February 28th 2021

નિખાલસ પ્રેમી

***રાધાએ કઈ રીતે લીધી હતી આ દુનિયામાથી વિદાય? અને શામાટે કૃષ્ણએ તોડી નાખેલી  પોતાની બંસરી? - MojeMastram***
.            .નિખાલસ પ્રેમી                  

તાઃ૨૮/૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નામાયા નામોહ કે અપેક્ષા અડે,જ્યાં નિખાલસ પ્રેમ મળતો થાય
કુદરતની પવિત્રરાહ મળતા દેહથી,નિર્મળભાવનાથીજ ભક્તિ થાય
....મળેલદેહને નિખાલસ પ્રેમીઓનો પ્રેમ મળે,જે પ્રભુની કૃપાથી મળી જાય.
જીવને દેહમળે એથયેલકર્મનો સંબંધ,જીવને આવનજાવનથી દેખાય
અવનીપરના આગમનને પ્રેમનો સ્પર્શ,જે દેહને આનંદ આપી જાય
પશુપક્ષીને દુર રાખી માનવદેહ મળે,એ પવિત્ર કૃપાથી જ મેળવાય
પાવનકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભાવથીજ ભક્તિ કરાય
....મળેલદેહને નિખાલસ પ્રેમીઓનો પ્રેમ મળે,જે પ્રભુની કૃપાથી મળી જાય.
સમયની સાથે ચાલતા મળેલ દેહને,ના કળીયુગની કાતર અડી જાય
પરમાત્માએ અનેકદેહ લીધા ભારતમાં,જીવને પાવનરાહ બતાવી જાય
માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ પવિત્રપ્રભુની કૃપા કહેવાય
સુખશાંંતિના વાદળસ્પર્શે દેહને,જ્યાં નિર્મળ નિખાલસપ્રેમ મળી જાય
....મળેલદેહને નિખાલસ પ્રેમીઓનો પ્રેમ મળે,જે પ્રભુની કૃપાથી મળી જાય.
***********************************************************

         

February 28th 2021

દુર્ગા મા

######
.              .દુર્ગા મા

તાઃ ૨૮/૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને પુંજન કરતા મળેલદેહ પર,મા દુર્ગાની ક્રુપા થઈ જાય
પવિત્રકૃપાથી જીવને સદમાર્ગ મળી જાય,જે પાવનકર્મ કરાવી જાય
....ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના,સ્મરણથી દેહના જીવ પર કૃપા થાય.
એ માતાનો પવિત્રપ્રેમ ભારતથી,જે દુનીયામાં ભક્તિથી મળી જાય
અજબ શક્તિશાળી માતા હતા,એજ રાજા મહિસાસુરને મારી જાય
પાવનકૃપા મળે ભક્તને ભક્તિથી,જે નિખાલસ ભાવનાથી વંદનથાય
જીવને મળેલદેહ એ થયેલ કર્મનો સંબંધ,જે જન્મમરણથીજ સમજાય
....ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના,સ્મરણથી દેહના જીવ પર કૃપા થાય.
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે ભારતનીભુમી પવિત્રથાય
મળેલ માનવદેહને સંગાથ સમયનો,જે પરમાત્માની કૃપાએ સમજાય
પવિત્રકૃપા માતાની હિંદુ ધર્મમાં,એ મળેલ દેહના જીવને મળી જાય
પવિત્રમાતા દુર્ગાને ધુપદીપ સહિત વંદનકરતા,પ્રદીપ પર કૃપા થાય
....ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના,સ્મરણથી દેહના જીવ પર કૃપા થાય.
************************************************************

 

February 27th 2021

શ્રી મહાવીર

આ પાઠ કરશો તો તમારી ગમે તેવી મુશ્કેલી દૂર કરશે હનુમાન દાદા - We Gujjus

.           .શ્રી મહાવીર

તાઃ૨૭/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જગતમાં,જે અજબશક્તિશાળી થઈ જાય
પવનદેવનો પ્રેમ મળ્યો માતાઅંજનીને,જે અવનીપન પવનપુત્ર કહેવાય
....હિંદુ ધર્મમાં શ્રીરામ ભક્ત કહેવાય,એ પવનપુત્ર સંગે અંજનીસુતથી ઓળખાય.
અનેક પવિત્રનામથી ઓળખાય,જે બાહુબલી મહાવીર હનુમાન કહેવાય
જીવનમાં અજબશક્તિનો ઉપયોગ કરી,શ્રી રામના ભાઈને બચાવી જાય
ભાઇ શ્રીલક્ષ્મણ બેભાન થયા,તો સંજીવનીમાટે પર્વત ઉચકી લાવી જાય
પવિત્રભક્તિ કરતા પરમાત્મા શ્રીરામને,વંદનસહિત સત્કર્મથી મદદ કરાય 
....હિંદુ ધર્મમાં શ્રીરામ ભક્ત કહેવાય,એ પવનપુત્ર સંગે અંજનીસુતથી ઓળખાય.
અજબ શક્તિથી ઓળખાય જે ઉડીનેજઈ,રામપત્નિ સીતાને શોધી જાય
મળીકૃપા પરમાત્માની દેહને,જે શક્તિશાળી લંકાના રાવણને હરાવી જાય
સીતાજીને શોધીને શ્રીરામને મદદ કરી,અંતે રાજારાવણનુ દહન કરી જાય
એપવનપુત્ર હનુમાન કહેવાય,જે સુર્યદેવની પુત્રી સુવર્ચલાના પતિ કહેવાય
....હિંદુ ધર્મમાં શ્રીરામ ભક્ત કહેવાય,એ પવનપુત્ર સંગે અંજનીસુતથી ઓળખાય.
################################################################
February 27th 2021

ંમુક્તિનો માર્ગ

ધર્મ વ્યક્તિગત અનુભવ, દેખાડો નથી

.            મુક્તિનો માર્ગ    

તાઃ૨૭/૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
પરમકૃપાળૂ પરમાત્મા છે અવનીપર,જે અનેકસ્વરૂપે દેહ લઈ જાય
મળેલ માનવદેહના જીવને પાવનરાહ મળે,જે પવિત્રભક્તિ દઈ જાય 
....શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહ પર,પાવનકૃપા દેહને સમયે મળી જાય.
પરમાત્માની કૃપાએ પ્રભુના દેહ,સંગે માતાજીના દેહથી આવી જાય
પાવનરાહ મળે જીવને નિર્મળભક્તિએ,નાઆશા અપેક્ષા અડી જાય
મળે માનવદેહ જીવને એ પ્રભુનીકૃપા,જે ગતજન્મના કર્મથી મેળવાય
અવનીપરના આગમનને સંબંધકર્મનો,એ પવિત્રકૃપાએ પાવન થઈજાય
....શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહ પર,પાવનકૃપા દેહને સમયે મળી જાય.
સમયને સમજી ચાલતા દેહને કર્મમળે,ના કળીયુગની ચાદરથી છટકાય
પવિત્રભક્તિની રાહ મળે દેહને,જ્યાં પાવનકર્મી માનવીથી જ મેળવાય
મળેલદેહથી જીવનમાં પવિત્રકર્મ થાય,નાકોઇજ આફત દેહને મળીજાય
એકૃપા પરમાત્માની જે મળેલ દેહના જીવને,મુક્તિનો માર્ગ આપી જાય
....શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહ પર,પાવનકૃપા દેહને સમયે મળી જાય.
***********************************************************

 

February 26th 2021

પવિત્રકૃપાળુ

સૂર્ય ને જળ અર્પિત કરતા સમયે ના કરો આ ભૂલ નહિ તો સૂર્યદેવ થઇ જશે નારાજ

.           .પવિત્રકૃપાળુ     

તાઃ૨૬/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ પરમાત્માની કૃપા છે,જગતમાં એ સુર્યનારાયણથી ઓળખાય
અબજો વર્ષોથી ભુમીપર કૃપા કરે,જે જીવનમાં સવારસાંજથીજ મેળવાય
...અજબ શક્તિશાળી એ દેવ છે,જગતમાં ૐ હ્રી સુર્યાય નમઃથીજ પુંજન થાય.
અવનીપર મળેલદેહને સંબંધ કર્મનો,જે જીવને આવનજાવન આપી જાય
માનવદેહ એ કૃપા પરમાત્માની કહેવાય,મળેલદેહને સમજણ મળી જાય
સુર્યદેવની પરમકૃપા ધરતીપર,જે જગતમાં દેહને દીવસરાતથીજ મેળવાય
સમયને સમજી ચાલતા માનવદેહને,મંદીરમસ્જીદ અને ચર્ચમાં દર્શન થાય
...અજબ શક્તિશાળી એ દેવ છે,જગતમાં ૐ હ્રી સુર્યાય નમઃથીજ પુંજન થાય.
સુર્યનારાયણની સવારમાં અર્ચનાસંગે દર્શનકરતા,શરીરનુ સ્વાસ્થ સચવાય
મળેલદેહને નાકોઇ દવા કે તપાસની જરૂર પડૅ,નાઆર્થીક તકલીફ થાય
એજકૃપા સુર્યદેવની મળેલદેહ પર,એ સરળ જીવનનો સંગાથ આપી જાય
પરમાત્માએ અનેકદેહ લીધા ભારતમાં,જે જન્મમરણના સંબંધથીજ દેખાય
...અજબ શક્તિશાળી એ દેવ છે,જગતમાં ૐ હ્રી સુર્યાય નમઃથીજ પુંજન થાય.
##############################################################



February 25th 2021

સમયનો સ્પર્શ

##Virpurdham-વીરપુર ધામ - Posts | Facebook##

.         .સમયનો સ્પર્શ

તાઃ૨૫/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વિરપુરના વાસી શ્રીજલારામે આંગળી ચીંધી,ના કોઇથી સમયને છોડાય
મળેલદેહથી સમય સમજીને ચાલતા,જીવપર પરમાત્માની કૃપા થઈ જાય
.....પવિત્રરાહે ચાલતા જલારામ,અન્નદાન કરીને નિરાધારીઓને બચાવી જાય.
પાવનકર્મ કરવા પ્રભુકૃપાએ,પત્નિવિરબાઇ જીવનમાં સંગાથ આપી જાય
મોહ અને માયાને દુર રાખતા જીવનમાં,પરમાત્માની પાવનરાહ મેળવાય
સમયની સાથેચાલતા કાકાની દુકાનમાથી,ભોજનની વસ્તુઓ આપી જાય
ખોટી નજર મળી પડોશીને,જે ઇર્ષાએ જલારામની ખોટી રાહ કહી જાય
.....પવિત્રરાહે ચાલતા જલારામ,અન્નદાન કરીને નિરાધારીઓને બચાવી જાય.
જીવનમાં નાકોઇથી સમયથી છટકાય,સમયસમજીને ચાલતા પ્રભુકૃપા થાય
ધર્મની પાવનરાહ પકડી જીવનમાં,નામંદીર,મસ્જીદ,ચર્ચને જીવનમાં શોધાય
પવિત્રશ્ર્ધ્ધાથી પત્નિએ સાથઆપ્યો,ત્યાં પ્રભુ ઝોળીઝંડો આપી ચાલી જાય
જગતમાં સંસારી ભક્ત થયા જલારામ,ના જીવનમાં દેખાવની રાહ મેળવાય
.....પવિત્રરાહે ચાલતા જલારામ,અન્નદાન કરીને નિરાધારીઓને બચાવી જાય.
*************************************************************
February 25th 2021

બાબાની કૃપા

આજે ગુરુવારે આ રાશિના લોકો પર વરસશે સાંઈ બાબાની કૃપા, જાણો તમારી રાશિ છે કે નહીં! – જય કિસાન- ખેડૂત ક્લબ

.            .બાબાની કૃપા  

તાઃ૨૫/૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધા રાખીને વંદન કરતાજ,શેરડીવાસી સાંઇબાબાની કૃપા મેળવાય
મળેલદેહના જીવને પાવનરાહ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી સમજાય
....મળેલ માનવદેહને અવનીપર,અનેક કર્મથી જીવનની રાહ પણ મળતી જાય.
પવિત્રકૃપા સંત સાંઇબાબાની શેરડીથી,જીવને પવિત્ર કામ કરાવી જાય
બાબાએ આંગળી ચીંધી માનવદેહને,ના કોઇ ધર્મકર્મનો અપેક્ષા રખાય
પાવનકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવને મળેલદેહથી સમજાઈ જાય
મળેલદેહથી શેરડીમાં આવ્યા,જ્યાં દ્વારકામાઈની પાવનકૃપા મળી જાય
....મળેલ માનવદેહને અવનીપર,અનેક કર્મથી જીવનની રાહ પણ મળતી જાય.
માનવદેહને સંબંધછે શ્રધ્ધાનો,જીવથી ના અલ્લા ઈશ્વરથી અલગ રખાય
પવિત્રદેહ મળ્યો સાંઇબાબાનો,જે પવિત્ર શંકર ભગવાનની કૃપા કહેવાય
શ્રધ્ધાસબુરીને પાવનરાખતા જીવનમાં,વ્હાલા સાંઈબાબાનીકૃપા મળીજાય
ૐ શ્રી સાંઈનાથાય નમઃથી પુંજાકરતા,મળેલદેહના જીવને મુક્તિ દઈજાય 
....મળેલ માનવદેહને અવનીપર,અનેક કર્મથી જીવનની રાહ પણ મળતી જાય.
##############################################################

