April 15th 2024

પવિત્રતહેવાર ઉજવાય

 ***હિન્દુ તહેવાર | પર્વ | દિવાળી | ક્રિસમસ | હોળી | ઉત્તરાયણ | Hindu Festival | Indian Festival | Festivals of Gujarat***
             પવિત્રતહેવાર ઉજવાય

તાઃ૧૫/૪/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રહિંદુ તહેવાર સમયે ઉજવાય,જે ભગવાનની કૃપાએ મેળવાય 
પવિત્રદેવદેવીઓની શ્રધ્ધાળુ ભક્તોના સમયે,પવિત્રતહેવારર્ને સમયે ઉજવાય
.....જીવનેસમયે જન્મથી માનવદેહમળે,એ ભગવાનની જીવપર પવિત્રકૃપા કહેવાય.
અવનીપર જીવને સમયે ભગવાનની કૃપાએ,પવિત્રહિંદુધર્મમાં દેહ મળી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ જન્મ લઈ જાય
પરમાત્માના પવિત્રદેહથી ભગવાન,હિંદુધર્મમાં દેવ અને દેવીઓથી જન્મીજાય
પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી ભારતમાં જન્મી જાય 
.....જીવનેસમયે જન્મથી માનવદેહમળે,એ ભગવાનની જીવપર પવિત્રકૃપા કહેવાય.
અદભુતકૃપા ભગવાનની મળે ભારતદેશને,જ્યાં હિંદુધર્મના તહેવારોને ઉજવાય
જગતમાં હિંદુધર્મના ભક્તો શ્રધ્ધાસાથે ચાલીજાય,જે પવિત્રમંદીરો બનાવીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં પવિત્રદેહથી પ્રભુ જન્મ લઈ પ્રેરણા કરી જાય
અનેક પવિત્રહિદુતહેવારો સમયે ભારતથી,પરદેશમાં આવી ભક્તિથી કરીજાય
.....જીવનેસમયે જન્મથી માનવદેહમળે,એ ભગવાનની જીવપર પવિત્રકૃપા કહેવાય.
હિંદુધર્મએ ભારતદેશથી જન્મથીમળેલ માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિએ પ્રેરીજાય
જીવને સમયે જન્મથીદેહ મળે,સમયેશ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીપ્રેરણા મળીજાય
પવિત્રમંદીર હિંદુધર્મના ભક્તોથી દુનીયામાં બંધાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
પવિત્રતહેવારો સમયે ઉજવાય,જેમાં હિંદુભક્તો રાસગરબાઅનેદાંડીયારમીજાય
.....જીવનેસમયે જન્મથી માનવદેહમળે,એ ભગવાનની જીવપર પવિત્રકૃપા કહેવાય.
##################################################################
April 11th 2024

