December 16th 2021

પરમકૃપાળુ માબાપ

 Hariom Gunjan_March-April 2019
.           .પરમકૃપાળુ માબાપ

તાઃ૧૬/૧૨/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવનમાં પવિત્રપ્રેમ મળે સંતાનને,જે પરમકૃપાળુ માબાપથી મેળવાય
નાકોઇ અપેક્ષા જીવનમાં અડી જાય,એ સંતાનને સમયે સમજાઈજાય
.....મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે માબાપના પ્રેમથી મળી જાય.
કુદરતનીકૃપા એજ પરમાત્માની પ્રેરણા,જે અવનીપર માનવદેહ મેળવાય
જગતમાં માબાપના પવિત્ર પ્રેમના સંબંધથીજ,સંતાનનો જન્મ થઈ જાય
જીવને અવનીપર દેહમળે માનવનો,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાય
.....મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે માબાપના પ્રેમથી મળી જાય.
પવિત્રકૃપા ભારતદેશપર જ છે,જ્યાં પ્રભુના અનેકદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મથી જગતમાં જીવને મળેલ માનવદેહને,ભગવાનનીકૃપા મળી જાય
પાવનરાહમળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજા કરાય
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ,નાકોઇ આશા અપેક્ષા રખાય
.....મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે માબાપના પ્રેમથી મળી જાય.
#############################################################