December 10th 2021

અજબકૃપાળુ દેવ

 dijanar - Home | Facebook
.           અજબકૃપાળુ દેવ

તાઃ૧૦/૧૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં નાકોઇજ જીવથી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષા અડી જાય
એ પરમાત્માના દેહની કૃપા કહેવાય,જે અબજોવર્ષોથી દર્શન દઈજાય
....એ અજબકૃપા પ્રત્યક્ષ સુર્યદેવની,જે જન્મમળેલદેહને સવારસાંજ આપીજાય.
જીવને અનેકદેહથી જન્મ મળે,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય
માનવદેહને સમજણનો સંગાથ મળે,જે દેહને સમયની સાથે લઈ જાય
જગતપર સવારપડે જ્યાં સુર્યદેવનુ આગમન થાય,જેને પ્રભાત કહેવાય
અદભુતકૃપાળુ પ્રત્યક્ષદેવ છે,જે આકાશમાંથી દેહને દર્શન આપી જાય
....એ અજબકૃપા પ્રત્યક્ષ સુર્યદેવની,જે જન્મમળેલદેહને સવારસાંજ આપીજાય.
પ્રત્યક્ષ સુર્યદેહને નાકોઇ નાતજાત કે ધર્મઅડે,એ અજબશક્તિ કહેવાય
હિંદુધર્મમાં સુર્યદેવને સવારેઅર્ચનાકરી,ૐ હ્રી સુર્યાય નમઃથી વંદનકરાય
જગતમાં એ પ્રત્યક્ષકૃપાળુ દેવછે,જે દીવસે સાંજ આપી વિદાય લઈજાય
ભારતમાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ,દેશનેજગતમાં પવિત્રકરી જાય
....એ અજબકૃપા પ્રત્યક્ષ સુર્યદેવ છે,જે જન્મમળેલદેહને સવારસાંજ આપીજાય.
################################################################