March 13th 2024

પવિત્રતહેવાર હિંદુધર્મમાં

  ###હિંદુ ધર્મના આ પ્રતિકને વિશ્વભરમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે | importance of swastika$$$
.            પવિત્રતહેવાર હિંદુધર્મમાં

તાઃ૧૩/૩/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્રધાર્મિક તહેવારને પવિત્રભારતદેશમાં,હિંદુ તહેવારને ઉજવાય
પવિત્રકૃપા ભગવાનની કહેવાય,જે ભારતદેશમાં અનેકપવિત્રદેહથીજન્મીજાય
.....પવિત્ર પ્રભુનીકૃપાએ હિંદુધ્ર્મથી ભારતમાં,ભગવાન જન્મલઈ પવિત્ર કરી જાય.
હિંદુધર્મ એપવિત્રધર્મ જન્મથી મળેલદેહને મળીજાય,જે પવિત્રધર્મેજીવાડીજાય 
પરમાત્માએ પવિત્રદેહથી સમયે જન્મલીધા,એ મળેલદેહને હિંદુધર્મથીપ્રેરીજાય
ભારતદેશના પવિત્રહિંદુધર્મના ભક્તો,દુનીયામાં હિંદુધર્મના મંદીરબંધાવી જાય
પવિત્રધર્મથી ભગવાનની પુંજા કરતા,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે જીવાય
.....પવિત્ર પ્રભુનીકૃપાએ હિંદુધ્ર્મથી ભારતમાં,ભગવાન જન્મલઈ પવિત્ર કરી જાય.
હિંદુધર્મ એજ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી ભગવાનજન્મીજાય
પવિત્રહિંદુ મંદીર ભારતદેશના પવિત્ર ભક્તોથી,દુનીયામાં હિંદુધર્મના મંદીરથાય
જન્મથી મળેલ માનવદેહથી હિંદુધર્મમાં,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
પવિત્રધર્મની શ્રધ્ધાથી પુંજાકરતા સમયે,માનવદેહનાજીવને અંતે મુક્તિમળીજાય
.....પવિત્ર પ્રભુનીકૃપાએ હિંદુધ્ર્મથી ભારતમાં,ભગવાન જન્મલઈ પવિત્ર કરી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$