March 2nd 2024
. પવિત્રરાહ સમયની
તાઃ૨/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજ પવિત્રરાહે જીવાય
જીવના જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં સમયસાચવીને પાવનકર્મકરાય
.....પવિત્રકૃપા પરમાત્માની મળે જીવના માનવદેહને,જે દેહને ભક્તિરાહે લઈ જાય.
જીવના મળેલદેહને અવનીપર કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ આપી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ ઘરમાં પ્રભુનીપુંજા કરાવી જાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળે,જ્યાં ભગવાનનીકૃપા મેળવાય
મળેલદેહને જીવનમાં કર્મનીરાહમળે,જે પ્રભુનીકૃપા દેહને કર્મનીરાહે અનુભવાય
.....પવિત્રકૃપા પરમાત્માની મળે જીવના માનવદેહને,જે દેહને ભક્તિરાહે લઈ જાય.
પવિત્ર પરમાત્માની કૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે પવિત્રરાહે લઈ જાય
જીવનમાં સમયનીસાથે ચાલતા પવિત્રરાહે જીવાય,ના મોહમાયા દેહને સ્પર્શીજાય
જીવને ભગવાનનીકૃપા પવિત્રપ્રેરણા કરીજાય.જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
.....પવિત્રકૃપા પરમાત્માની મળે જીવના માનવદેહને,જે દેહને ભક્તિરાહે લઈ જાય.
####################################################################