December 31st 2021

સુર્યદેવની કૃપા

  
.            .સુર્યદેવની કૃપા

તાઃ૩૧/૧૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પ્ર્ત્યક્ષ સુર્યદેવ છે,જે પભાતે માનવદેહને દર્શન આપી જાય
જીવને મળેલદેહને સમયનો સાથમળે,એ સવારસાંજથી અનુભવ થાય
....અજબકૃપાળુ છે જે મળેલદેહને,દીવસમાં પ્રભાત અને રાત્રી આપી જાય.
પરમકૃપાળુ દેવછે જે સવારના આગમને,સુર્યસ્નાનથી કૃપા કરી જાય
મળેલમાનવદેહને પ્રભાતે સુર્યદેવને વંદન કરતા,દેહને શાંંતિ મળીજાય
પવિત્ર શક્તિશાળી પત્યક્ષદેવને અર્ચનાકરી,ૐહ્રીંસુર્યાય નમઃથીપુંજાય
મળેલદેહના શરીરને નાકોઈ તકલીફ અડે, કે ના અશક્તિ અડીજાય 
....અજબકૃપાળુ છે જે મળેલદેહને,દીવસમાં પ્રભાત અને રાત્રી આપી જાય.
પ્રભાતે અવનીપર આગમનથતા,મળેલદેહપર કૃપાએ સવાર મળીજાય
ધરતીપર અબજોવર્ષોથી દર્શન આપતા,જીવનાદેહપર પાવનકૃપાથાય
જીવને મળેલ માનવદેહપર સમયે,સુર્યદેવની પવિત્રકૃપાનોઅનુભવથાય
મળેલ પરમાત્માનનોદેહજે સુર્યનારાયણ કહેવાય,અને સુર્યદેવથીપુંજાય
....અજબકૃપાળુ છે જે મળેલદેહને,દીવસમાં પ્રભાત અને રાત્રી આપી જાય.
#############################################################
December 29th 2021

પવિત્ર માનવદેહ

 ભગવાન શ્રીકૃષ્ણ દીવાની મીરાંબાઈ
.              પવિત્ર માનવદેહ

 તાઃ૨૯/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ
  
જગતમાં સંબંધ જીવને પ્રભુની કૃપાએ મળે,જે સમયની સાથેજ લઈ જાય
પવિત્ર પ્રેરણાએ જીવને માનવદેહ મળે,જે બીજા અનેકદેહથી બચાવીજાય
.....એ કૃપા પરમાત્માની મળે જીવને,જે ગતજન્મના દેહને પાવનરાહે દોરી જાય.
ભગવાનના અનેકદેહથી ભારતદેશમાં,અનેક પવિત્રદેવદેવીઓથી જન્મી જાય
મળેલદેહના જીવને પરમાત્માની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાની પવિત્રરાહ પકડાય
પવિત્રરાહ મળે જીવના દેહને સમયેજ મળે,એ નિખાલસ ભાવનાથી જીવાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપથી પરમાત્માની પુંજા કરાય,સંગે વંદનપણ કરાય
.....એ કૃપા પરમાત્માની મળે જીવને,જે ગતજન્મના દેહને પાવનરાહે દોરી જાય.
મળેલમાનવદેહને લાગણી માગણીને દુર રાખી,જીવનમાં પુંજાકરી ભક્તિકરાય
પરમાત્માની પાવનકુપા મળે જીવનમાં,એ મળેલ માનવદેહને સમયેજ સમજાય
જીવને અવનીપર આગમન થાય,જે પ્રાણીપશુજાનવરપક્ષી અને માનવદેહમળે
માનવદેહ એ પ્રભુની કૃપાએજ મળે,અંતે જીવને જન્મમરણથી મુક્તિ દઈજાય
.....એ કૃપા પરમાત્માની મળે જીવને,જે ગતજન્મના દેહને પાવનરાહે દોરી જાય.
##################################################################
December 29th 2021

