February 2nd 2021

મળ્યો પવિત્રપ્રેમ

આ જગ્યાએ થયાં હતાં ભગવાન શિવ અને માતા પાર્વતીનાં લગ્ન, આજેજ પણ એ અગ્નિ સળગે જેને સાક્ષી માની ફેરફાર ફર્યા હતાં...... - Laherilala

.         .મળ્યો પવિત્રપ્રેમ                 

તાઃ૨/૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પાવનલીલા જગતમાં,જે સમય સમયે સમજાઈ જાય
મળેલ માનવદેહને અનેક રાહ મળે,એ જીવનમાં મળતાજ દેખાય
.....એજ કુદરતની કૃપા જગતપર,જે અનેકરીતે પવિત્રપ્રેમ આપી જાય.
માનવ જીવનમાં અનેક રીતે સંબંધ મળે,કર્મનીરાહેજ મળતો જાય
એ કળીયુગની લીલા જીવનમાં,જે નિખાલસ અને સ્વાર્થેજ દેખાય
જીવને કર્મનો સંબંધ મળેલ દેહથી,એજ ગત જન્મથી મળતો જાય
સરળ જીવનથી જીવતા માનવદેહને,પ્રભુકૃપાએ પવિત્રપ્રેમ મેળવાય
.....એજ કુદરતની કૃપા જગતપર,જે અનેકરીતે પવિત્રપ્રેમ આપી જાય.
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,ત્યાં શ્ર્ધ્ધાથીજ ભક્તિ કરાય
જીવનમાં ના કોઇજ અપેક્ષા રહે,કે નાકોઇનો સ્વાર્થી પ્રેમ મેળવાય 
સમયની સાથે ચાલતા માનવીને,કૃપાએ અનંત શાંંતિ જ મળી જાય
અજબ શક્તિશાળી પરમાત્મા દુનીયામાં,તેમની કૃપા શ્રધ્ધાથી મળે
.....એજ કુદરતની કૃપા જગતપર,જે અનેકરીતે પવિત્રપ્રેમ આપી જાય.
========================================================

 

February 2nd 2021

ગજાનન શ્રી ગણેશ

*** ભગવાન ગણેશના આ અંગોનુ છે એક આગવુ મહત્વ,નથી ખબર તો આજે જ જાણી લો…. | Fearless Voice***

.        .ગજાનન શ્રી ગણેશ          

તાઃ૨/૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
માતા પાર્વતીના લાડલા દીકરા,સંગે પિતા શંકર ભગવાન પણ કહેવાય
પવિત્ર જીવનનીરાહ સંગે કૃપા મળતા,જગતમાં ભાગ્યવિધાતાય કહેવાય
.....એવા વ્હાલા સંતાન થયા પ્રભુના,જેમને હિંદુધર્મમાં સન્માન મળી જાય.
શ્રીગણેશને વંદન કરતા માતા પાર્વતી,પિતા ભોલેનાથનીકૃપા થઈ જાય
મળેલ માનવદેહપર ગજાનંદ શ્રીગણેશની,શ્રધ્ધાએ પુંજનકરતા કૃપા થાય
જગતમાં એમને સિધ્ધી વિનાયક કહેવાય,જેજીવને પાવનરાહ આપીજાય
પવિત્રનામથી ઓળખાણ હિંદુમાં,તેમની અનેક કામમાં પુંજા કરાવી જાય
.....એવા વ્હાલા સંતાન થયા પ્રભુના,જેમને હિંદુધર્મમાં સન્માન મળી જાય.
ૐ ગં ગણપતયે નમો નમઃના સ્મરણથી,દેહ પર શ્રી ગણેશની કૃપાથાય
સંસારમાં કાર્તીકભાઈના ભાઇ હતા,સંગે બેન અશોકસુંદરીના ભાઈ થાય
જીવનમાં સરળતાનો સાથ મળતા,રીધ્ધી અને સિધ્ધીના પતિ પણ થાય
પિતા શંકરભગવાન સંગે માતાપાર્વતીની કૃપાએ,જગતમાં એ આવી જાય  
.....એવા વ્હાલા સંતાન થયા પ્રભુના,જેમને હિંદુધર્મમાં સન્માન મળી જાય.
===========================================================
February 2nd 2021

શક્તિશાળી હનુમાન

###આજે મંગળવારને દિવસે કરીલો આ ઉપાય તમામ દુઃખો થઈ જશે દૂર, થશે ધનની વર્ષા.. - MT News Gujarati###

.         .શક્તિશાળી હનુમાન  

તાઃ૨/૨/૨૦૨૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભારતદેશમાં હિંદુધર્મને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથી આવી જાય
મળેલ માનવદેહને સંબંધ ધર્મનો,જે શ્રધ્ધાએ જીવને મુક્તિ મળી જાય
....અજબ શક્તિશાળી દેહ લીધો,માતા અંજની સંગે પવનપુત્ર પણ કહેવાય.
જગતમાં પવનપુત્ર હનુમાનથી ઓળખાય,એ શ્રીરામના ભક્ત કહેવાય
ભક્તિની પવિત્રરાહે જીવતા,ગદા પકડીને પરમાત્માને મદદ કરતાજાય
જગતમાં શક્તિને નાકોઇ પકડીશકે,દેહપર પરમાત્મા કૃપાએ મેળવાય
પવિત્રકૃપા થઈ હનુમાનજી પર,જે સીતારામના જીવનમાં મદદકરીજાય
....અજબ શક્તિશાળી દેહ લીધો,માતા અંજની સંગે પવનપુત્ર પણ કહેવાય.
પાવનપ્રેમથી શ્રીરામને પ્રણામ કરી,તેમના જીવનમાં શક્તિ વાપરી જાય
રામના ભાઈ લક્ષ્મણ બેભાન થતા,સંજીવનીવટીને પર્વતથી લાવી જાય
જાગ્રુત કર્યા દેહથી જે અજબ શક્તિશાળી,હનુમાનની કૃપા જ કહેવાય
લંકાના રાજારાવણ સીતાને ઉઠાઈગયા,તોહનુમાનજી લંકાને બાળી જાય
....અજબ શક્તિશાળી દેહ લીધો,માતા અંજની સંગે પવનપુત્ર પણ કહેવાય.
*************************************************************