January 31st 2022

કૃપા મળતી જાય

++જન સેવા એજ પ્રભુ સેવા | Quotes & Writings by Paresh Rohit | YourQuote++
.           કૃપા મળતી જાય

તાઃ૩૧/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહપર પ્રભુની પવિત્રકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય 
જીવને કર્મનો સંબંધ અવનીપર,જે સમયે મળેલદેહથી સત્કર્મથઈ જાય
.....પવિત્રજીવનની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા કરાય
જગતપર કુદરતની પાવનકૃપા કહેવાય,જે પવિત્રરાહે જીવતા મળીજાય
કર્મનો સંબંધ મળેલમાનવદેહને,જે પરમાત્માની કૃપાએ જીવનમાં કરાય
ભગવાનની પવિત્રકૃપા મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપથી પુંજાકરાય
ભારતનીભુમીને પવિત્રકરવા પ્રભુ,અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
.....પવિત્રજીવનની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા કરાય
પરમાત્માના પવિત્રપ્રેમથી કુદરતનેરાહમળે,જેથી જીવને અનેક પ્રેરણાથાય
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,પ્રભુનીકૃપાથી માનવદેહ મળીજાય
પ્રભુનીકૃપાથી માનવદેહમળે જીવને,જે પવિત્રકર્મસંગે ઘરમાં પુંજાકરી જાય
માનવદેહથી પ્રભુની પુંજા કરતા,જીવનમાં પ્રભુની પવિત્ર કૃપા મળતીજાય
 .....પવિત્રજીવનની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસ ભાવનાથી પુંજા કરાય
###############################################################
January 31st 2022

લાકડી પકડજો

ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની કૃપા. |

.            લાકડી પકડજો 

તાઃ૩૧/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ     

કુદરતની પવિત્રકૃપા અવનીપર,એ સમયની સાથેજ ચાલતા સમજાય
પાવનરાહમળે જીવનમાં પ્રભુકૃપાએ,ના મળેલદેહને તકલીફ અડીજાય
.....એ અદભુતલીલા પરમાત્માની,જે ઉંમરે લાકડી પકડીને ચલાવી જાય.
પ્રભુની કૃપાએ જગતમાં જીવને દેહ મળે.જે સમયની સાથે લઈ જાય
દેહ મળતા જીવને બાળપણ જુવાની,સમયે દેહને ઘૈડપણ મળી જાય
બાળપણમાં માબાપનો પ્રેમમળે,એ બાળકનાદેહને આનંદ આપીજાય
સમય નાપકડાય કોઇથીજીવનમાં,જુવાનીમાં ભણતરઅને સમજણમળે
.....એ અદભુતલીલા પરમાત્માની,જે ઉંમરે લાકડી પકડીને ચલાવી જાય.
જીવને જન્મમળતા દેહને,સમયસાથે ચલાયં આ કોઇદેહથી દુર રહેવાય
સમયેદેહને જુવાનીપછી ઘડપણમળે,જેને પરિવારથી મદદકરી જીવાડાય
જીવનમાં મળેલદેહથી સમયે નાચલાય,એ લાકડીને પકડીને ચલાવીજાય 
આ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે માનવ દેહને સમયથી દેખાય
.....એ અદભુતલીલા પરમાત્માની,જે ઉંમરે લાકડી પકડીને ચલાવી જાય.
===========================================================
January 30th 2022

પરમકૃપાળુ પ્રભુ

સોમવારે રમા એકાદશી સાથે દિપોત્સવી પર્વનો મંગલમય પ્રારંભ - Abtak Media
.            પરમકૃપાળુ પ્રભુ

તાઃ૩૦/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

દુનીયાપર પવિત્રકપા પરમાત્માની છે,જે માનવદેહને સમયે સમજાય
મળેલદેહને પાવનરાહમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
....જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયનીસાથે દેહને લઈજાય.
કુદરતની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે જીવને આગમને દેખાય 
જીવને અનેકદેહનોસંબંધ ધરતીપર,માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય
પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહ મળે,મનુષ્ય દેહને સમજણથી જીવાય
પાવનરાહ મળે માનવીને જીવનમાં,જ્યાં ભગવાનની કૃપા થઇજાય
....જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયનીસાથે દેહને લઈજાય.
 જગતમાં ભારતનીભુમીને પવિત્રકરવા,પ્રભુ અનેકદેહથી જન્મી જાય
પવિત્રદેહથી જન્મલઈ ભક્તોને પ્રેરણાકરી,જે જીવને મુક્તિમળી જાય
જીવનેસંબંધ અવનીપર જન્મમરણનો,શ્રધ્ધાની ભક્તિથી કપામેળવાય
પાવનરાહે પવિત્રકૃપા મળે,જે જીવને અવનીપરથી મુક્તિ આપીજાય
....જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયનીસાથે દેહને લઈજાય.
============================================================

	
January 30th 2022

કૃપા મળે પવિત્ર

***16 Best SARASWATI MATA ideas | saraswati mata, saraswati goddess, saraswati  devi**
.           કૃપા મળે પવિત્ર

તાઃ૩૦/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
પવિત્રરાહ મળૅ માતાની પવિત્રકૃપાએ,જે કલમની પ્રેરણાકરી જાય
મળેલમાનવદેહને જીવનમાં રાહમળે,થયેલ રચનાથી પ્રેમીમળીજાય
.....એ કલમની કૃપાળુ માતાસરસ્વતીના,આશિર્વાદથી કલમને પકડાય.
જીવને અવનીપર માનવદેહમળે,જે સમયસમજીને ચાલવા લઈજાય
હિંદુધર્મમાં પાવનકૃપા મળેદેહને,જે દેવદેવીઓની પવિત્રકૃપાકહેવાય
ભારતદેશની ધરતીને પાવનકરવા,અનેકદેહથી પ્રભુ જન્મલઈ જાય
કલમ અને કલાની પવિત્રમાતા,ભક્તોપર પવિત્રપ્રેરણા કરતા જાય 
.....એ કલમની કૃપાળુ માતાસરસ્વતીના,આશિર્વાદથી કલમને પકડાય.
જગતમાં કલાનીકેડી પારખી,માનવદેહને અનંત આનંદ મળીજાય
માતાની પવિત્રપ્રેરણાથી કલમને પકડાય,જે થયેલરચનાથી દેખાય 
અદભુતકૃપાળુ માતા હિંદુધર્મમાં,શ્રધ્ધાથી વંદનકરતા કૃપાકરી જાય
સમયની સાથે ચાલતા મળેલદેહના જીવનમાં,પવિત્રસુખ મળીજાય
.....એ કલમની કૃપાળુ માતાસરસ્વતીના,આશિર્વાદથી કલમને પકડાય.
###########################################################
January 29th 2022

સમય નાપકડાય

આરતી - જય ગણેશ જય ગણેશ Jay Ganesh Jay Ganesh Aarti: Parthiv Gohil | Music: Gaurang Vyas - YouTube
.           સમય નાપકડાય

તાઃ૨૯/૧/૨૦૨૨              પદીપ બ્રહ્મભટ્ટ  

જીવને માનવદેહથી જન્મ મળે અવનીપર,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
ગત જન્મના દેહથી થયેલકર્મથી,જીવને બંધનથીજ માનવદેહ મળી જાય
....જગતપર નાકોઇ જીવનીતાકાત,જે જન્મમળતા દેહથી કળીયુગથી છટકાય.
અવનીપર જીવનુઆગમન એસમયની સાંકળ,પ્રભુનેપ્રાથના કરતાસમજાય
માનવદેહપર ભગવાનની પાવનકૃપા મળે,જે જીવનમાંસમયે સમજાઈજાય 
અવનીપરના આગમનને સમજીનેજીવતા,ભગવાનની પવિત્રકૃપા મળીજાય
મોહમાયાની ચાદર એકળીયુગનીઅસર,પ્રભુની શ્રધ્ધાભક્તિથી બચીજવાય
....જગતપર નાકોઇ જીવનીતાકાત,જે જન્મમળતા દેહથી કળીયુગથી છટકાય.
અવનીપરના આગમનથીબચવા,પ્રાર્થનાકરતા પ્રભુકૃપાએ મુક્તિ મળીજાય
કળિયુગના સમયથી બચવા માનવદેહને,ભગવાનનીપુંજાકરતા બચીજવાય
દુનીયામાં નાકોઇથી સમયને પકડાય,કે નાતેનાથી દુર રહી જીવનજીવાય
આજ સમયની સાંકળછે અવનીપર,જે ઘરમાં ભક્તિકરતા સમયથીબચાય
....જગતપર નાકોઇ જીવનીતાકાત,જે જન્મમળતા દેહથી કળીયુગથી છટકાય.
==============================================================

	
January 29th 2022

પકડજો પવિત્રપ્રેમને

love quotes which you realize once fall in relationship આ વાતો તે જ સમજી શકે છે જેણે જીવનમાં માણ્યો છે પ્રેમનો રંગ!– News18 Gujarati
.          પકડજો પવિત્રપ્રેમને

તાઃ૨૯/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની ધરતીપર,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
જગતમાં ના કોઇજ દેહની તાકાત,કે સમયને પકડીને કોઇથી ચલાય
....અદભુતકૃપા છે ભગવાનની અવનીપર,જે જીવને મળેલદેહને સમયે સમજાય.
અવનીપર અનેકદેહનો સંબંધછે,જે જીવને ગતજન્મના કર્મથીમળી જાય
માનવદેહ એ પ્રભુની પાવનકૃપા મળે,બીજા અનેકદેહ નિરાધાર કહેવાય
ધરતીપરજીવને પ્રાણીપશુજાનવરપક્ષીનો દેહમળે,માનવદેહએકૃપાએ મળે
મળેલ માનવદેહ એપ્રભુની પવિત્રકૃપા,જેને જીવનમાં કર્મ પણમળી જાય
....અદભુતકૃપા છે ભગવાનની અવનીપર,જે જીવને મળેલદેહને સમયે સમજાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળી,જ્યાં અનેકદેહથી જન્મલઈજાય
પ્રભુની પુંજા એ ઘરમાં માનવદેહથી કરતા,પ્રભુનો પવિત્રપ્રેમ મળી જાય
નાકોઇજ અપેક્ષા જીવનમાં રાખતા,દેહને પરિવારનો પ્રેમ પણ મળીજાય
શ્રધ્ધારાખીને પકડજો પવિત્રપ્રેમ પરમાત્માનો,જીવનમાં સુખ આપી જાય  
....અદભુતકૃપા છે ભગવાનની અવનીપર,જે જીવને મળેલદેહને સમયે સમજાય.
###############################################################
January 29th 2022

પ્રેમાળ પ્રેરણા

OHM ॐ AUM-SIVOHM: Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-517

.            પ્રેમાળ પ્રેરણા

તા:૨૯/૧/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ. 

કુદરતની પાવનકૃપા મળે માનવદેહને,જે સમય સંગે દેહને લઈ જાય
નિખાલસ ભાવના કલમપ્રેમીઓની,પ્રેમાળ પ્રેરણા કલમ પકડાવીજાય
.....મળેલ માનવદેહના જીવનમા,પ્રભુકૃપાએ સમયની સાથે રાહ આપી જાય.
જગતમાં જીવને અનેકદે હથી આગમન મળે,માનવદેહએ કૃપા કહેવાય
માનવદેહ એ જીવના ગતજન્મના દેહથી થયેલકર્મથી,પ્રભુ લાવી જાય
જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા.જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળી,જ્યાં સમયે પ્રભ જન્મી જાય
.....મળેલ માનવદેહના જીવનમા,પ્રભુકૃપાએ સમયની સાથે રાહ આપી જાય.
માનવદેહથી આજકાલને દુરરાખીને કર્મકરતા,નાકોઇ આફત અડીજાય
માતાસરસ્વતીની કૃપાએ કલમપ્રેમીયોની,પ્રેરણા કલમનોપ્રેમ આપીજાય
અદભુતકૃપા પરમાત્માની મળેલમાનવદેહને મળે,જે પાવનરાહ દઈજાય
મળેલદેહને મોહમાયાને દુરરાખીને જીવતા,નાકોઇ તકલીફ અડી જાય 
.....મળેલ માનવદેહના જીવનમા,પ્રભુકૃપાએ સમયની સાથે રાહ આપી જાય.
===============================================================

	
January 29th 2022

બજરંગબલી પવનપુત્ર

 હનુમાનજી નો આવો ફોટો લગાવવાથી ઘર માં થશે મંગલ જ મંગલ, હનુમાનજી ની કૃપા થી ખુલી જશે કિસ્મત | Gujju Dhamal
.           બજરંગબલી પવનપુત્ર

તાઃ૨૯/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર શક્તિશાળી શ્રીરામના ભક્ત,હિંદુધર્મમાં પવનપુત્ર હનુમાન કહેવાય
ભગવાન અનેકદેહથી ભારતમાં જન્મીજાય,જે માનવદેહને સુખ આપીજાય
.....માતાઅંજનીના લાડલાદીકરા,જે બજરંગબલી હનુમાન પવનપુત્રથી ઓળખાય.
અદભુતશક્તિશાલીદેહથી જન્મલીધો,જેમને હિંદુધર્મમાં બજરંગબલી કહેવાય 
સમયને સમજી ચાલતા જીવનમાં,શ્રીરામ સંગે સીતામાતાને મદદ કરી જાય
શ્રીરામના ભાઇલક્ષ્મણને બેહોશીથી બચાવવા,સંજીવની પર્વતથી લાવી જાય
પ્રભુનીકૃપાએ શક્તિ મળી શ્રીહનુમાનને,જે પર્વતને ઉંચકીલાવી આપી જાય
.....માતાઅંજનીના લાડલાદીકરા,જે બજરંગબલી હનુમાન પવનપુત્રથી ઓળખાય.
અવનીપર પરમકૃપાળુ પવનદેવ કહેવાય,એ જીવને મળેલદેહને પવનદઈજાય
પ્રભુએ લીધેલદેહમાં ભગવાનને પાવનરાહે,મદદ કરવા પવિત્રભક્ત થઈ જાય
હિંદુધર્મમાં પવનપુત્રને મહાવીર હનુમાન કહેવાય,જે રાજારાવણને બાળીજાય
શ્રીરામના પત્નિ સીતાજીને શોધવા,શ્રીરામલક્ષ્મણને ખભાપર લંકાલાવી જાય
.....માતાઅંજનીના લાડલાદીકરા,જે બજરંગબલી હનુમાન પવનપુત્રથી ઓળખાય.
****************************************************************