સંગાથ મળે સમયનો

 નામ ગુમ જાયેગા.... ચહેરા યે બદલ જાયેગા... મેરા પ્યાર ભી તું હે....યે બહાર ભી તું હે.... - Abtak Media
.           .સંગાથ મળે સમયનો   

તાઃ૨૯/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
                                   
મળેલ જન્મ માનવદેહને જીવનમાં,જે ઉંમરથી દેહને સમયસાથે લઈ જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં પ્રભુની ભક્તિકરતા,જીવનમાં પરમાત્માનો પ્રેમ મળે
.....પવિત્રરાહ મળે જીવનમાં જે સં.૨૦૨૧ને વિદાય આપતા,સં.૨૦૨૨ મળી જાય.
કુદરતની આલીલાછે જગતમાં,જે જીવના મળેલદેહને સમય સાથે લઈજાય
મળેલદેહને ઉંમરનો સાથમળે જીવનમાં,જે દેહને જીવનમાં કર્મ કરાવીજાય
જન્મ મળતાજ દેહને બાળપણ પછી જુવાની મળે,અંતે ઘડપણ મળીજાય
જગતપર સમયનીસાંકળ એપરમાત્માની કૃપા,નાકોઇજ દેહથીકદી છટકાય
.....પવિત્રરાહ મળે જીવનમાં જે સં.૨૦૨૧ને વિદાય આપતા,સં.૨૦૨૨ મળી જાય.
મળેલમાનવદેહના જીવનનુ ચણતર એભણતરછે,જેદેહને જીવન જીવાડીજાય
નાકોઇ આશા અપેક્ષા રહૅ જીવનમાં,કે ના કદી મોહમાયા પણ અડી જાય
એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે મળેલદેહથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય
સમયને જગતમાં નાકોઇ પકડીશકે,પણ સમયને સમજતા ૨૦૨૨ આવીજાય 
.....પવિત્રરાૐૐૐૐહ મળે જીવનમાં જે સં.૨૦૨૧ને વિદાય આપતા,સં.૨૦૨૨ મળી જાય.
ૐૐૐૐૐ###################################################ૐૐૐૐૐ

	
December 28th 2021

સમયનો સાથમળે

 શુભ સમય આવતા પહેલા આ 10 સંકેતો તમને મળે છે અને ઘરમાં સાક્ષાત મહાલક્ષ્મીજી  પધારે છે.. - Gujarati Press
.            .સમયનો સાથમળે   

તાઃ૨૮/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ      

પવિત્રકૃપા પરમાત્માની મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
જીવને સંબંધ અવનીપર થયેલકર્મનો,જે જીવને સમયની સાથેજ લઈ જાય
.....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પરમાત્માની પાવનકૃપાથી મળી જાય.
મળેલ માનવદેહને જન્મ મળતા ઉંમરજ મેળવાય,જે સમય સાથે લઈ જાય
જગતમાં નાકોઇ દેહથી છટકાય,એ મળેલદેહના મગજને પ્રેરણા આપીજાય
કુદરતની આ કૃપા ધરતીપર કહેવાય,જે જીવને જન્મોજન્મથી મળતી જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,મનુષ્યદેહ મળે એપ્રભુનીકૃપા કહેવાય
.....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પરમાત્માની પાવનકૃપાથી મળી જાય.
મળેલમાનવદેહને સમયનો સાથમળે,એ શ્રધ્ધાથી ભગવાનનીપુંજા કરાવીજાય
પવિત્રભારતની ધરતીપર પ્રભુનીકૃપાએ,માનવદેહ મળે જે હિંદુધર્મ આપીજાય
હિંદુધર્મમાં અનેક પવિત્ર દેહથી જન્મ્યા,જે દેવદેવીઓથી આગમન થઈ જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં ભક્તિ કરતા,ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
.....સત્કર્મનો સંગાથ મળે માનવદેહને,જે પરમાત્માની પાવનકૃપાથી મળી જાય.
================================================================
December 27th 2021