February 24th 2021

ભગવાનની લીલા

there are many tale about Ganeshji, how his teath broken, know here

.         ભગવાનની લીલા

તાઃ૨૪/૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર દેહ મળે જીવને,જે મળેલદેહના કર્મની કેડીએ મેળવાય
અજબ ભગવાનની લીલા જગતમાં,જે મળેલ માનવદેહને સમજાય
....પવિત્રકૃપા ભારતદેશપર કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
શ્રધ્ધાભાવથી પુંજન કરતા ભક્તોપર,ભગવાનની કૃપાજ થઈ જાય
મળેલદેહથીજ પાવનકર્મ થાય,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
પાર્વતીના સંતાન ગણેશજી,જગતમાં સિદ્ધી વિનાયકથી ઓળખાય
પરમાત્માએ અનેકદેહ લીધા,જે ભક્તોને ભક્તિનીરાહ આપી જાય
....પવિત્રકૃપા ભારતદેશપર કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
હિંદુ ધર્મને પવિત્ર કરવા પરમાત્માએ દેહલીધા,જે ભક્તોને સમજાય
સમય સંગે ચાલવા ભગવાનના દેહથી,નિર્મળ ભાવનાથી કર્મ કરાય
ભારતને પવિત્ર કરી અવનીપર,મળેલદેહના જીવને મુક્તિ મળીજાય
અદભુત કૃપા એ ધરતીપર,જ્યાં જીવને આવનજાવનથી છોડી જાય 
....પવિત્રકૃપા ભારતદેશપર કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
=============================================================
February 23rd 2021

પ્રેમથી પધારો

.Non Stop Garba Mp3 Download- 42 નવરાત્રિ ગરબા ડાઉનલોડ - Puran Gondaliya

            પ્રેમથી પધારો 

તાઃ૨૩/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રશ્રધ્ધાથી પુંજન કરતા ભક્તો પર,માતા અંબાની કૃપા થઈ જાય
શ્રધ્ધા રાખીને પ્રાર્થના કરે,માતા તમે આરાશુરથી પ્રેમથી પધારી જાવ
....મળેલદેહને આશીર્વાદ આપી,જીવને અવનીપરના આગમનથી બચાવી જાય.
જય અંબે મા જય અંબે માના સ્મરણ સંગેજ,ધરમાં આરતી કરી જાય
માતાનો પવિત્રપ્રેમ મળે દેહને.જે પાવનરાહે જીવને પ્રેરણા આપી જાય
પવિત્ર ભારતદેશના આરાશુરમાં દેહ લીધો,જે માતાની કૃપા જ કહેવાય
નિર્મળભાવનાથી ભક્તિકરતા ભક્તોપર,માતાની જીવને શાંંતિ મળીજાય 
....મળેલદેહને આશીર્વાદ આપી,જીવને અવનીપરના આગમનથી બચાવી જાય.
આરાશુરથી માતાજી પેમથી પધારો,અમારા ધરમાં પવિત્રકૃપા પણ થાય
તાલીઓના તાલ સંગે વંદન કરતા,માતાની પાવન દ્ર્ષ્ટિજ જીવનમાં થાય
એ મળેલદેહનાજીવને પવિત્રકર્મ કરાવે,જે જીવને કર્મબંધનથી છોડી જાય
પવિત્રકૃપા એજ માતાનોપ્રેમ ભક્તિથી,જીવનમાં નાકોઇ અપેક્ષા અડીજાય
....મળેલદેહને આશીર્વાદ આપી,જીવને અવનીપરના આગમનથી બચાવી જાય.
################################################################

 

February 22nd 2021

નિર્મળ જ્યોત

આરોગ્ય - શક્તિ અને ભક્તિનો પર્વોત્સવ એટલે નવરાત્રી - ડો. ઉમાકાંત જે. જોષી | dhrmalok magazine navratri festival 21092017 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી ...

.            નિર્મળ જ્યોત                

તાઃ૨૨/૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહને,એ પરમાત્માની કૃપા કહેવાય
જીવને અનેકકર્મની પ્રેરણા થાય,જે દેહને પાવનરાહ આપી જાય
...એ પ્રેમની નિર્મળજ્યોત પ્રગટાવી જાય,જે દેહને સુખનોસાગર આપી જાય
પવિત્રકર્મની રાહમળે દેહને,જે પરમાત્માની પાવનકૃપા આપી જાય
અદભુતલીલા કુદરતની થાય,જે જીવને મળેલદેહથી સમયે સમજાય
પાવનકૃપાએ દેહને રાહ મળે,જે જીવને પવિત્ર ભક્તિરાહ મેળવાય
મળેલદેહને પરમાત્માની કૃપામળે,ત્યાં પવિત્ર નિખાલસ ભક્તિ થાય
...એ પ્રેમની નિર્મળજ્યોત પ્રગટાવી જાય,જે દેહને સુખનોસાગર આપી જાય
પવિત્ર કૃપા માતાની મળે દેહને,એ જીવનમાં પાવનકર્મ કરાવી જાય
અનેકદેહ લીધા માતાએ ભારતદેશમાં,જે પવિત્ર ધરતી જગતમાં થાય
જીવને મળે માનવદેહ અવનીપર,એ ગત જન્મે થયેલ કર્મથી મેળવાય
પવિત્રકર્મની રાહ મળે મળેલ દેહને,જ્યાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરાય
...એ પ્રેમની નિર્મળજ્યોત પ્રગટાવી જાય,જે દેહને સુખનોસાગર આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Next Page »