March 30th 2024

પવિત્રરાહથી ભક્તિ

 
.            પવિત્રરાહથી ભક્તિ   

તાઃ૩૦/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને મળેલમાનવદેહને સમયનો સંગાથમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
અવનીપર સમયે જીવને જન્મમરણનો સાથ મળે,જે જીવનાદેહના કર્મથી મળે
.....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે જન્મમરણથી અનુભવ થાય.
જીવને મળેલદેહને સમયે કર્મનોસંગાથ મળે,જે આગમનવિદાયથી સમયેસમજાય
પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જેમની પવિત્રક્રુપાથી નિરાધારદેહથીબચાવીજાય 
ભગવાનની પવિત્રપ્રેરણા મળે દેહને, જ્યાં જીવનમાં પવિત્રરાહથી ભક્તિ કરાય
પવિત્રકૃપા મળે હિંદુધર્મની ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મ લઈ જાય
.....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે જન્મમરણથી અનુભવ થાય.
જગતમાં નાકોઇથી જીવનમાં સમયને પકડાય,કે ના કોઇથી તેનાથી દુર રહેવાય
જીવને મળેલમાનવદેહને ભગવાનની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને,જીવનમાં નાકોઇ આશાકેઅપેક્ષાય અડી જાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં પવિત્રદેશથી જન્મ લઈ જાય
.....એ અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે જન્મમરણથી અનુભવ થાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@