ભગવાનનો પ્રેમ

 **કેવી રીતે થયું હતું ભગવાન શ્રી રામનું મૃત્યુ... શું હનુમાનજીની એક ભૂલ બની  હતી શ્રી રામના મૃત્યુનું કારણ.. - Gujju Media**
.           .ભગવાનનો પ્રેમ 

તાઃ૨૭/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટે ભારતથી,જે જીવના માનવદેહને પ્રેરીજાય 
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
 .....જગતપર જીવને ગતજન્મનાદેહથી,થયેલ કર્મનોસંબંધ જેજન્મ આપી જાય. 
અવનીપર પ્રભુનીકૃપાએ જીવને જન્મમરણથી,આગમનવિદાય મળી જાય 
મળેલ માનવદેહને સમયની સાથેજ લઈ જાય,જે દેહના કર્મથીજ દેખાય 
અદભુતકૃપા પ્રભુની જગતમાં થઈ,જેભારતમાં દેવદેવીઓથીજ જન્મીજાય 
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો,જેમાનવદેહને ધુપદીપથીજ પુંજનકરાવીજાય 
.....જગતપર જીવને ગતજન્મનાદેહથી,થયેલ કર્મનોસંબંધ જેજન્મ આપી જાય. 
પાવનરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય 
આંગણે આવી ભગવાનનો પ્રેમ મળે,જે ભક્તિની પવિત્રરાહે મળીજાય 
ભગવાનની પવિત્રરાહની કૃપામળતા,જીવનમાં નાકોઇઅપેક્ષા અડીજાય 
શ્રધ્ધાથી જીવનમાં દરરોજ ધુપદીપ પ્રગટાવીને,પરમાત્માને વંદન કરાય 
....જગતપર જીવને ગતજન્મનાદેહથી,થયેલ કર્મનોસંબંધ જેજન્મ આપી જાય.
 #############################################################
.
December 26th 2021

નિર્મળ ભક્તિનીરાહ

     
.          .નિર્મળ ભક્તિનીરાહ

તાઃ૨૬/૧૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જન્મમળે માનવદેહનો અવનીપર,જે સમયનીસાથે જગતમાં લઈ જાય
કુદરતની આ પાવનકૃપા મળે જીવને,જે અનેકદેહથી જીવ બચી જાય
.....જીવને સંબંધ ગતજન્મના દેહનાકર્મનો,જ્યાં નિખાલસ ભાવનાથી જીવાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જગતમાંહિંદુધર્મની પવિત્રરાહમળી માનવદેહને,જે પ્રભુનીપુંજા કરાવીજાય
શ્રધ્ધારાખીને પ્રભુએલીધેલ દેવદેવીઓની,નિખાલસભાવનાથી ભક્તિકરાય
ધુપદીપથી પુંજન કરી ભગવાનને,જીવનમાં દરેકસમયે વંદનકરીને પુંજાય
.....જીવને સંબંધ ગતજન્મના દેહનાકર્મનો,જ્યાં નિખાલસ ભાવનાથી જીવાય.
અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી,જે જીવને મળેલદેહને પ્રેરણા થાય
માનવદેહને જીવનમાં કર્મનીપવિત્રરાહ મળે,એ જન્મમરણથી જીવનેદેખાય
પ્રભુની જીવનમાં શ્રધ્ધાથી સેવા કરતા,મળેલદેહપર પરમાત્માનીકૃપા થાય
માનવદેહથી નિર્મળભક્તિનીરાહે જીવતા,જીવનમાંપ્રભુની પવિત્રપ્રેરણાથાય
.....જીવને સંબંધ ગતજન્મના દેહનાકર્મનો,જ્યાં નિખાલસ ભાવનાથી જીવાય.
#############################################################