નવદુર્ગાની નવરાત્રી

  ***માં દૂર્ગાના આ 9 સ્વરૂપની નવરાત્રિએ કરવામાં આવે છે પૂજા***
.            નવદુર્ગાની નવરાત્રી

તાઃ૧૧/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રહિંદુ તહેવારમાં દુર્ગામાતાની કૃપાએ,પવિત્ર નવરાત્રીને સમયે ઉજવાય
ગરબેરમતા તાલીપાડીને માતાને વંદન કરી,નવદીવસ માતાનાગરબા ગવાય
.....હિંદુધર્મમાં સમયે પવિત્ર પ્રસંગને ઉજવાય,જે નવરાત્રીએ નવગરબાથી રમાય.
પ્રથમ નોરતે દુર્ગામાતાના પ્રથમ દેહને,શેલપુત્રીથી વંદનકરીને ગરબે ઘુમાય
બીજે નોરતે બ્રહ્મચારીની માતાને વંદન કરીને,તાલીપાડીનેજ ગરબા રમાય
નવરાત્રીના ત્રીજા નોરતે ચંદ્રઘંટામાતાને ગરબે રમી,નવરાત્રીએ વંદન થાય
નવરાત્રીના ચોઠાનોરતે માતા કુષ્મંડાને વંદન કરી,હિદુધર્મમાં ગરબા ગવાય
.....હિંદુધર્મમાં સમયે પવિત્ર પ્રસંગને ઉજવાય,જે નવરાત્રીએ નવગરબાથી રમાય.
માતાની પવિત્રકૃપામળે ભક્તોને,પાંચમા નોરતે સ્કંદમાતાને વંદનકરીનેગવાય
નવરાત્રીના છથ્થાનોરતે કાત્યાયનીમાતાને,ગરબેરમીને તાલીપાડીને વંદનથાય
હિંદુધર્મમાં દુર્ગામાતાની પ્રેરણાએ સાતમા નોરતે,કાલરાત્રીમાતાને વંદનકરાય
પવિત્ર દુર્ગામાતાની પાવનકૃપા મળે ભક્તોને,જે દેહને સમયસાથે જીવાડીજાય
.....હિંદુધર્મમાં સમયે પવિત્ર પ્રસંગને ઉજવાય,જે નવરાત્રીએ નવગરબાથી રમાય.
નવરાત્રીના આઠમા નોરતે મહાગોરીમાતાને,તાલીપાડીને વંદન કરીને પુંજાય
અદભુતકૃપા દુર્ગામાતાની હિંદુભક્તોપર,જે નવમાનોરતે સિધ્ધીદાત્રીને પુંજાય
હિંદુધર્મમાં માતાની પવિત્રકૃપા કહેવાય,એ પવિત્રપ્રસંગે દેહને પ્રેરણાકરીજાય
નવદુર્ગાના પવિત્રનોરતે સમયે ભક્તોની પ્રેરણામળે,જે સમયેગરબે રમાડીજાય 
.....હિંદુધર્મમાં સમયે પવિત્ર પ્રસંગને ઉજવાય,જે નવરાત્રીએ નવગરબાથી રમાય.
#################################################################
April 9th 2024

પવિત્ર માતાનીકૄપા

  
.           પવિત્ર માતાનીકૃપા

તાઃ૯/૪/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે ભારતદેશથી પવિત્ર ભક્તિરાહ મળે
પરમાત્માના પવિત્રજીવથી ભારતદેશમાં,પવિત્ર દેવદેવીઓથીજન્મી જાય
.....પવિત્રધર્મમાં પ્રભુની પ્રેરણાથી તહેવારો ઉજવાય,સમયે નવરાત્રી ઉજવાય.
પવિત્ર નવરાત્રીમાં નવમાતાની પવિત્રપુંજા કરી,ભક્તોથી ગરબા રમાય
પુજ્ય માતાદુર્ગાનીપ્રેરણા માનવદેહનેમળે,જે પવિત્રતહેવારેપ્રેરણાકરીજાય
નવરાત્રીના પવિત્રદીવસેઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો કરીઆરતીકરાય
હિંદુધર્મએ પવિત્રધર્મ કહેવાય,પ્રભુનીકૃપાએ ભારતદેશમાં જન્મલઈ જાય 
.....પવિત્રધર્મમાં પ્રભુની પ્રેરણાથી તહેવારો ઉજવાય,સમયે નવરાત્રી ઉજવાય.
નવરાત્રીનાનવદીવસે દુર્ગામાતાના નવસ્વરુપની,ધુપદીપ પ્રગટાવીપુંજાથાય
ભારતદેશમાં પભુદેવદેવીઓથી જન્મલઈજાય,જેધર્મનીપવિત્રરાહેજીવાડીજાય
પવિત્રમાતાના નવસ્વરૂપની નવરાત્રીમાંપુંજાકરાય,જે પવિત્રકર્મકરાવી જાય
ભારતદેશએ પવિત્રદેશકહેવાય,જે પવિત્રહિંદુધર્મથી જગતમાં પ્રેરણાકરીજાય
.....પવિત્રધર્મમાં પ્રભુની પ્રેરણાથી તહેવારો ઉજવાય,સમયે નવરાત્રી ઉજવાય.
###############################################################
April 9th 2024

પવિત્રહિંદુ તહેવાર

***જગદંબાની સ્તુતિ, જપ, તપ અને આરા***

              પવિત્રહિંદુ તહેવાર 
 
તાઃ૯/૪/૨૦૨૪   (નવરાત્રિ ઉજવાય)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રધર્મની પ્રેરણામળે હિંદુધર્મથી,જે પવિત્ર તહેવારથી ઉજવાય
પવિત્ર દુર્ગામાતાની કૃપાથી નવરાત્રીના,નવદીવસમાં ગરબે રમીનેપુંજાકરાય
.....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય.
પવિત્રતહેવાર એમાતાની કૃપાએ મળે,એ હિંદુધર્મમાં પવિત્રરાહે જીવાડીજાય
નવરાત્રીમાં પુજ્ય દુર્ગામાતાની કૃપાએ,માતાના નવ સ્વરૂપના ગરબાગવાય
પવિત્રકૃપા મળે પવિત્રરાહે જીવતા ભક્તોને,જે ગરબે રમીને વંદન કઈ જાય
પવિત્ર હિંદુધર્મની કૃપામળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેવદેવીઓથી જન્મીજાય
.....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય.
હિંદુધર્મમાં પવિત્ર દેવઅનેદેવીઓથી જન્મલઈ,ભારતદેશને પવિત્રદેશ કરીજાય
પવિત્ર તહેવારને સમયે ઉજવતા માનવદેહ પર,સમયે ભગવાનની કૃપા થાય
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,જે દેહનેકર્મ આપીજાય
પવિત્રહિંદુધર્મની કૃપા મળે માનવદેહને,જે પવિત્રતહેવારથી પ્રસંગને ઉજવાય
.....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય.
ભારતદેશએ પવિત્રદેશ કહેવાય જ્યાં હિંદુધર્મથી,જીવના મળેલદેહને પ્રેરીજાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી જન્મમરણ આપી જાય,ના જીવથીદુરરહેવાય
હિંદુધર્મમાં માતાની પવિત્રકૃપામળે જીવનાદેહને,જે જન્મમરણથી બચાવીજાય
નવરાત્રીના પવિત્રતહેવારને ઉજવતા,માતાની પવિત્રકૃપાએ જીવનજીવાડીજાય
.....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
#####ૐ****ૐ#####***********************ૐ#####ૐ*****ૐ######
===============================================================

	
April 2nd 2024

સમયનો પવિત્રસંગાથ

  આઇ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ગળઘરા
       (શ્રી ખોડિયાર માતાજી)
.            સમયનો પવિત્ર સંગાથ 

તાઃ૨/૪/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્રકૃપા હિંદુધર્મથીમળે,જે પ્રભુએ જન્મથી લીધેલદેહથી મળીજાય
પરમાત્માએ સમયે ભારતદેશમાં જન્મલઈ,માનવદેહને પવિત્રભક્તિ આપીજાય
.....સમયેજીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ પવિત્રકૃપાથી મેળવાય.
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે દેહને પવિત્રકર્મકરાવી જાય
અદભુતક્રુપાપરમાત્માની અવનીપરકહેવાય,જીવના દેહને ભારતદેશથીપ્રેરણાથાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે સમયે હિંદુધર્મથી ઘરમાં ભ્ગવાનનીપુંજાથાય
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મ લઈજાય 
.....સમયેજીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ પવિત્રકૃપાથી મેળવાય.
ભગવાનનાપ્રેમથી માનવદેહને ભક્તિની પ્રેરણામળે,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજાથાય
માનવદેહને સમયે શ્રધ્ધાથી ભક્તિકરતા,જીવનમા પરિવારને સુખપણ મળીજાય
હિંદુધર્મમાં જગતમાં સમયે પવિત્રદેવ અનેદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ જાય
દુનીયામાં હિંદુધર્મપવિત્રધર્મ કહેવાય,જેમના અનેકપવિત્રમંદીરો ભક્તોબનાવીજાય
.....સમયેજીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ પવિત્રકૃપાથી મેળવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

	
March 24th 2024

પરમાત્માનોપ્રેમ

 *****On the night of Holika Dahan, there is a tradition of chanting mantras and meditation, you can use ashes in Shiva Puja | હોળી છે રાત્રી જાગરણનું પર્વ: હોલિકા દહનની રાતે મંત્ર*****
.                 પરમાત્માનોપ્રેમ

તાઃ૨૪/૩/૨૦૨૪  (પવિત્રહોળીનો તહેવાર) પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની મળે હિંદુધર્મમાં,જે પવિત્ર ભારતદેશથી મળી જાય
પવિત્રદેહથી પ્રભુએ જન્મલીધા ભારતદેશમાં,એ જગતમાં પવિત્રદેશકહેવાય
.....ભગવાને સમયે દેવદેવીઓથી જન્મલીધા,જે માનવદેહને પવિત્રજીવન આપીજાય.
જગતમાં ભારતદેશથી પ્રભુનીકૃપાએ,જીવના મળેલદેહને પવિત્રતહેવાર મળે
પવિત્રપ્રેરણાપરમાત્માની ભારતમાં જન્મેલદેહનેમળે,જે દુનીયામાં પ્રસરીજાય
હિંદુધર્મ એપવિત્રધર્મ કહેવાય,જેમાં શ્રધ્ધાથી જીવનાદેહથી પ્રભુનીપુંજાકરાય
ભારતદેશથી મળેલ પ્રભુનીપ્રેરણાથી,દુનીયામાં હિંદુભક્તો મંદીરબનાવીજાય 
.....ભગવાને સમયે દેવદેવીઓથી જન્મલીધા,જે માનવદેહને પવિત્રજીવન આપીજાય.
જીવને જગતમાં પરમાત્માનીકૃપાએ માનવદેહથી દેહમળે,જે કર્મ કરાવીજાય
જગતમાં જીવને જન્મમરણથી અનુભવથાય,જે પ્રભુનીપ્રેરણાએ જીવનજીવાય
પવિત્ર તહેવારને સમયે ઉજવણી કરતા,મળેલદેહને ભગવાનનીકૃપામળીજાય
હોળીનો પવિત્રતહેવાર દુનીયામાં ઉજવાય,એ હિંદુધર્મની પ્રભુનીકૃપાકહેવાય
.....ભગવાને સમયે દેવદેવીઓથી જન્મલીધા,જે માનવદેહને પવિત્રજીવન આપીજાય.
###################################################################
March 23rd 2024

આરાસુરથી પધારજો

**********
.            આરાસુરથી પધારજો

તાઃ૨૩/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
જગતમાં પવિત્ર હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે,જે માનવદેહને સુખ આપી જાય
પવિત્રદેવ અને દેવીઓની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાય
.....શ્રધ્ધાથી પુજ્ય અંબામાતાને વંદનકરી,આરાસુરથી પધારવાની વિનંતી કરાય.
પવિત્રકૃપાળુ વ્હાલાઅંબામાતાને શ્રધ્ધાળુ ભક્તોથી,પુંજા કરી માતાનેવંદનકરાય 
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મછે,જેમાં પવિત્રદેહથી ભારતદેશમાં પ્રભુજન્મીજાય 
શ્રધ્ધાથી ભક્તો સમયનીસાથે ચાલતા,માતાજીને શ્રી અંબે શરણં મમઃથીપુંજાય
ભારતદેશજ જગતમાં પવિત્રદેશ કહેવાય,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મીજાય
.....શ્રધ્ધાથી પુજ્ય અંબામાતાને વંદનકરી,આરાસુરથી પધારવાની વિનંતી કરાય.
અવનીપરજીવને પ્રભુકૃપાએ જન્મથીમાનવદેહમળે,જે હિંદુધર્મથી પ્રેરણાઆપીજાય
ભગવાનની પવિત્રહિંદુધર્મનીકૃપાથીભક્તો,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને આરતીકરાય
એજ પવિત્ર પ્રભુનીકૃપા કહેવાય,જે ભારતદેશમાં પવિત્રદેવદેવીઓથી જન્મી જાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ પ્રેરણામળે,જે મળેલદેહનો્ જન્મપવિત્રથાય
.....શ્રધ્ધાથી પુજ્ય અંબામાતાને વંદનકરી,આરાસુરથી પધારવાની વિનંતી કરાય.
#################################################################

 

January 30th 2024

સમયની સાંકળનીકૃપા સમયનો સાથ

        *****Tara shabdono saath - An online Gujarati story written by Meena shah | Pratilipi.com*****
.            સમયની સાંકળનીકૃપા

