December 13th 2021

પ્રગટે પ્રેમની જ્યોત

 ખુશ્બુ મને ગમે. પ્રેમ ના બંધનમાં બાંધે એ ખુશ્બુ મને… | by Kiranbhai Panchal — “Aakash” | Medium
.            .પ્રગટે પ્રેમની જ્યોત

તાઃ૧૩/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને,માનવદેહ મળે જેને કર્મ મળીજાય
મળેલ માનવદેહને ગત જન્મે મળેલદેહના,થયેલકર્મથી રાહ મેળવાય
....એ પાવનક્રુપા પ્રભુની અવનીપર,જે નિખાલસ ભાવનાથી જીવાડી જાય.
કુદરતની આઅદભુતલીલા છે જગતપર,એ માનવદેહને સમયે સમજાય
જીવને ધરતીપર અનેકદેહનો સંબંધ,જે સમયે પ્રભુકૃપાએ અનુભવથાય
પવિત્રદેશ જગતમાં ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
જીવને સમયેમાનવદેહ મળે ભારતદેશમાં,જે પ્રભુકૃપાએ સમજાઇ જાય
....એ પાવનક્રુપા પ્રભુની અવનીપર,જે નિખાલસ ભાવનાથી જીવાડી જાય.
ધરતીપર જીવનેઅનેકદેહનોસંબંધ,પ્રાણીપશુજાનવરઅને પક્ષીપણ થવાય
માનવદેહ મળે એ પરમાત્માની પવિત્રકૃપા,જે દેહને સત્કર્મ કરાવી જાય
મળેલદેહને હિંદુધર્મની પવિત્રકૃપા થતા,શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
પ્રભુની શ્રધ્ધાથીભક્તિ ઘરમાંકરતા દેહપર,પ્રગટે પ્રેમની જ્યોત જીવનમાં
....એ પાવનક્રુપા પ્રભુની અવનીપર,જે નિખાલસ ભાવનાથી જીવાડી જાય.
###########################r###############################