	
December 26th 2021

મળેલદેહથી જાગતોરહેજે

****Untitled****
.          મળેલદેહથી જાગતોરહેજે

તાઃ૨૨/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયસમજીને ચાલતા મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મ કરાય
જીવનમાં નાકોઇ અપેક્ષા રહે,સાથે ના કોઇજ આશા કદીય રખાય
....એ ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
જગતમાં અદભુતકૃપા પરમાત્માની,જે હિંદુધર્મમાં પવિત્રરાહ અપીજાય
પવિત્ર ભારતદેશને કર્યો અવનીપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવવા,ભક્તિરાહ આપીજાય
શ્રધ્ધા રાખીને ભગવાનને ધુપદીપ કરી,આરતી કરીનેજ પ્રભુને પુંજાય 
....એ ભગવાનની પવિત્રકૃપામળે  માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
મળેલમાનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,એ સમયસાથે ચાલતા મેળવાય
જીવનમાં દેહને કર્મનીરાહ મળે,જે મળેલદેહને શ્રધ્ધાથીભક્તિકરાવીજાય
અવનીપર જીવનુ આગમન એપ્રભુનીકૃપા,જે દેહને પવિત્રરાહે લઈ જાય
જીવનમાં પ્રભુકૃપાએ શ્રધ્ધાઅને ભક્તિથતા,જીવથી જન્મમરણથી છુટાય 
....એ ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
##############################################################
December 25th 2021

જય દુર્ગામાતા

 Mahalaya: આજથી માતા દુર્ગાનું ધરતી પર આગમન થઈ રહ્યું છે, જાણો કથા અને મહત્વ
.            .જય દુર્ગામાતા

તાઃ૨૮/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપાએ ભારતદેશમાં,હિંદુધર્મમાં અનેકદેહથી જન્મલઈ જાય
જગતમાં મળેલમાનવદેહને પ્રભુનીકૃપામળે,જે મળેલદેહને પાવનરાહ દઈ જાય
.....જીવને ધરતીપર દેહનોસંબંધ છે,જે પ્રભુનીકૃપાએ જન્મમરણથી મુક્તિ મળી જાય.
પવિત્ર દેવ અને દેવીઓથી જન્મથી આવીજાય,જે ભારતનીભુમી પવિત્રકરીજાય
પ્રભુએ લીધેલ દેહમાં શ્રધ્ધાથી કોઇપણ દેહની,ઘરમાં ધુપદીપકરીને પુંજા કરાય
મળેપ્રેમ પરમાત્માનો જે દેહને જીવનમાં,એને ના કોઈઅપેક્ષાએ જીવન જીવાય
અનેક દેવીઓના દેહથી જન્મેલ માતાના દેહ કહેવાય,જે શ્રધ્ધાથી પુંજન કરાય
.....જીવને ધરતીપર દેહનોસંબંધ છે,જે પ્રભુનીકૃપાએ જન્મમરણથી મુક્તિ મળી જાય.
પવિત્ર માતા દુર્ગા છે જેમને ૐ હ્રીં દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી ઘરમાં પુંજન કરાય
પવિત્રકૃપાળૂ માતાછે હિંદુધર્મમાં,એમની નવરાત્રીમાં નવસ્વરૂપના ગરબા ગવાય
દુર્ગામાતાના દેહને ધુપદીપથી પુંજન કરી,ઘરમાંજ માતાની આરાધના પણ કરાય
મળે માતાની પવિત્રકૃપા મળેલદેહને,જ્ર જીવનમાં પવિત્રરાહે જીવનજીવાડી જાય
.....જીવને ધરતીપર દેહનોસંબંધ છે,જે પ્રભુનીકૃપાએ જન્મમરણથી મુક્તિ મળી જાય.
=====================================================================
 

 

 

December 25th 2021

વિઘ્નહર્તા શ્રીગજાનંદ

Ganesh Chaturthi 2021: દરેક શુભ કાર્યમાં શા માટે પૂજવામાં આવે છે ભગવાન શ્રી  ગણેશ ? જાણો આ ખાસ કારણ - Nation Gujarat | DailyHunt

