March 7th 2024

અદભુતકૃપાએ મળે

***સોમવારે અવશ્ય કરો આ ઉપાય, મહાદેવ આપશે મનપસંદ આશીર્વાદ - Gujarati News | Must do this remedy on Monday Mahadev will give favorite blessing - Must do this remedy on Monday Mahadev*
.              અદભુતકૃપાએ મળે

તાઃ૭/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
           
જગતમાં સમયને નાપકડાય માનવદેહના જીવથી,એ પરમાત્માનીકૃપાએ અનુભવાય
જીવને અવનીપર જન્મમરણથી અનુભવથાય,નાકોઇ જીવના મળેલદેહથીદુર રહેવાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવનાદેહને કર્મનીરાહ આપી જાય.
ભગવાનની પવિત્રકૃપાજગતમાં પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુનીકૃપાએ પ્રેરણામળીજાય
જીવનેસમયે માનવદેહથી જન્મમળે,આપવિત્રકૃપામળે,જે નિરાધારદેહથી બચાવીજાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશકર્યો,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઇને પ્રેરીજાયુઉ
જગતમાં પવિત્ર હિન્દુધર્મથી માનવદેહને,ભારતદેશથી પ્રભુની પવિત્રપ્રેરણા મલિ જાય 
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવનાદેહને કર્મનીરાહ આપી જાય.
પવિત્રધર્મની પ્રેરણા માટે ભારતદેશના ભક્તો,દુનીયામાં શ્રધ્ધાથી મંદીર બનાવી જાય
શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતી કરાય,અને ત્યારપછી પ્રભુનેવંદનકરાય
જીવને જન્મથી માનવદેહમળે જીવનમાં,એ સમયેદેહને પ્રભુનીકૃપામળે જેસુખઆપીજાય
અવનીપર જીવનેજન્મમરણની રાહમળે,સમયે પ્રભુકૃપાએ જન્મમરણથી મુક્તિમળી જાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવનાદેહને કર્મનીરાહ આપી જાય
##########################################################################