September 10th 2012

દયાના દાતાર

.

 

 

 

 

 

 

.

.

.

.

.

.                     .દયાના દાતાર

તાઃ૧૦/૯/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સૃષ્ટિના કર્તાર દયાળુ,છે સાચા ભક્તોના રખેવાળ
મન વચનથી ભક્તિ કરતાં,નિર્મળરાહને મેળવાય
.                 ……………………..સૃષ્ટિના કર્તાર દયાળુ.
પરમાત્માની અજબલીલા,ના માનવીને  સમજાય
મનવચનને સાચવીચાલતા,ઉજ્વળ રાહમેળવાય
મળે  કૃપા શ્રી ભોલેનાથની,ૐ નમઃશિવાય ભજાય
સૃષ્ટિના એ કરતા દયાળુ,છે ભક્તોના એ સહવાસ
.                 ……………………. સૃષ્ટિના કર્તાર દયાળુ.
જન્મ મૃત્યુથી નાકોઇ છટકે,છે કર્મ બંધનનો સંગાથ
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં શિવજીની કૃપા થાય
સોમવારનો સાથ મળે જીવને,જ્યાં દુધઅર્ચના થાય
માતાપાર્વતીની કૃપામળે,જે જોઇ ભોલેનાથ હરખાય
.                    ……………………સૃષ્ટિના કર્તાર દયાળુ.

_________________________________________

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
_________________________________________