December 29th 2021
. પવિત્ર માનવદેહ
તાઃ૨૯/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સંબંધ જીવને પ્રભુની કૃપાએ મળે,જે સમયની સાથેજ લઈ જાય
પવિત્ર પ્રેરણાએ જીવને માનવદેહ મળે,જે બીજા અનેકદેહથી બચાવીજાય
.....એ કૃપા પરમાત્માની મળે જીવને,જે ગતજન્મના દેહને પાવનરાહે દોરી જાય.
ભગવાનના અનેકદેહથી ભારતદેશમાં,અનેક પવિત્રદેવદેવીઓથી જન્મી જાય
મળેલદેહના જીવને પરમાત્માની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાની પવિત્રરાહ પકડાય
પવિત્રરાહ મળે જીવના દેહને સમયેજ મળે,એ નિખાલસ ભાવનાથી જીવાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપથી પરમાત્માની પુંજા કરાય,સંગે વંદનપણ કરાય
.....એ કૃપા પરમાત્માની મળે જીવને,જે ગતજન્મના દેહને પાવનરાહે દોરી જાય.
મળેલમાનવદેહને લાગણી માગણીને દુર રાખી,જીવનમાં પુંજાકરી ભક્તિકરાય
પરમાત્માની પાવનકુપા મળે જીવનમાં,એ મળેલ માનવદેહને સમયેજ સમજાય
જીવને અવનીપર આગમન થાય,જે પ્રાણીપશુજાનવરપક્ષી અને માનવદેહમળે
માનવદેહ એ પ્રભુની કૃપાએજ મળે,અંતે જીવને જન્મમરણથી મુક્તિ દઈજાય
.....એ કૃપા પરમાત્માની મળે જીવને,જે ગતજન્મના દેહને પાવનરાહે દોરી જાય.
##################################################################
December 29th 2021
. .સંગાથ મળે સમયનો
તાઃ૨૯/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ જન્મ માનવદેહને જીવનમાં,જે ઉંમરથી દેહને સમયસાથે લઈ જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં પ્રભુની ભક્તિકરતા,જીવનમાં પરમાત્માનો પ્રેમ મળે
.....પવિત્રરાહ મળે જીવનમાં જે સં.૨૦૨૧ને વિદાય આપતા,સં.૨૦૨૨ મળી જાય.
કુદરતની આલીલાછે જગતમાં,જે જીવના મળેલદેહને સમય સાથે લઈજાય
મળેલદેહને ઉંમરનો સાથમળે જીવનમાં,જે દેહને જીવનમાં કર્મ કરાવીજાય
જન્મ મળતાજ દેહને બાળપણ પછી જુવાની મળે,અંતે ઘડપણ મળીજાય
જગતપર સમયનીસાંકળ એપરમાત્માની કૃપા,નાકોઇજ દેહથીકદી છટકાય
.....પવિત્રરાહ મળે જીવનમાં જે સં.૨૦૨૧ને વિદાય આપતા,સં.૨૦૨૨ મળી જાય.
મળેલમાનવદેહના જીવનનુ ચણતર એભણતરછે,જેદેહને જીવન જીવાડીજાય
નાકોઇ આશા અપેક્ષા રહૅ જીવનમાં,કે ના કદી મોહમાયા પણ અડી જાય
એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે મળેલદેહથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય
સમયને જગતમાં નાકોઇ પકડીશકે,પણ સમયને સમજતા ૨૦૨૨ આવીજાય
.....પવિત્રરાૐૐૐૐહ મળે જીવનમાં જે સં.૨૦૨૧ને વિદાય આપતા,સં.૨૦૨૨ મળી જાય.
ૐૐૐૐૐ###################################################ૐૐૐૐૐ