,જે માનવદેહને હિંદુધર્મથી પ્રેરી જાય
જગતમાં જીવનામળેલમાનવદેહને ભારતદેશથી,પવિત્રરાહ મળીજાય જે કૃપાકહેવાય
પવિત્ર હિંદુધર્મથી માનવદેહને ભક્તિરાહમળે,જે જીવનમાં હ્રધ્ધાથીઘરમાં પુંજાકરાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
#####################################################################

	
Next Page »