December 31st 2021

સુર્યદેવની કૃપા

  
.            .સુર્યદેવની કૃપા

તાઃ૩૧/૧૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પ્ર્ત્યક્ષ સુર્યદેવ છે,જે પભાતે માનવદેહને દર્શન આપી જાય
જીવને મળેલદેહને સમયનો સાથમળે,એ સવારસાંજથી અનુભવ થાય
....અજબકૃપાળુ છે જે મળેલદેહને,દીવસમાં પ્રભાત અને રાત્રી આપી જાય.
પરમકૃપાળુ દેવછે જે સવારના આગમને,સુર્યસ્નાનથી કૃપા કરી જાય
મળેલમાનવદેહને પ્રભાતે સુર્યદેવને વંદન કરતા,દેહને શાંંતિ મળીજાય
પવિત્ર શક્તિશાળી પત્યક્ષદેવને અર્ચનાકરી,ૐહ્રીંસુર્યાય નમઃથીપુંજાય
મળેલદેહના શરીરને નાકોઈ તકલીફ અડે, કે ના અશક્તિ અડીજાય 
....અજબકૃપાળુ છે જે મળેલદેહને,દીવસમાં પ્રભાત અને રાત્રી આપી જાય.
પ્રભાતે અવનીપર આગમનથતા,મળેલદેહપર કૃપાએ સવાર મળીજાય
ધરતીપર અબજોવર્ષોથી દર્શન આપતા,જીવનાદેહપર પાવનકૃપાથાય
જીવને મળેલ માનવદેહપર સમયે,સુર્યદેવની પવિત્રકૃપાનોઅનુભવથાય
મળેલ પરમાત્માનનોદેહજે સુર્યનારાયણ કહેવાય,અને સુર્યદેવથીપુંજાય
....અજબકૃપાળુ છે જે મળેલદેહને,દીવસમાં પ્રભાત અને રાત્રી આપી જાય.
#############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment