March 23rd 2024

આરાસુરથી પધારજો

**********
.            આરાસુરથી પધારજો

તાઃ૨૩/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
જગતમાં પવિત્ર હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે,જે માનવદેહને સુખ આપી જાય
પવિત્રદેવ અને દેવીઓની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાય
.....શ્રધ્ધાથી પુજ્ય અંબામાતાને વંદનકરી,આરાસુરથી પધારવાની વિનંતી કરાય.
પવિત્રકૃપાળુ વ્હાલાઅંબામાતાને શ્રધ્ધાળુ ભક્તોથી,પુંજા કરી માતાનેવંદનકરાય 
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મછે,જેમાં પવિત્રદેહથી ભારતદેશમાં પ્રભુજન્મીજાય 
શ્રધ્ધાથી ભક્તો સમયનીસાથે ચાલતા,માતાજીને શ્રી અંબે શરણં મમઃથીપુંજાય
ભારતદેશજ જગતમાં પવિત્રદેશ કહેવાય,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મીજાય
.....શ્રધ્ધાથી પુજ્ય અંબામાતાને વંદનકરી,આરાસુરથી પધારવાની વિનંતી કરાય.
અવનીપરજીવને પ્રભુકૃપાએ જન્મથીમાનવદેહમળે,જે હિંદુધર્મથી પ્રેરણાઆપીજાય
ભગવાનની પવિત્રહિંદુધર્મનીકૃપાથીભક્તો,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને આરતીકરાય
એજ પવિત્ર પ્રભુનીકૃપા કહેવાય,જે ભારતદેશમાં પવિત્રદેવદેવીઓથી જન્મી જાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ પ્રેરણામળે,જે મળેલદેહનો્ જન્મપવિત્રથાય
.....શ્રધ્ધાથી પુજ્ય અંબામાતાને વંદનકરી,આરાસુરથી પધારવાની વિનંતી કરાય.
#################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment