પ્રેમાળ જીવન
******
. પ્રેમાળ જીવન તાઃ૭/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્ર ભક્તિરાહ મળે દેહને,જે જીવનમાં શાંંતિ આપી જાય પાવનકર્મની પવિત્રરાહ મળે,એજ પ્રેમાળ જીવન આપી જાય ....પાવનકૃપા મળે માતાની જીવનમાં,જે શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરાવી જાય. મળેલ દેહને સમયનો સંગાથ મળે,એ દેહને અનેકરાહથી દેખાય પવિત્ર હિંદુ ધર્મમાં પરમાત્મા,અનેક દેહથી ભારતમાં પ્રગટી જાય જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જે ધરતી પર દેહ મળતા દેખાય માનવદેહને પાવનરાહ મળે,જે ભક્તિએ માતાની કૃપા મળી જાય ....પાવનકૃપા મળે માતાની જીવનમાં,જે શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરાવી જાય. કુદરતની આકૃપા નિરાળી જગતપર,એ મળેલદેહથી કર્મકરાવીજાય શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા મળેલ દેહને,સમયે પવિત્રરાહ મેળવાય અનેક પવિત્રદેહ માતાએ લીધા,જે નિર્મળ ભાવથી કૃપા કરી જાય મળેલદેહની માનવતા પ્રસરે કૃપાએ,જે જય ખોડીયારમા કહી જાય ....પાવનકૃપા મળે માતાની જીવનમાં,જે શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરાવી જાય. ==========================================================