.                વિઘ્નહર્તા શ્રીગજાનંદ

તાઃ૨૧/૧૨/૨૦૨૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પવિત્રહિન્દુધર્મમાં પિતા ભોલેનાથ,સંગે માતા પાર્વતીના લાડલા સંતાન
જગતમાં વિઘ્નહર્તા શ્રીગજાનંદ,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશજી કહેવાય
.....અવનીપર જીવને મળેલદેહને,સમયસાથે ભક્તિ કરી જીવતા અનુભવ થાય.
પરમશક્તિશાળી શ્રીશંકર ભગવાન,જેમને ભોલેનાથ મહાદેવ પણ કહેવાય
રાજા હિમાલયની પવિત્ર પુત્રી પાર્વતી,જે ભોલેનાતની જીવનસંગીની થાય
હિંદુધર્મમાં શક્તિશાળી શંકરભગવાનછે,જે જટાથી પવિત્રગંગા વહાવીજાય
ભારતદેશમાં પવિત્રરાહેજ જીવન જીવતા,પરિવારનુ કુળ પણ આગળ વધી
.....અવનીપર જીવને મળેલદેહને,સમયસાથે ભક્તિ કરી જીવતા અનુભવ થાય.
પવિત્રકૃપા મળી મમ્મીની જે પ્રથમ સંતાન,શ્રી ગણેશ જે પવિત્રપુત્ર કહેવાય
સમયે શ્રી કાર્તિકેય જન્મીજાય જેબીજોપુત્ર થાય,અંતે અશોકસુંદરી જન્મીજાય
શ્રીગણેશ પવિત્રપુત્ર થઈજાય હિંદુધર્મમાં,જે વિઘ્નહર્તા શ્રીગજાનંદ પણકહેવાય
પિતાની પવિત્રશક્તિછે જેહિંદુધર્મમાં,પિતાને બમબમભોલે મહાદેવથીય પુંજાય
.....અવનીપર જીવને મળેલદેહને,સમયસાથે ભક્તિ કરી જીવતા અનુભવ થાય.
*****************************************************************

 

December 24th 2021

પવિત્ર પ્રભુની કૃપા

 પવિત્ર એકાદશી એટલે શું? જાણો ઉપવાસનો અર્થ | what is the ekadashi and fast Meaning
.             .પવિત્ર પ્રભુની કૃપા

તાઃ૨૪/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતપર મળેલમાનવદેહને સમયમળી જાય,જે જીવનમાં કર્મકરાવી જાય
જીવનમાં સમયની સાથે ચાલતા માનવીનેજ,પરમાત્માની પાવનરાહ મળે
.....જીવને મળેલદેહને કર્મનો સંગાથ મળે,જે જીવને જન્મમરણથી સમજાય.
મળેલદેહપર પાવનકૃપા મળે પરમાત્માની,જે શ્રધ્ધાભાવનાથી પ્રભુને પુંજાય
અવનીપર પરમાત્માએ ભારતદેશને પવિત્ર કરવા,માનવદેહથી જન્મી જાય
અનેક પવિત્રદેહથી હિંદુધર્મને જગતમાં,પવિત્રધર્મથી ભારતનેપવિત્રકરીજાય
એ પવિત્ર પ્રભુની કૃપા કહેવાય,જે પવિત્રશાન ભારતની કૃપાએ થઈજાય 
.....જીવને મળેલદેહને કર્મનો સંગાથ મળે,જે જીવને જન્મમરણથી સમજાય.
પરમાત્માની પાવનકૃપા જગતમાં ભારતદેશપર,એટલેજ એ પવિત્રદેશ થાય
ભારતની ભુમીપર ભગવાન દેવઅનેદેવીઓથી,જન્મ લઈને પાવનકરી જાય
હિંદુધર્મની જ્યોતપ્રગટી અવનીપર,જે પરમાત્મા હિંદુધર્મમાં જન્મ લઈજાય
શ્રધ્ધારાખીને ઘરના મંદીરમાં ધુપદીપ કરી,આરતી કરીને પ્રભુની પુંજાથાય
.....જીવને મળેલદેહને કર્મનો સંગાથ મળે,જે જીવને જન્મમરણથી સમજાય.
############################################################
Next Page »