September 30th 2012

શુભનો સંકેત

.                  .શુભનો સંકેત

તાઃ૩૦/૯/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસાર એતો છે સાગર પ્રેમનો,તન મનને એ સ્પર્શી જાય
નિખાલસ પ્રેમનાવાદળ ઘુમતા,શુભનો સંકેત મળી જાય
.                        ………………..સંસાર એતો છે સાગર પ્રેમનો.
પળ પળનો વિચાર કરતાં જ,પાવન કર્મ જીવનમાં થાય
મળે પ્રેમનીજ્યોત જીવને,જે મળેલ જન્મસફળ કરીજાય
માગણી દેહની કદી રહેના,જ્યાં સૌનો સ્નેહ વરસી જાય
કુદરતની અપારલીલા,જીવને સાચો સંકેત આપી જાય
.                      …………………સંસાર એતો છે સાગર પ્રેમનો.
નિર્મળ સ્નેહને નિરખી લેતાં,પ્રેમની જ્યોત પ્રગટી જાય
શીતળતાના વાદળ વરસતાં,જીવને શાંન્તિ મળી જાય
ઉજ્વળરાહ મળે જીવનેજ્યાં,ત્યાં ઉધ્ધારઅવનીથીથાય
મારુ તારુની માયા છોડતાં,મળેલ જન્મ સફળ થઈ જાય
.                        ………………..સંસાર એતો છે સાગર પ્રેમનો.
========================================

September 29th 2012

લાડી કે ગાડી

.                .લાડી કે ગાડી

તાઃ૨૯/૯૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગીની સફર છે અન્જાની,જીવને દેહ મળતા શરૂ થાય
નિર્મળ રાહને પારખી લેતાં,માનવ જીંદગી મજબુત થાય
.                     ………………….જીંદગીની સફર છે અન્જાની.
અવની પરના આગમનથી દેહને ,બાપનો પ્રેમ મળી જાય
સંસ્કાર પકડી શ્રધ્ધાનીસંગે,પાવન રાહ જીવને મળી જાય
ઉંમરનો આધાર જીવને છે,જે અંતરના ઉમંગથી  સહેવાય
મળે જીવનમાંસંગ લાડીનો,જે નિર્મળ ભાવનાથી મેળવાય
.                      ………………….જીંદગીની સફર છે અન્જાની.
આવ્યા અવનીપર કળીયુગે,આવી મોહમાયા દેહે અથડાય
ઉંમરની જ્યાં મળે સીડીદેહને,ત્યાં સમજીને જ પગલુ ભરાય
કળીયુગમાં નાગાડી ચાલે,ત્યાં મળેલ આજીવન ભટકી જાય
લાડીને પાછળ  મુકતા ,અહીયાં ગાડીએ જીવન મહેંકી જાય
.                     ……………………જીંદગીની સફર છે અન્જાની.

+++++++++++++++++++++++++++++++++++++++++++

September 28th 2012

भक्ति आगमन

 .

.

.

.

.

.

.

.

.

.

.

.

.                         भक्ति आगमन

ताः२७/९/२०१२                              प्रदीप ब्रह्मभट्ट

भक्ति भावकी  गंगा लेकर आये  ह्युस्टन आप
.           प्रेम भावना रखके सेवक,दर्शन करते आपके आज
ऐसी भक्ति आपकी अपार,जिसमे प्रेमका भंडार
.                                   ………………. ऐसी भक्ति आपकी अपार.
राधे राधे जपते आये,श्री क्रुष्ण कनैयाके साथ
.              व्रुदावनकी   कुंजगलीसे,लाये  भक्ति प्रेमको आज
मनमंदीरके  द्वार खोलके,दिया सब जीवोको प्यार
.             सरळ स्नेहसे किर्तन गाके,कर दीया जीवका कल्याण
.                                  ……………….. ऐसी भक्ति आपकी अपार.
श्रध्धा रखके नाम जपनसे,होता है जीवका कल्याण
.             मुक्ति राहकी ज्योत  मीलनेसे,मिल जाता  है प्यार
कुंजबिहारी दर्शन देकर,करते है जीवका सन्मान
.            क्रुपाकी केडी मिलनेसे,मीला जाता भक्ति प्रेम अपार
.                                   ………………..ऐसी भक्ति आपकी अपार.

**************************************************************
.                 .ह्युस्टनमे बांकेबिहारी  परिवारके श्री  म्रुदल क्रिशनजी  महाराज  पधारे है
भागवत सप्ताह और भजनकी  अलौकिक  भक्ति  ह्युस्टनके  भक्तोको  देकर  बहोत
पवित्र कार्य  किया है उसी समयकी याद की तौर पे ये काव्य  सप्रेम अर्पण.
ली.प्रदीप ब्रह्मभट्ट परिवार साथमें हिरेनभाइ परिवार   २७/९/२०१२     (ह्युस्टन)

 

September 27th 2012

મળેલપ્રેમ

.                         મળેલપ્રેમ

તાઃ૨૭/૯/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી મળતો પ્રેમ જીવનમાં,દેહનેઆનંદ આપી જાય
શીતળ સ્નેહનીજ્યોતમળતા,પાવનકર્મ જીવનમાં થાય
.                   ………………….મનથી મળતો પ્રેમ જીવનમાં.
મળતા પ્રેમ માબાપનો,સંતાનનું આ જીવન સુધરી જાય
પ્રેમથી પગને સ્પર્શ કરતાં,માબાપના હૈયે જઆનંદ થાય
સાચી રાહ મળી જતાં જીવને,ઉજ્વળ જીવન મળતું જાય
માગણી મોહઅનેમાયાની છુટતાં,નિર્મળ જીવનમળી જાય
.                  …………………..મનથી મળતો પ્રેમ જીવનમાં.
સાચી શ્રધ્ધાએ સંતને વંદન કરતાં,આશીર્વાદ વર્ષી જાય
સ્નેહ મળતાં સંગાથીઓનો,અદભુત શાંન્તિય  મળી જાય
વાણી વર્તનને સાચવી લેતાં,સૌનો પ્રેમ સાચો મળી જાય
જન્મ મળેલ જીવને અવનીએ,સ્વર્ગીય સુખ આપી જાય
.               ……………………..મનથી મળતો પ્રેમ જીવનમાં.

++++++++++++++++++++++++++++++++++

September 26th 2012

વ્હાલની કેડી

.                     વ્હાલની કેડી

તાઃ૨૬/૯/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંતાનનો સ્નેહ પામવા કાજે,મા બાપના હૈયા છે હરખાય
જન્મ જીવનો સાર્થકજોતાં,જલાસાંઇની કૃપા થઇ કહેવાય
.                  ……………………સંતાનનો સ્નેહ પામવા કાજે.
નિર્મળતાની  વર્ષા વરસે,ત્યાં  હૈયે હેત સાચુ જ ઉભરાય
કદમ કદમને પકડી ચાલતાં,સંતાને સાચીકેડી જ દેખાય
આશીર્વાદ અંતરથી મળતા,ના  દેખાવની રીત સમજાય
આવેઆંગણે સદાપ્રેમસંગ,સદકર્મના વાદળ વેરાઈ જાય
.               ………………………સંતાનનો સ્નેહ પામવા કાજે.
મારુતારુની નામાયા માબાપને,સંતાનને હેત પ્રેમથી થાય
વ્હાલની કેડી અંતરથી દેતાં,સદા સ્નેહ સાચી મળી જ જાય
ના લાગણી વળગે જીવને,કે ના મોહ માયા ક્યાંય ભટકાય
લીધી સાચી રાહ જીવનમાં,જ્યાં સાચી ભક્તિરાહ મેળવાય
.                  …………………….સંતાનનો સ્નેહ પામવા કાજે.

=================================

September 25th 2012

સંતોનો પ્રેમ

.                        .સંતોનો પ્રેમ

તાઃ૨૫/૯/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમે પધારો સંત આંગણે,ઉજ્વળ કરવા જીવને મળેલ જન્મ
કે.પી.સ્વામીની કૃપાન્યારી,સાચીશ્રધ્ધાએ મળે ભક્તિનો રંગ
.                                …………………..પ્રેમે પધારો સંત આંગણે.
ભક્તિ સાચી મનથી કરતાં,કૃપા શ્રી સ્વામીનારાયણની થાય
પવિત્ર ભાવના સંગેરહેતાં,આજે સંત અમારે ઘેર આવી જાય
પ્રેમ કે.પી.સ્વામીનો અમો પર,આજે તેમના વર્તનથી દેખાય
આવ્યાં આંગણે પ્રભુ સંગે,એજ અમારી સાચી ભક્તિ કહેવાય
.                                …………………..પ્રેમે પધારો સંત આંગણે.
પંકજભાઇ પર પ્રેમ સ્વામીનો,ને નિશીતકુમાર પર આશીર્વાદ
જન્મસફળતાની કેડી જોતાં,નીલાબેન ને દીપલ પણ હરખાય
આશીર્વાદ સ્વામીના મળેઅંતરથી,મળેલ જન્મસફળકરીજાય
પ્રેમ સ્નેહને સંગે રાખી સંતો,જીવને અખંડ  શાંન્તિ આપી જાય
.                            ………………………પ્રેમે પધારો સંત આંગણે.
કુદરતની છે અપાર લીલા,જે સાચી પ્રભુ ભક્તિ એજ સહેવાય
માળાકરતાં મનથી પ્રભુની,મળેલ આજીવન નિર્મળ થતુ જાય
શરણું શ્રી સહજાનંદનું  લેતાં,માનવતાએ મન મારુય હરખાય
શીતળ સ્નેહી આશીર્વાદસંગે,આ માનવ જન્મસફળ થઈ જાય
.                              ……………………..પ્રેમે પધારો સંત આંગણે.
મળતાંપ્રેમ સંતોનો પંકજભાઇને,પારેખ પરિવાર ખુબ હરખાય
આવ્યા આજે સંત પ્રેમથી હ્યુસ્ટનમાં,એજ છે જીવની ઓળખાણ
મળે સદા આશીર્વાદ અંતરના,એ અમારી મનોકામના કહેવાય
સાથરાખતાં ભક્તિનોસંગ જીવે,અમારા ઘરના દ્વારપાવન થાય
.                            ……………………….પ્રેમે પધારો સંત આંગણે.

******************************************************************
.           .આજે અમારા દીકરા નિશીતને ઘેર હ્યુસ્ટનના સ્વામીનારાયણ મંદીરના સંત
પુજ્ય શ્રી કે.પી.સ્વામી પધાર્યા છે તે અમારા અહોભાગ્ય કહેવાય. તેઓ અમારે ત્યાં
આવી આ ઘરને પવિત્ર કર્યુ છે.તે માટે તેમનો આભાર અમો સૌ માનીએ છીએ.તેમના
આગમનની યાદ રૂપે આ કાવ્ય તેમને સપ્રેમ અર્પણ કરી વિનંતી કરીએ છીએ કે સદા
અમારા કુટુંબને સદા આશિર્વાદ આપી જીવનુ કલ્યાણ કરે.
લી.પંકજભાઇ પારેખ પરિવાર તરફથી પ્રદીપ બ્રહ્મભટ્ટના જય શ્રી સ્વામીનારાયણ.

તાઃ૨૫/૯/૨૦૧૨                                 હ્યુસ્ટન.

September 24th 2012

ભક્તિ ભાવના

.                        ભક્તિ ભાવના

તાઃ૨૪/૯/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજન કરતાં ભક્તિભાવથી,આજે જીવને શાંન્તિ થઇ
મોહમાયાની ચાદર છુટતાં,ઉજ્વળપ્રભાત મળી ગઈ
.                …………………ભજન કરતાં ભક્તિભાવથી.
કર્મના બંધન કેડી બને,જે જીવને માર્ગ બતાવી જાય
નિર્મળતાનો સંગરાખતાં,ના વિચાર વ્યર્થ બની જાય
મળતાપ્રેમ જલાસાંઇનો જીવને,સુખશાંન્તિમળી જાય
માર્ગસાચો મળતાજીવને,સ્વર્ગનાદ્વાર પણખુલી જાય.
.                 ………………. ભજન કરતાં ભક્તિભાવથી.
મારુની ના રહે માયા જીવને,જ્યાં તારુ સમજાઇ જાય
વળગેલી માયાને છોડતાં જ,સ્નેહ સાગર સ્પર્શી જાય
શાંન્તિ શાંન્તિ મળતી ચાલતા,જન્મ સફળ થઈ જાય
કૃપા જલાસાંઇની મેળવીલેતાં,મોહમાયા ભાગી જાય
.            …………………..ભજન કરતાં ભક્તિભાવથી.

++++++++++++++++++++++++++++++++++++++++

September 23rd 2012

જીવનસંગ

.                      જીવનસંગ

તાઃ૨૩/૯/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ રાહ મળે અવનીપર,એ જ છે જીવની લાયકાત
મોહમાયાના વાદળ ભાગે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
.                  ……………………..નિર્મળ રાહ મળે અવનીપર.
રાતદીવસ અવનીની રીત,સ્વર્ગમાં ના તેની કોઇ પ્રીત
પરમાત્માની આ અજબ લીલા,ના જગે કોઇની એ જીત
કર્મનીકેડી બંધનથીમળે,અવનીએ ક્યાંથીકએ મેળવાય
જગતપિતાની કરૂણા દ્રષ્ટિ,જીવે પાવનકર્મ કરાવી જાય
.                  …………………….નિર્મળ રાહ મળે અવનીપર.
દેહને સંબંધ અવનીથી,જે જીવને જ્યાં ત્યાં જકડી જાય
સંગમળે સત્કર્મીનો જીવને,જ્યાં સાચી ભક્તિથી ભજાય
મળે સાચીકેડી જીવને સંગથી,જ્યાં નિખાલસતા બંધાય
જન્મમરણની વ્યાધીછુટે,આંગણે સાચા સંત આવીજાય
.                …………………….. નિર્મળ રાહ મળે અવનીપર.

***********************************************************

September 22nd 2012

હિંમત

.                       .હિંમત

તાઃ૨૨/૯/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનની મક્કમતા જીવનમાં,કામ સરળ કરી જાય
હિંમત રાખી જીવન જીવતાં,પ્રભુ કૃપા મળી જાય
.               …………………..મનની મક્કમતા જીવનમાં.
નિરાધારનો આધાર પ્રભુ છે,જે સદમાર્ગેજ મેળવાય
જીવનની અનેક કેડીમાં,ના ભક્તિ જીવ કદી ફસાય
સરળતાનો સંગાથ મળતાં,જીવે સફળતા મળી જાય
અજબલીલા અવીનાશીની,પાંગળો પર્વત ચઢી જાય
.                 …………………..મનની મક્કમતા જીવનમાં.
આનંદહૈયે ને પ્રેમ પારકાનો,સાચી હિંમતે મળી જાય
ના રહે દેખાવ મર્દાનગીનો દેહે,જે જીવન વેડફી જાય
મળી  જાય કૃપા જલાસાંઇની,પાવન જન્મ કરી જાય
હિમંત હૈયે સાચી જ રહેતા,જગત આખુંય ભમી જાય
.                  ………………….મનની મક્કમતા જીવનમાં.

===================================

September 21st 2012

તન સાથે મન

.                    .તન સાથે મન

તાઃ૨૧/૯/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મગજ મારુ માઇલો ચાલે,ના ચાલે શરીર માઇલ એક
કેવી અજબ શક્તિ પરમાત્માની,શરીરને બાંધે એ છેક
.                     …………………મગજ મારુ માઇલો ચાલે.
વિચાર તો વંટોળીએ ચાલે,સમજના વાદળ મળે અનેક
જીવનેમળતાં શાંન્તિ પહેલા,વિચારના વહેંણ આવે છેક
શરીર સ્ફુર્તી સાચવી લેવા કાજે,કરતો હું કસરતથી પ્રેમ
મળીગઇ મને રાહજીવનમાં,ત્યાં મન શરીરથી થયો હેત
.                   …………………..મગજ મારુ માઇલો ચાલે.
ગાડી ચાલે જીવનની એવી,જેવી જીવને મળતી કેડી એક
સમજણ વિચારની સાચી રાહે,જીવનની ગાડી સરળ બને
મનને મળતાં કૃપાજલાસાંઇની,રાહ મળે જીવને પણ નેક
સરળતાની એકકેડી મળતા,તન સાથે મન મળીજાય છેક
.                    ……………………મગજ મારુ માઇલો ચાલે.

======================================

Next Page »