તાઃ૩૦/૧/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર ભગવાનની પવિત્રકૃપા મળે,જે મળેલમાનવદેહને પવિત્રરાહે લઈ જાય
જીવને જગતમાં સમયે જન્મથી દેહ મળે,એ સમયની સાંકળથી એહ આપીજાય
......પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય.
જીવને અવનીપર સમયનોસાથ મળે,એપ્રભુનીકૃપા જેનિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનીકેડીમળે,જે પ્રભુનીકૃપા સમયસાથે ચલાવીજાય
અદભુતલીલા જીવને જન્મથીમળેલદેહને સમજાય,જે જીવનમાં કર્મનોસાથેલઈજાય
પરમાત્માનીકૃપા માનવદેહને ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
......પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય.
જન્મથી મળેલ માનવદેહ એ ભગવાનનીકૃપાકહેવાય,જે સમય સાથે ચલાવીજાય
ગતજન્મના જીવનામાનવદેહના થયેલકર્મથી,જીવને જન્મમરણનો સંબંધમળીજાય
અવનીપર મળેલ માનવદેહને,સમયનીસાંકળ જીવનાદેહને સમય સાથે લઈ જાય
પ્રભુનીકૃપાએ જીવનાદેહને સમયે,બાળપણ જુવાની અને ઘેડપણ દેહનેઅડીજાય
......પરમાત્માનો પવિત્રપ્રેમ મળૅ જીવનાદેહને,જે મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય.
#################################################################

January 25th 2024

પવિત્રકૃપા બાબાની

 ******
.            પવિત્રકૃપા બાબાની

તાઃ૨૫/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પવિત્રક્રુપા લઈ ભગવાનની પાર્થીવગામમાં જન્મી,સમયે શેરડીગામમાં આવી જાય
પવિત્રસાથ મળ્યો શેરડીગામમાં દ્વારકામાઇનો,જે શ્રધ્ધાસબુરીથી જીવન પ્રેરી જાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,સંત સાંઇબાબાએ પ્રેરણાકરી ભક્તિરાહે જીવાય.
માનવદેહથી જીવને આગમન મળે,પરમાત્માની કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
સમયે જીવને પરમાત્માની પ્રેરણા મળે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય
પવિત્રસંત સાંઇબાબાની માનવદેહને રાહ મળે,એ શ્રધ્ધાઅને સબુરીથી પુંજાકરાય 
જીવનમાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરતા,અલ્લા અને ઇશ્વરની કૃપાથાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,સંત સાંઇબાબાએ પ્રેરણાકરી ભક્તિરાહે જીવાય.
પવિત્ર પ્રેરણા જીવના મળેલમાનવદેહને,સાંઇબાબા શેરડીમાંઆવી પ્રેરણા કરીજાય
શ્રધ્ધારાખીને પ્રભુને વંદનકરતા,માનવદેહપર પ્રભુનીકૃપાથાય ના નાતજાત અડીજાય
પવિત્ર શંકરભગવાનની કૃપાએ સંત સાંઇબાબા જન્મી,ભારતદેશમાં કૃપા કરી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે જન્મથી મળેલ,માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,સંત સાંઇબાબાએ પ્રેરણાકરી ભક્તિરાહે જીવાય.
#####################################################################
October 26th 2023

અદભુતકૃપાનો સંગ

 
.            અદભુતકૃપાનો સંગ

તાઃ૨૬/૧૦/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાડી જાય
અદભુતકૃપા સમયે કલમપ્રેમીઓની મળૅ,એ કલમનીકેડીને પવિત્ર્રરાહેપ્રેરીજાય
.....મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમયની સાથે જીવાય.
જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ના સમયને કદી કોઇદેહથી પકડાય 
અવનીપર પ્રભુની કૃપાએ જીવને માનવદેહમળે,જે નિરાધારદેહથી બચાવીજાય
સમયની સાથે સમજીને ચાલતા મળેલદેહને,ઉંમરે બાળપણજુવાનીસાથે ચલાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે પવિત્રભારતદેશથી મળતી જાય
.....મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમયની સાથે જીવાય.
ભગવાને પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે દેહનાસુખમાટે ભક્તિરાહે પ્રેરીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ જેપવિત્રદેશથી,મળેલમાનવદેહને જીવનમાં પ્રેરણાકરીજાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથીકદી દુરરહી જીવાય 
જગતમાં અદભુતકૃપા ભગવાનની,જે જીવના મળેલદેહને સમયની સાથે લઈજાય
.....મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમયની સાથે જીવાય.
################################################################
Next Page »