સમયની સંગાથ
########## . સમયનો સંગાથ તાઃ૨૧/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવને પરમાત્માની પવિત્રકૃપાએ સમયે,જન્મથી જીવને માનવદેહ મળી જાય અવનીપર જીવને અનેકદેહથી જીવને આગમન મળે,એજ પ્રભુનીકૃપા કહેવાય .....જગતમાં જીવને સમયે આગમનવિદાયની રાહ મળે,નાકોઇ જીવથી દુર રહેવાય. જગતમાંભારતદેશને પવિત્રદેશકહેવાય,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભગવાને,જે અનેકપવિત્ર મંદીર બંધાઇ જાય જીવને સમયે પ્રભુની પવિત્રકૃપા મળે,એ જીવને માનવદેહથી જન્મ મળી જાય મળેલમાનવદેહને પવિત્રકર્મનો સંગાથમળે,જ્યાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુનીપુંજાકરાય .....જગતમાં જીવને સમયે આગમનવિદાયની રાહ મળે,નાકોઇ જીવથી દુર રહેવાય. અવનીપર જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,જે હિંદુધર્મથી પ્રભુની પ્રેરણા મળતી જાય જગતમાં હિંદુધર્મના પવિત્રમંદીર,શ્રધ્ધાળુ ભક્તોથી પ્રભુકૃપાએસમયે બંધાઇજાય સમયેભગવાને અનેકપવિત્રદેહથી ભારતદેહમાં જન્મલઈ,દુનીયામાં પ્રેરણાકરીજાય .....જગતમાં જીવને સમયે આગમનવિદાયની રાહ મળે,નાકોઇ જીવથી દુર રહેવાય. ====================================================================