	
January 28th 2022

પરમ શક્તિશાળી

 આ શિવ મંત્રોનો જાપ આપશે ગંભીર રોગોથી પણ રક્ષણ, આજથી જ જાપ કરવાનું શરૂ કરી  દો - GujjuRocks | DailyHunt
.            પરમ શક્તિશાળી         

તાઃ૨૮/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતમાં પરમકૃપાળૂ સંગે પરમશક્તિશાળી,શ્રી સુર્યનારાયણદેવ કહેવાય
અવનીપર અબજો વર્ષોથી પ્રત્યક્ષકૃપાળુ,માનવદેહને દર્શન કરાવી જાય.
.....એવા પરમપ્રત્યક્ષ શક્તિશાલી,શ્રી સુર્યદેવને શ્રધ્ધાથી વંદન કરીને પુંજાય.
દરરોજ જગતમાં સવારે દર્શન આપે,જે જગતમાં સૌને સવાર મળીજાય
જગતમાં સવાર મળતા જીવને મળેલદેહને,કર્મનીરાહ રોજ મળતી જાય
સુર્યદેવની આ પવિત્રકૃપાછે અવનીપર,જે દેહને સવારસાંજ આપી જાય
સવારમાં સુર્યદેવને વંદન કરીનેજ,ૐ હ્રીંમ સુર્યાય નમઃથી નમન કરાય
.....એવા પરમપ્રત્યક્ષ શક્તિશાલી,શ્રી સુર્યદેવને શ્રધ્ધાથી વંદન કરીને પુંજાય.
પરમપવિત્ર સુર્યદેવના જીવનમાં,જીવનસંગીની રાંદલમાતાની પુંજા કરાય
પરમકૃપાળુ માતાના આશિર્વાદમળે માનવદેહને,વંદન કરી આરતી થાય
જગતમાં પ્રત્યક્ષદેવ સુર્યદેવ છે,જેમના દરરોજ ઘેરથીજ દર્શન કરાઇજાય
માનવદેહપર કૃપાકરી પવિત્ર સુર્યદેવે,ભક્તોને ના મંદીરજવાની જરૂરપડે
.... .એવા પરમપ્રત્યક્ષ શક્તિશાલી,શ્રી સુર્યદેવને શ્રધ્ધાથી વંદન કરીને પુંજાય.
################################################################

	
January 28th 2022

પ્રેમ જ્યોત પ્રગટે

સદીઓથી કોઈ તેલ કે દિવાસળીની મદદ વગર અખંડ બળે છે જ્યોતિ! વાંચો જ્વાળાદેવી મંદિરનું અનોખું રહસ્ય
.           પ્રેમ જ્યોત પ્રગટે

તાઃ૨૮/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં પ્રભુની ભક્તિની પ્રેરણા થાય 
કુદરતની આ પવિત્રલીલા છે જે પ્રેમ મળતા,જીવનની જ્યોત પ્રગટીજાય
....આ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાય.
કુદરતની આ પવિત્રપ્રેરણા ભક્તોપર,જે સમયની સાથે રહીને પુંજા કરાય 
મળેલ માનવદેહના જીવને સંબંધ,ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
જગતમાં નાકોઇ જીવની તાકાત,કે જે જીવને જન્મમરણનાબંધનથીછુટાય
અવનીપરનુ જીવને મળેલદેહથી આગમનમળે,નાકોઇ જીવથી દુર રહેવાય
....આ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાય.
ભગવાનને અનેકદેહથી જન્મમળ્યો ભારતમાં,જે હિંદુ ધર્મને પવિત્રકરીજાય
જીવનેમળેલ માનવદેહને ભગવાને પ્રેરણાકરી,એદેહને ભક્તિરાહ આપીજાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરતા,જીવને મળેલદેહની જ્યોત પ્રગટીજાય
મળેલ માનવદેહ પર પ્રભુનીકૃપા થાય,જે જીવને મળેલદેહપર કૃપાથઈજાય
....આ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાય.
===============================================================
 

Next Page »